________________
44
મદન-ધનદેવ કથા
બહેન! હું રત્નપુરીથી આવું છું. સાર્થવાહે આટલું મળ્યાથી સંતોષ ધનદેવ શેઠ મળશે?.”
માન્યો. પોતાનું વ્યાપારનું કાર્ય પૂરું થતાં ના”
સાગરદત્ત વહાણમાં બેસી પાછો રત્નપુરી “કેમ?'
આવ્યો. શ્રીપુંજ શેઠને બધી જ વાત તમારે શું કામ છે?'
જણાવીને પોપટ આપ્યો. મને શ્રીપુંજ શેઠે આ અલંકાર
શ્રીપુંજ શેઠે એ પોપટ શ્રીમતીને આપ્યા છે. ધનદેવશેઠને આપવાના છે.
આપ્યો. અને તેને પણ હકીકત જણાવી. અને તેના વિના શ્રીમતી ઝુરી રહી છે.
શ્રીમતી પતિ તરફથી મળેલ પ્રસાદી સમજી માટે શેઠે કહેવડાવ્યું છે કે ઉત્તમ પુરુષને
રોજ-રોજ પોપટને રમાડે છે. તેની સાથે આવી રીતે પરણીને સ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય ન ગણાય. જલ્દી રત્નપુરી આવી
જ તેના દિવસો પૂરા થાય છે. તેનો સ્વીકાર કરો.”
એક દિવસ પોપટના પગમાં દોરો જોઈ “તમારી વાત સાચી, એ તો હમેંશા
શ્રીમતીને આશ્ચર્ય થયું. કૂતુહલથી પોપટને
મા શ્રીમતીની જ વાતો કરતા હતા. તેમને બહાર કાઢી પગમાંથી દોરો ખેંચીને ખોલી શ્રીમતીને મળવાની ઉત્સુકતા પણ ખૂબ નાખ્યા. અને તરત
નાખ્યો. અને તરત જ ચમત્કાર સર્જાયો, જ હતી. પરંતુ અગત્યના કાર્યથી તેમને એ પોપટ ધનદેવ બની ગયો.. પરદેશ જવું પડ્યું છે.
શ્રીમતીને તો આનંદનો પાર ન રહ્યો. હા! જતા-જતા એ કહી ગયા'તા તરત જ પતિને પગે લાગી અને પૂછ્યું. કે કોઈ રત્નપુરીથી આવે તો આ પોપટ
“સ્વામીનાથ! આ કેવી રીતે બન્યું? મારી પત્નીને રમવા માટે મોકલાવી દેજો. અને સસરાજી કાંઈ પણ મોકલે તો તેનો તરત જ ધનદેવ હાથ જોડી બોલ્યો. સ્વીકાર કરી લેજો.”
મહેરબાની કરીને “શું થયું? કેવી એમ કહી પોપટ રૂપે રહેલ ધનદેવ રીતે થયું? શું બન્યું હતું?” કાંઈ જ મને પાંજરા સહિત પકડાવી દીધો. અને શ્રીપુંજ પૂછતી નહીં, એના માટે ક્યારેય આગ્રહ શેઠે મોકલાવેલ અલંકાર લઈ લીધા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org