________________
મદન-ધનદેવ ઇશા
અનુક્રમે રત્નચૂડને યુવરાજ પદવી આપી. મહારાજાનો આક્રંદ ચરમ સીમાનો આ રીતે રાજા રાણી અને બન્ને પુત્રોનો હતો. રાણીના મૃતદેહે પાસે આવીને સંસાર ખૂબ જ સુખમય બન્યો હતો. રાજાએ જાત-જાતના વિલાપો કર્યા. દુઃખના દર્શન જીવનગૃહમાં ક્યારેય કોઈએ
દેવી! તું મારી સાથે બોલા કેમ કર્યા ન્હોતા.
નથી બોલતી?” એક દિવસ પૂર્વકર્મના ઉદયે રાણીને દાહજ્વર લાગુ પડી ગયો. અંગેઅંગમાં
મને જવાબ પણ નથી આપતી?” બળતરા થવા લાગી. ભોજનમાં, વસ્ત્રમાં, તારા વિના હું કેવી રીતે જીવીશ?' અલંકારોમાં કે શણગારમાં ક્યાંય એને રસ ન રહ્યો. દાક્તરની વેદનાએ એની નિદ્રા
‘તારી આંખો, તારા હોઠ, તારા દાંત, પણ હરી લીધી.
તારું મુખ, તારું રૂપ ક્યાં જઈને જોઈશ?” રાજાને રાણી જીવથીયે વધુ વ્હાલી
તારા વિના મને ત્રણ ભુવન પણ હતી. રાજાથી રાણીનું દુઃખ જોયું જતું સુના લાગશે...' ન્હોતું. રાજાએ રાજવૈદ્યો તેડાવી અનેક રત્નચૂડ અને મણિચૂડે રડતા હૈયે પ્રકારના ઔષધો કરાવ્યા છતાં તસુભાર
માતાને અગ્નિદાહ આપ્યો. થોડા દિવસો પણ રોગ ઘટ્યો નહિં ત્યારે વિદેશથી પણ
પછી ધીમે-ધીમે રાજપરીવારમાંથી શોક વૈદ્યશાસ્ત્રમાં કુશળ વૈદો તેડાવ્યા. તેઓએ
દૂર થતો ગયો. લોકો રાણીના વિરહને પણ પોતાનું અનુભવજ્ઞાન કામે લગાડ્યું. અનેક પ્રયત્નો કર્યા પણ અંતે નિષ્ફળતા .
ભૂલવા લાગ્યા, પણ મહારાજા તો કેમે કરી જ મળી. રોગ અસાધ્ય જાણી બધાએ હાથ
રાણીને ભૂલી શકતા ન્હોતા. મંત્રીઓએ ખંખેરી નાખ્યા અંતે એક રાત્રિએ અસહ્ય
રાજાને વિનંતી કરી. પિડામાં ને પીડામાં જ પ્રાણત્યાગ કર્યો. “રાજન! આપના જેવા વીર પુરુષને
આખા રાજભવનમાં રત્નમાલા આટલો બધો શોક યોગ્ય નથી અને આમ મહારાણીના મૃત્યુથી ઘેરો શોક છવાયો રાજ્ય છોડી યોગીઓની જેમ રહેવું શોભે અત્યંત આક્રંદથી આખુ રાજભવન રડી નહીં. આપના વિના પ્રજા દુઃખી થાય છે. ઉડ્યું.
આપ તો પ્રજાવત્સલ છો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org