________________
પ્રાસ્તવમ્
અનુભવ્યું છે. તેને તો આવેલી પશુતા પણ પ્રાસુક (નિર્જીવ) ભૂમિમાં કંબલ (ઊનનું ભાગ્યયોગે ટળી ગઈ. શરીરથી તારે પશુતા આસન) પાથર્યું અને તેના ઉપર આચાર્ય અનુભવવી પડી નથી. માટે તું ભાગ્યવાન ભગવંત બેઠા. છે.” ત્યારે મદને પણ તેને આશ્વાસન
સોમપ્રભસૂરિજીએ વિમલબોધઆપ્યું- “મિત્ર! આ સંસાર જ દુઃખમય
આચાર્યની દેશનામાં માત્ર સ્ત્રી સ્વભાવ છે. ચાલને આ સંસારને છોડીને આપણે
વિષયક વર્ણન મૂક્યું છે. જ્યારે આત્મહિત સાધીએ.”
મુનિસુંદરસૂરિજીએ સંસાર સ્વરૂપનું વર્ણન “સમગ્ર સ્વર્ગ - અપવર્ગના મૂક્યું છે. પવિજયજીએ બન્ને વર્ણનો માગદશક, દશવિધ સમાચારીમાં સમાવી લીધા છે. નિરત, નરકના અંધકૂપમાં પડતા જીવોને
| મુનિસુંદરસૂરિજીએ મદન અને બચાવવા જેમણે પોતાનો હાથ લંબાવ્યો
ધનદેવનો પંચમ દેવલોક પછીનો ભવ છે.” સોમપ્રભસૂરિજીએ કરેલું વિમલબોધ
ખૂબ ટૂંકાણમાં વર્ણવ્યો છે. મદનનો આચાર્ય ભગવંતનું આવું ગુણવર્ણન
જીવ વિજયપુર નગરમાં સમરસેન રાજા મુનિસુંદરસૂરિજીએ સમાવ્યું નથી. જ્યારે
અને વિજયાવતી રાણીનો પુત્ર મણિપ્રભ પદ્ધવિજયજીએ થોડું જુદી રીતે ગુણવર્ણન
થયો. કાલાંતરે તે રાજા થયો. ઘણો કાલ કર્યું છે. એ આચાર્ય નહીં પણ મુનિ
રાજ્ય લક્ષ્મી ભોગવી કમલવનને પ્લાન હતા. ઘણા શિષ્યવૃદોથી પરિવર્યા હતા.
થયેલું જોઈ વૈરાગ્ય પામ્યો. પુત્રને રાજ્ય સાધુગુણોથી શોભતા હતા. પંચ સમિતિથી
સોંપી જિનેશ્વરસૂરિ પાસે દિક્ષા ગ્રહણ કરી યુક્ત અને ત્રણ ગુપ્તિના ધારક હતા.
મણિપ્રભ મુનિ થયા. અતિશયતપ દ્વારા દશવિધ સાધુ ધર્મના આરાધક હતા. અને
અવધિજ્ઞાન અને આકાશગામિની વિદ્યા બાર ભાવના ભાવતા હતા.”
પામ્યા. ધનદેવનો જીવ રથનુપુરચક્રવાલ આચાર્ય ભગવંત આદીનાથ નગરમાં વિદ્યાધર ચક્રવર્તી મહેન્દ્રસિંહ પ્રભુના દર્શન કરી તે ચૈત્યના મંડપમાં થયો તેની રત્નમાલા નામે રાણી અને આવીને બેઠા. અહીં મુનિસુંદરસૂરિજીએ રચૂડ અને મણિચૂડ નામના બે પુત્રો સાધ્વાચારને અનુસારે જણાવ્યું કે શિષ્યએ થયા. કોઈ મહાવ્યાધિ થવાથી રત્નમાલાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org