________________
શા ઘટકોનો વિકાસ
13
વિચાર કરીને અનુમતિ આપી અને માર્ગના જુદી રીતે વર્ણવાઈ છે. સોમપ્રભસૂરિજીએ ભાતા તરીકે કરબો આપ્યો. અહીં કથામાં કરેલું વિરક્તિનું વર્ણનઃ- “પોતાનું કુશલ આગળ ખુલનારા કરવાના રહસ્યનો ઈચ્છતા માનવે મહાઅનર્થોની એકમાત્ર ઈશારો કાંઈક વિચાર કરીને માં થઈ સારણી સમાન સ્ત્રીઓનો ત્યાગ કરવો ગયો છે. જેથી કથાઘટક રસાત્મક બન્યો જોઈએ. જેને જોવા માત્રથી પણ ચિત્તમાં છે. પદ્મવિજયજીએ (સંસ્કૃત-ગદ્ય માં) સંતાપ ઉત્પન્ન થાય છે એવી સ્ત્રીઓનું કાંઈક વિચાર કરીને માત્ર આ એક જ ચરિત્ર ખ્યાલમાં હોવા છતાં જીવ સ્ત્રીઓમાં વાક્ય પ્રયોજ્યું નથી.
મૂઢ બને છે. એ ખરેખર મહામોહનો જ
પ્રભાવ છે. સ્ત્રીઓ તો થોડો પણ અપરાધ વિદ્યુલતા ક્રોધથી બોકડાને
થઈ જાય તો અત્યંત પ્રિય પતિના પણ લાકડીથી મારે છે અને બોકડો રાડો પાડે પ્રાણનો વિનાશ કરી દે છે. સ્ત્રીઓ બોલે છે. ત્યારે વિદ્યુલતા શું બોલતી હશે? એ છે કાંઈક, કરે છે કાંઈક અને એના હૈયામાં વિચારનો વ્યવહારુ દૃષ્ટિથી નિર્ણય કરીને બીજી જ કાંઈ રમતું હોય છે. તો કયો મુનિસુંદરસૂરિજીએ વિદ્યુલતાના મુખમાં બુદ્ધિમાન પુરુષ સ્ત્રીઓ પર વિશ્વાસ કરે?' વાક્યો મૂક્યા છે. “નિરપરાધી મને છોડીને
મુનિસુંદરસૂરિજીએ કરેલું વિરક્તિનું અપરાધી એવી ચંડા-પ્રચંડાને મળવા જાય
વર્ણન - “યોગીઓને પણ સ્ત્રીઓનું ચરિત્ર છે? લાંબો કાળ પસાર થવા છતાં તેને
અગમ્ય હોય છે. આ રાગાન્ધ જીવને હજી ભૂલ્યો નથી? શું મારી પાસે મુશલ ધિક્કાર છે. કે જે સ્ત્રીઓમાં રાગી બને નથી? કે તને લાકડીથી મારું પરંતુ પતિનો
છે. જેની ક્રૂરતા રાક્ષસી, સાપણ કે વાઘણ મારે જીવ લેવો નથી. ચંડાના મુશલથી કરતા પણ ચડી જાય. એવી સ્ત્રીઓ પર જે ડરીને પ્રચંડાના શરણે ગયો. હવે હું મારું વિશ્વાસ કરે છે એ માનવ રૂપે રહેલો પશુ છું તો બચવા માટે કોની પાસે જઈશ?' છે. હું આ સંકટમાંથી છૂટ્યો જ છું તો આવા વાક્યો ઉમેરીને મુનિસુંદરસૂરિજીએ હવે ચંડા-પ્રચંડા અને વિદ્યુલતાને પણ પ્રસંગમાં સ્ત્રીચરિત્ર વઘુ વ્યક્ત કર્યું છે. છોડીને સ્વહિતને સાધુ.”
વિદ્યુલતાનું ચરિત્ર જોઈને વિરક્ત જિનાલયના રંગમંડપમાં મદન બેઠો થયેલા મદનની વિચારધારા થોડી જુદી- છે. ત્યાં ધનદેવ આવીને બાજુમાં બેસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org