________________
20
પ્રાસ્તાવિમ્ આ રીતે જોઈએ તો પદ્મવિજયજીએ લગ્ન વખતે ધનદેવને સ્ત્રીઓ જોઈ ખાસ ફેરફાર કર્યા વિના સોમપ્રભસૂરિજી જાય છે. પરંતુ, મોટી પત્ની “એક જેવા અને મુનિસુંદરસૂરિજી એ બન્નેની કથાનો દેખાતા ઘણા હોય છે એવું માની લે છે. સુંદર સમન્વય કર્યો છે. અને સરળ ગુર્જર તેવી રીતે ચંદરાજાને પણ લગ્ન વખતે કાવ્યમાં એ સમન્વય ઢાળ્યો છે. ભલે
- માતા અને પૂર્વપત્ની જોઈ જાય છે. અને પદ્મવિજયજીએ નવું કશું જ કર્યું નથી. કથાઘટકોથી માંડીને કાવ્યાલંકારો સુધી
માતા પણ “એક જેવા દેખાતા ઘણા હોય બધાનું માત્ર અનુકરણ કર્યું છે. પરંતુ એમની છે” એવું માની લે છે. સરળ ગુર્જર કાવ્યાનુવાદની વિશિષ્ટતા તો
નગરમાંથી પાછા ફરતા ધનદેવની ચોક્કસ અનુમોદનીય છે.
જેમ જ ચંદરાજા પણ આંબામાં પેહલાની - તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો આ જેમ ભરાઈ રહે છે. અને પોતાના ધનદેવની કથા પૂરેપૂરી ચંદરાજાની કથા નગરમાં આંબો ઉતરે ત્યારે જલ્દીથી સાથે મળતી આવે છે.
ઘરમાં જઈને સૂઈ રહેવાનો ડોળ કરે છે. ધનદેવની બે પત્નીઓ આંબા પર ધનદેવની સ્ત્રીઓની જેમ જ ચડી આંબો ઉડાડી રત્નપૂરે જાય છે. તેમ
ચંદરાજાના હાથનું મીંઢણ જોઈને માતા ચંદરાજાની સોનેલી મા અને તેની પત્ની બન્ને આંબા પર ચડી આંબો ઉડાડી
અને પત્ની લગ્નની વાત જાણી જાય છે. વિમલપૂરીએ જાય છે.
ધનદેવની મોટી પત્ની દોરો મંત્રીને ધનદેવને
બાંધે છે. અને ધનદેવ પોપટ બની જાય છે ધનદેવની જેમચંદરાજા પણ આંબામાં
તેવી જ રીતે માતા ચંદરાજાને મંત્રેલો દોરો સંતાઈ જાય છે.
બધી કુકડો બનાવે છે. રત્નપૂરીમાં ધનદેવના લગ્ન થાય છે. અને તે પત્નીને પોતાની ઓળખ સાંકેતિક
પોપટ બનેલો ધનદેવ અને કુકડો રીતે આપીને ત્યાંથી નીકળી જાય છે. તેવી બનેલા ચંદરાજા બન્ને જેની સાથે લગ્ન જ રીતે વિમલપૂરીમાં ચંદરાજાના લગ્ન થયા હતા તેની પાસે પહોંચી જાય છે. અને થાય છે. પત્નીને પોતાની ઓળખ સાંકેતિક અચાનક પગમાં રહેલો દોરો દૂર થવાથી રીતે આપીને ત્યાંથી નીકળી જાય છે. પોતાના મૂળ સ્વરૂપે આવી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org