________________
મદન-ધનદેવ કથા
પોપટ રૂપે રહેલો ધનદેવ પાંજરામાં “જો દીકરી! તારો પતિ ક્યાંનો છે? બેઠા-બેઠા કેટલીયે જાતના વિચારો કર્યા એની તો જાણકારી મળી ગઈ. હવે થોડી કરતો, બન્ને પત્નીઓને પણ રોજ-રોજ ધીરજ ધર, હવે તેને મળતાવાર નહીં લાગે.” તેને વધુમાં વધુ ત્રાસ આપવામાં આનંદ શ્લોક જોઈને અને પિતાના આવતો એ બન્ને જ્યારે રસોઈ બનાવતી આશ્વાસનથી શ્રીમતીને કાંઈક શાતા વળી હોય ત્યારે પોપટને ચૂલા પાસે લાવી ભાજી શ્રીપુજે “હમણાં કોઈ પરદેશ જવાનું છે? છમકાવતી અને છરીની ધાર બતાવી કહેતી. કે નહીં?” એ તપાસ કરાવી, જાણવા
મળ્યું કે સાગરદત્ત નામના સાર્થવાહ છે એક દિવસ તારા ય આવા જ જે વ્યાપારાર્થે હસતીપુરી જ જવાના હવાલ કરીશ. હા.... હા... હા... તું છે. શેઠના હૈયે થોડી ટાઢક વળી. અને શું કરી શકીશ? તારૂં શાક તો મને બહુ સાગરદત્ત પાસે પહોંચી ગયા અને તેને ભાવશે!'...
વિનંતી કરી. “આપ હસંતીનગરી જઈ રહ્યા
છો. ત્યાં ધનપતિ શેઠનો પુત્ર ધનદેવ રહે રોજ-રોજ આવા કેટલીયે જાતના
છે. તેને આ અલંકાર આપજો અને મારો ભયો બતાવી ધનદેવને વધુમાં વધુ દુઃખી સંદેશો કહેજો. “ઉત્તમ પુરુષોને આવી રીતે કરવા બન્ને પ્રયત્ન કરતી જેમ ધનદેવ પરણીને સ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય નથી. દુઃખી થાય તેમ એ બન્ને વધુ રાજી થતી. શ્રીમતી આપના વિના ઝુરી રહી છે. જલ્દી
અહીં આવી તેનો સ્વીકાર કરો.” આ બાજુ રત્નપુરીમાં શ્રીપુંજ શેઠના ઘરે બીજા દિવસે રોકકડ થઈ ગઈ. શ્રીપુજે
સાગરદત્ત ધનદેવને આપવાના ચારે બાજ માણસો દોડાવ્યા. પણ ક્યાંય અલકાર લીધા અને શેઠની વિનંતીનો
સ્વીકાર કર્યો. ધનદેવની ભાળ ન મળી.
અનુક્રમે સાગરદત્ત સમુદ્ર ઓળંગી શ્રીમતીનો આક્રંદ ચરમસીમાએ
હસતીપુરી આવી પહોંચ્યો. વ્યાપારાદિ કરી પહોંચ્યો. શેઠે ખૂબ સમજાવી. અચાનક ખૂબ માલ-મિલ્કત એકઠા કર્યા, એક દિવસ શેઠની નજરમાં વસ્ત્રના છેડે લખેલો શ્લોક તેને શ્રીપુંજ શેઠને આપેલુ વચન યાદ આવ્યું. નજરે ચડ્યો.શ્લોક વાંચી શેઠે દીકરીને કહ્યું. બીજે જ દિવસે ધનદેવના ઘરે પહોંચ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org