________________
પ્રાસ્તાવિકમ્
અને તેને હૈયામાં શું દુઃખ છે?' એમ પૂછે સોમપ્રભસૂરિજી અને પદ્ધવિજયજીએ કર્યું છે. ત્યારે મદન તેને પોતાનો વૃતાંત કહે છે કે “જીવલોકમાં મરણ નિશ્ચિત છે. પ્રત્યેક છે. સોમપ્રભસૂરિજીના આ કથા-ઘટકને સમયે આયુષ્ય ઘટતું જાય છે. ધનપતિ શેઠ મુનિસુંદરસૂરિજીએ થોડો વિકસાવ્યો છે- પોતાનું આયુષ્ય પૂર્ણતાને આરે આવ્યું છે મદન જિનાલયમાં બેઠો છે. ત્યારે
એવું જાણીને શત્રુ-મિત્રમાં સમાનભાવ ધનદેવદુઃખના નિઃસાસા નાખતો ત્યાં આવે
ધારણ કરી, સંસારથી વિરકત થઈ, પંચ છે. અને બાજુમાં બેસે છે. તેને દીન જોઈને
પરમેષ્ઠી મંત્ર (નવકાર મહામંત્રીનું સ્મરણ
કરતાં-કરતાં પરલોક સિધાવ્યા. પતિના મદન પૂછે છે-મિત્ર! તું કોણ છે? અને શું મારી જેમ તું પણ દુઃખી છે?' આ સાંભળી
વિયોગને કારણે લક્ષ્મી ખૂબ શોકાતુર થઈ.
ગૃહવાસ તેને બિહામણો લાગ્યો. તેને ધનદેવે કહ્યું- “આ જ નગરનો રહેવાસી વણિકપુત્ર ધનદેવ છું. હું મારું દુઃખ તો તને
સંવેગ પ્રગટ્યો, વિષયોથી વિમુખ થઈને,
અતિશય તપ દ્વારા પોતાનું શરીર શુષ્ક કહું પણ તને શેનું દુઃખ છે?” મદને ઉત્તર
બનાવી દીધું. અને અંતે તે પણ મૃત્યુ પામી.” વાળ્યો- “મારું દુઃખ ખૂબ લજ્જાકર છે. છતાં તારા પ્રથમ દર્શનથી જ મને સ્નેહ
માતા-પિતાના મૃત્યુના કારણે ધનસાર
અને ધનદેવ બન્ને ભાઈઓ ખૂબ શોકાતુર ઉભરાય છે. આથી તને કહું છું.” આવા
થઈ જાય છે. તે સમયે મુનિચંદ્ર મુનિ ત્યાં વાર્તાલાપ બાદ મદન પોતાનો વૃતાંત કહે
આવે છે. અને તેમને સંસાર સ્વરૂપનું દર્શન છે. મદન અને ધનદેવ બન્ને એકબીજાથી
કરાવીને પ્રતિબોધ કરે છે. આ બધું વર્ણન સાવ અજાણ્યા હોવા છતાં મદન પોતાની
ટૂંકાવીને મુનિસુંદરસૂરિજીએ માત્ર સામાન્ય જીવનઘટના તેની સમક્ષ રજૂ કરે છે. ત્યારે
કથન કર્યું છે કે- “ધનપતિ શેઠ અને લક્ષ્મી બન્ને વચ્ચે પ્રથમ દર્શનથી જ ઉભરાતો
મૃત્યુ પામ્યા. શોકાતુર બન્ને ભાઈઓને સ્નેહ અને બન્નેના હૃદયનું દુઃખ વાર્તાલાપ
મુનિચંદ્રમુનિએ પ્રતિબોધ્યા.” આમ તો, દ્વારા પ્રગટ કરીને મુનિસુંદરસૂરિજીએ વૃત્તાંત
ધનદેવ મદનને પોતાની પત્નીઓને કારણે કહેવાની વાતને વ્યવહારસંગત બનાવી છે.
દુઃખી હોવાની વાત કરે છે. આ અવસરે ધનદેવના પિતા ધનપતિ શ્રેષ્ઠી માતા-પિતાના મૃત્યુનું અને મુનિદ્વારા મળેલા તથા માતા લક્ષ્મીના મૃત્યુ સમયનું વર્ણન ઉપદેશનું લાંબુ વર્ણન અપ્રસ્તુત લાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org