________________
98
પદ્ઘવિજયજી કૃત
દેશના સાંભલી મન સંવેગીયા જી, મદન ને ધનદેવ પ્રણમી પાય રે; કહે “ભવ-કુઆથી ઉધરો જી, દીક્ષા કર આલંબને ગુરુરાય! રે. ૨૦ ધણી કરો ઉપગાર સ્વામી! અમ્હારા કને જી, ગુઈ પણી દીક્ષા દીધી તામ રે; ગ્રહણ-આસેવન શીક્ષા બી ગ્રહે જી, દ્વાદશાંગી ઘરે જિમ નીજ નામ રે. ૨૧ ધણી તીવ્ર તપ ચરણ આરાધે બહુ મુનિ જી, બહુ જણ સ્નેહ પરસ્પર ધાર રે; ગુસ્કુલ વાસ વસતા બીંદુ જણા જી, "પ્રાઈ તે સાથે કરતા વિહાર રે. ૨૨ ઈણી અણસણ આરાધી ગયા સોહમે જી, પંચ પલ્યોપમ આય રે; ઢાલ પન્નરમી પઘવિજયે કહી જી, શ્રી ગુરુ ઉત્તમવિજય પસાય રે. ૨૩ ઈણી
૧. પ્રાયે, ઘણુ કરીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org