________________
22
આ પ્રત પાટણમાં સંવત ૧૮૬૮ કાતરક સુદ-૧૨ના સોમવારે લખાઈ છે. લેખકે પોતાનું નામ આપ્યું નથી.
પ્રતનો આરંભ ।।ō।।'થી થયો છે. અને પુષ્પિકા આ પ્રમાણે જોવા મળે છે. કૃતિ શ્રી મનધનવેવરાસ સંપૂર્ણ: श्रीरस्तुः श्री पाटणनगरे संवत् १८६९ वर्षे
Jain Education International
પ્રાસ્તાવિક્રમ્
कार्ति सुदि १२ दिने चंद्रवाशरे सर्वगाथा ४६२ छें श्र
ઉદારતાપૂર્વક સંશોધનાર્થે પ્રત આપવા બદલ શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાન ભંડાર લીંબડી, શ્રી ધનેશભાઈ તથા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદીર – કોબાના અમે ઋણી રહીશું.
For Personal & Private Use Only
-
www.jainelibrary.org