________________
કૃતિ આસ્વાદ
‘અનુક્રમે આયુ અથીરથી રે, છાંડ્યા તેણીઈ પ્રાણ; તવ આનંદ તે ઉછલ્યો રે, રોવે સહ તિણ ઠાણ.
રાય આસુંભર લોયણે રે, કરતો અનેક વિલાપ; ‘હા! દેવી તું મુઝને રે, કિમ નવિ આપે જબાપ?'.
પોક મેલ્હી રાજા રુઈ રે, બોલે રોતો વાણી; ‘કંકેલ્લી દલ રાતડા રે, હા! તુઝ વરણ ને પાણી.
નેત્ર તે કમલના દલ સમા રે, ચંદવયણી મૃદુ-બોલ; કુંદ-સુંદર દંત તાહરા રે, વિઠ્ઠમ અધર અમોલ.
તુઝને કિહાં હવે દેખીસ્યું? રે, ત્રિભુવન સુનુ આજ; ભાસ્યે તુઝ વિણું મુઝને રે, ઇમ રોવે મહારાજ.
દાહ દેઈ હવે તેહને રે, દોય પુત્રસ્યું રાય; રોતો ન રહે કોઈથી રે, ન કરે કાંઈ વ્યવસાય.
સારથવાહનો પૂત, વસ્ત્ર અમૂલિક અંગે ધરે જી; રયણ તરૂણ અલંકાર, તાસ કિરણ અતિ વિસ્તરે જી.
સાબેલા શ્રીકાર, પહેર્યા વાગા જરકસી જી; નાટિક કરે વર પાત્ર, જાણે રંભા-ઉરવસી જી.
૧૭/૧૫
વાજે વિવિધ વાજીંત્ર, શરણાઈ ટહકે ઘણી જી;
સાજન મીલીયો સાથ, મંગલ ગાવે જાણણી જી.
For Personal & Private Use Only
૧૭/૧૬
Jain Education International
૧૭/૧૭
૧૭/૨૦
અહીં ‘તવ આનંદ તે ઉછલ્યો રે’ આ પદમાં કરૂણરસનો ઉછાળો આવ્યો છે. ત્યાર પછીના ‘પોક મેલ્હી રાજા ઈ રે' આ પદથી તે ઉછાળો અતિ પુષ્ટ બન્યો છે.
૧૭/૧૮
સાર્થવાહ વસુદત્તના પુત્રના શ્રીપુંજ શેઠની પુત્રી શ્રીમતી સાથેના લગ્નોત્સવનું વર્ણન વાંચતા માનસ પર જીવંત પ્રસંગ ઉપસ્થિત થઈ જાય છે.
૧૭/૧૯
7
૯/૬
૯/૭
૯/૮
www.jainelibrary.org