________________
સ્તપ્રત પરિચય
-%Dાં હસ્તપ્રત પરિચય વિ . આ કૃતિની બે પ્રત મળી છે. પ્રતની આદિમાં icon શ્રી નીના ક શેઠ આણંદજી કલ્યાણજી જૈન
નમ:II શ્રી ગુરુભ્યો નમ:It' લખ્યું છે જ્ઞાનભંડાર – લીંબડી.
અને પુષ્પિકા આ મુજબ છે- “તિ શ્રીમ
दुत्तमविजयग । शिष्य पं। पद्मविजयग ખ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ
र । विरचितोयं मदनधनदेवरासः समाप्त જ્ઞાનમંદિર-કોબા.
imતિ પંgશાલવિઝન ' બન્ને પ્રતના પાઠો પ્રાયઃ સમાન જ છે, છતાં જોડણીની દ્રષ્ટિએ “ક” પ્રતને
ખ પ્રત ક્રમાંક-૧૩૭૬૦, મુખ્ય બનાવવામાં આવી છે “ક” પ્રતમાં 35
કુલપત્ર-૧૯, પ્રતનું માપ ૨૫ ૪ ૧૨.૫ કોઇક કરી ર ા છે. જે પ સે.મિ. છે, દરેક પત્રમાં ૧૪ પંક્તિ અને પ્રતમાંથી પૂરી છે.
પ્રતિ પંક્તિએ ૩૬થી ૪૪ અક્ષરો છે. ક પ્રત ક્રમાંક-૩૦૬૫, કુલપત્ર
આખી પ્રતમાં ક્યાંય દંડનો પ્રયોગ ૨૭ દરેક પત્રમાં પંક્તિ-૧૦, દરેક નથી માત્ર પંક્તિને અંતે જગ્યા પૂરવા જ પંક્તિએ અક્ષર-૩૮થી ૪૨, પ્રતનું માપ દંડનો પ્રયોગ થયો છે. “ખ” માટે “” નો જ ૨૫ x ૧૧ સે.મિ. છે.
વધુ પ્રયોગ છે ક્વચિત્ “ર” નો પ્રયોગ છે. ઘણે સ્થળે કડીને અંતે બે દંડ અનુસ્વારની પ્રચુરતા છે. અનુનાસિકની પછી “: વિસર્ગની નિશાની કરવામાં પૂર્વના વ્યજન પર અનુસ્વારનું પ્રમાણ વધુ આવી છે. અક્ષરો એકધારા અને સુવાચ્ય જોવા મળે છે. છે. અનુસ્વારની પ્રચુરતા દેખાય છે. ખૂટતો પાઠ માત્ર પત્ર-૧૧ માં અનુનાસિક પર અને તેની આગલા વ્યંજન જ ડાબી બાજુના હાંસિયામાં ઉમેરવામાં પર અનુસ્વારનું ખાસ વલણ છે. “ખ” માટે આવ્યો છે. બીજી વ્યય કરતો G” અને “ર” એમ બન્ને વપરાયા છે.
નથી. કોઈક સ્થાને શાહી ઉખડી ગઈ છે. આ પ્રતનું લેખન પંન્યાસ ખુશાલ પ્રત અખંડ છે. ગ્રંથ રચનાની નજીકના વિજયજીએ કર્યું છે.
સમયમાં જ આ પ્રત લખાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org