________________
મદન-ધનદેવ ઇશા
45
હરખમાં છે?”
તે જોવું જોયું તેવું જ બન્યું છે. શ્રીપુંજ શેઠના મનમાં આવો ગુણવાન
“સ્વામી! આટલો સમય તમારા વિના અને રૂપવાન જમાઈ મળ્યાનો આનંદ પાણી વગરની માછલીની જેમ તરફડી રહી મારતો ન હતો. નગરજનો પણ શેઠના છું. હવે ક્યારેય છૂટા પડશો નહીં.” પુન્યની ભરપેટ પ્રશંસા કરતા હતા.
બન્ને વચ્ચે થોડીવાર પ્રેમાલાપ થોડા સમય બાદ શ્રીપુંજ શેઠનું ચાલ્યો. પછી શ્રીમતી દોડીને સીધી પિતાજી આયુષ્ય પૂર્ણ થયું, ભાઈઓનો શ્રીમતી પાસે પહોંચી ગઈ.
પરનો પ્રેમ ધીરે-ધીરે ઓછો થવા લાગ્યો. કેમ દીકરી! આજે આટલી બધી ભાભીઓ પણ પિયરે જ પડી રહેલી
નણંદને મેણા મારવા લાગી. “પિતાજી!... પિતાજી!”
આવા સંયોગોને કારણે શ્રીમતીને “અરે! પહેલા શ્વાસ તો ધીમો પાડ,
પણ પિયરમાં વધુ રહેવામાં મન લાગતું પછી બોલ.'
ન્હોતું. એક દિવસ ધનદેવને એકાંતમાં
કહ્યું- “સ્વામીનાથ! આપનું ઘર અને શ્વાસનું સંતુલન કરી શ્રીમતીએ
આપની બે સ્ત્રીઓ કેવી છે? તે જોવાની મને બનેલી ચમત્કારીક ઘટના પિતાજીને કહી
ખૂબ ઈચ્છા છે. અને આમ પણ, સ્ત્રીની દીધી. શ્રીપુંજ શેઠ ખુશ-ખુશ થઈ ગયા.
શોભા સાસરે અને પુરુષની શોભા પિતાના આખા પરિવારમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ રચાયું.
ઘરે જ હોય છે. મને આપના પિતાના ઘરે
લઈ ચાલોને!” શ્રીમતીની સાથે રોજ-રોજ અવનવા ભોગો ભોગવતો ધનદેવ કેટલો સમય
“અવસર આવશે ત્યારે તને મારા ઘરે વીત્યો?” એ પણ ભૂલી જતો. લઈ જઈશ અને મારી બે સ્ત્રી સાથે તારો
મેળાપ પણ કરાવીશ.” રત્નપુરીમાં તેણે થોડો વ્યવસાય પણ ચાલુ કર્યો. પુન્યોદયના સથવારે ખૂબ લાભ શ્રીમતીએ થોડી ધીરજ રાખી, થોડા થવા લાગ્યો. અઢળક સંપત્તિની આવક દિવસો પસાર થયા અને વળી તેનું મન થવા લાગી.
ઉપડ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org