SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 12 પ્રાસ્તવમ્ મદન સમક્ષ મૂકે છે. અને મદન તેને મદને પૂર્વ પત્નીઓ યાદ આવ્યાની સ્વીકારી લે છે. અહીં મુનિસુંદરસૂરિજી વાત કરી ત્યારે વિદ્યુલતાએ તેને મદનની મનોદશા દર્શાવીને રસિકતા ઊભી “વર્ષાઋતુમાં ગિરિનદીઓ વિષમ હોવાથી કરે છે. “પૂર્વ પત્નીઓને ત્યાગીને હું વંઠની અને માર્ગ કાદવને કારણે દુર્ગમ હોવાથી જેમ ભટકું છું, પ્રિયા વિના મારે એકલા પ્રવાસ વિષમ હોય છે. માટે વર્ષાઋતુ ઉતરે ક્યાં સુધી રખડવું? દેવતાના આદેશથી ત્યારે જજો.' આવું કહીને સમજાવ્યો. અહીં દુર્લભ એવી આ નવયૌવના મને સુલભ મુનિસુંદરસૂરિજીએ આમ કહેવા પાછળના બની ગઈ છે. વળી, ઉપરથી શ્રેષ્ઠી ભરપુર વિદ્યુતલતાના મનોભાવો દર્શાવીને ધન અને મહેલ પણ આપે છે. તો શા વિદ્યલતાની વાતને તર્કયુક્ત બનાવી છે. માટે આ તક જતી કરવી?' આવું વિચારીને “હું દાસીની જેમ સેવા કરું છું, આટલો પ્રેમ મદન પ્રસ્તાવ સ્વીકારે છે. કરું છું. એની બધી જ આજ્ઞાને અનુસારે જ સોમપ્રભસૂરિજીનું વર્ષાઋતુના વર્તુ છું, મારા પિતાએ આને આટ આટલી આગમનનું અલંકાર સભર વર્ણન સમૃદ્ધિ આપી છતા એને રાક્ષસીઓ જેવી પદ્મવિજયજીએ સ્વીકાર્યું છે. પરંતુ ચંડા-પ્રચંડા જ યાદ આવે છે? એમની મુનિસુંદરસૂરિજીએ છોડી દીધું છે. છોડી પાસે જવાની વાત કરે છે? હમણાં તો આ દેવા પાછળ કોઈ હેતુ હશે? વર્ષાઋતુમાં મને કામ ખૂબ પીડે છે, કોઈક - સોમપ્રભસૂરિજી અને પદ્ધવિજય બહાનું કાઢીને આને રોકી લઉં, કાલક્ષેપ થશે તો ભૂલી પણ જશે.” આવું વિચારીને જીએ – “વર્ષાઋતુમાં કોઈ વિરહિણી સ્ત્રી દરિદ્રતાને કારણે રડે છે. એવું પ્રતિપાદિત વિદ્યુલતાએ મદનને વર્ષાઋતુમાં માર્ગ કર્યું છે. જ્યારે મુનિસુંદરસૂરિજીએ - દુર્ગમ હોવાની વાત કરી. તે વિરહિણી કામદશાને વશ થઈને વર્ષાઋતુ પૂર્ણ થઈ અને શરદઋતુ રડે છે. એવું કારણ આપ્યું છે. જે વધુ આવી ત્યારે વિદ્યુલતાએ આપેલો કરબો સતર્ક લાગે. કારણ કે તે વિરહિણીનો લઈને મદન કુશસ્થલ જવા નીકળ્યો. રડવાનો અવાજ સાંભળીને મદનને અહીં મુનિસુંદરસૂરિજીએ થોડું ઉમેર્યું છે. ચંડા-પ્રચંડાની મારા વિના કઈ દશા “શરદઋતુ આવી ત્યારે મદને ફરીથી જવા થતી હશે?” આવો વિચાર આવે છે. માટે પૂછ્યું, અને વિદ્યુલતાએ કાંઈક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy