SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઇશા ઘટકોનો વિકાસ 19 મૃત્યુ થયું. તેના પરના મોહના કારણે મારો આપની સાથે કોઈ પૂર્વભવનો સંબંધ મહેન્દ્રસિંહ ખૂબ વિલાપ કરતો હતો. ત્યારે છે ખરો?' ત્યારે મણિપ્રભમુનિ રાજાને મણિપ્રભમુનિ અવધિજ્ઞાનથી તેની અવસ્થા પૂર્વભવનો સંબંધ જણાવતા આ કથાનક જાણી તેને પ્રતિબોધ કરવા ત્યાં પધાર્યા. કહે છે. કથાને અંતે મહેન્દ્રસિંહ રાજા પૂર્વભવોની સ્ત્રીઓનું ચરિત્ર જણાવીને રાશને રત્નચૂડને રાજ્ય સોંપી મણિપ્રભમુનિ પાસે વૈરાગ્ય પમાડ્યો. રત્નચૂડને રાજ્ય ઉપર દિક્ષા ગ્રહણ કરે છે. આટલો જ ઉલ્લેખ છે. બેસાડી મહેન્દ્રસિંહરાજાએ દિક્ષા ગ્રહણ બન્ને રાજર્ષિના મોક્ષગમનની વાત નથી. કરી, ઉગ્ર તપ તપી, લબ્લિનિધાન બન્યા, અષ્ટાંગયોગ સાધીને, સમગ્ર કર્મમલનો પદ્ધવિજયજીએ સોમપ્રભસૂરિજીનું નાશ કરીને બન્ને રાજર્ષિ શિવસુખ પામ્યા. સમગ્ર વર્ણન આવરી લીધું છે. પરંતુ સોમપ્રભસૂરિજીની કથામાં મણિપ્રભ રાસ સ્વતંત્ર કથા હોવાથી તેની એક સૂત્રતા જાળવવા મહેન્દ્રસિંહ રાજાનો ભવ રાજાના વૈરાગ્યનું કારણ વિસ્તારથી મણિપ્રભમુનિની દિક્ષા થયા પછી લઈ વર્ણવાયું છે. જ્યારે મહેન્દ્રસિંહ ચક્રવર્તીના ગયા છે. પરંતુ, મણિપ્રભમુનિની દેશના ભવનું વર્ણન સુમતિનાથ ચરિત્રના પ્રથમ પ્રસ્તાવના અંતે થઈ જાય છે. ત્યાં વૈતાઢય વધુ વિસ્તારથી આપી ભરપૂર સંવેગરસ ભર્યો છે. કથાને પ્રાંતે-બન્ને રાજર્ષિ શુદ્ધ પર્વત, રથનુપુરચક્રવાલ નગર, વિદ્યાધર સાધુક્રિયા અને આચારોનું પાલન કરી, ચક્રવર્તી મહેન્દ્રસિંહના ગુણો, રત્નમાલા દેવી, આદિનું અલંકારિક વર્ણન છે. તથા અપૂર્વકરણથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, રત્નમાલાના મરણ પછીનો મહેન્દ્રસિંહ ક્ષીણમોહી થયા. કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી, શૈલેશીકરણ કરી, સર્વ કર્મમલનો નાશ કરી રાજાનો કરૂણ વિલાપ અને મણિપ્રભમુનિનું રાજાને પ્રતિબોધવા માટેનું આગમન અને અજર-અમર થયા. આવું મોક્ષ પ્રાપ્તિનું મુનિની દેશના આટલું વર્ણવીને પ્રથમ વર્ણન કરવા દ્વારા કથા-નિગમન કર્યું છે. પ્રસ્તાવ પૂર્ણ થાય છે. દ્વિતીય પ્રસ્તાવની આમ અહીં કથા ઘટકોમાં ક્રમિક શરૂઆત આ રીતે થાય છે કે મહેન્દ્રસિંહરાજા વિકાસ દ્વારા મૂળકથા કઈ રીતે રોચક – મુનિને પ્રશ્ન કરે છે. “આપના દર્શનથી મને રસયુક્ત અને લોકપ્રિય બની રહે છે? તેનો અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે. તો શું આંશિક અભ્યાસ કરવા પ્રયત્ન કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy