________________
92
પદ્ઘવિજયજી કૃત
નારી-ગુણે જે વિસ્તર્યા જયવંતા, તેહ જઘન્ય કહેવાય ગુણવંતાજી; યદ્યપિ ગુણવંતા તુહે જયવંતાજી, સકલ કલાના ઠાય ગુણવંતાજી. ૨૦ સમર્થ દ્રવ્ય ઉપાર્જવા જયવંતાજી, તો પણિ ઈમ કહેવાય ગુણવંતાજી; “જમાઈ શ્રીપુંજ શેઠનો” જયવંતાજી, કહે જનનો સમવાય ગુણવંતાજી. ૨૧ તણે જો ઉત્તમ પુરુષના જયવંતાજી, મારગની કરો ચાહ ગુણવંતાજી; જનમભૂમિ તો અનુસરો જયવંતાજી, સ્પે કહીઈ ઘણું નાહ! ગુણવંતાજી. ૨૨ એહ મદનના રાસમાં જયવંતાજી, તેરમી ભાખી ઢાલ ગુણવંતાજી પઘવિજય કહે આગલે જયવંતાજી, વાત ઘણું સુરસાલ ગુણવંતાજી.
૨૩
૧. સમુદાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org