________________
મઠન-ધનદેવ થા
વિદ્યુત્સતા છે. મારી લાડકવાયીને મેં ખૂબ લાડકોડથી ઉછેરી, મોટી કરી, એ યૌવનના ઉંબરે આવીને ઉભી, એટલે હું ચિંતાતુર થઈ ગયો. હું ક્ષણમાત્ર પણ આનો વિરહ સહન કરી શકતો નથી. તો લગ્ન કરાવીને સાસરે વળાવીશ પછી વિરહ કેમ સહેવાશે?’’ ગઈ રાત્રિએ આવી ચિંતામાં હું સૂતો હતો ત્યારે કુળદેવીએ સ્વપ્નમાં
અને કહ્યું.
‘મદનકુમાર! ચાલો મારા ઘરે, મારું આવીને કહ્યું. “આવતી કાલે પરોઢીયે
આતિથ્ય સ્વીકારો.’
નગરની બહારના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે મદન નામનો નરરત્ન સૂતો હશે. એની સાથે તારી પુત્રીને પરણાવજે. અને તેને તારા ઘરે જ રાખજે.'' કુલદેવીના સંકેત પ્રમાણે આજે બધું જ મળ્યું. માટે મારી કન્યાનો સ્વીકાર કરો!’
30
થોડીવાર આરામ કરી લઉં, પછી નિરાંતે નગરમાં જઈશ.’ એવો વિચાર કરી એક ઉદ્યાનમાં વૃક્ષ નીચે સૂતો. આટલા દિવસની મુસાફરીનો શ્રમ તો હતો જ એટલે પડતા સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
થોડીવારે કોઈએ એને જગાડ્યો.
પોતાના નામથી સંબોધન કરનાર અજાણ્યા વ્યક્તિને જોઈ મદનને આશ્ચર્ય થયું. પેલા શેઠ જેવા દેખાતા માણસ સાથે મદન નીકળ્યો. ઘેર પહોંચ્યો. ખૂબ આગતા સ્વાગતા કરીને એને સ્નાન-ભોજન વગેરે કરાવ્યું.
મદન માટે બધું જ આશ્ચર્યજનક હતું? ભોજન પછી શેઠે પોતાની પુત્રી આગળ કરી મદનને તેની સાથે પાણિગ્રહણ કરવા કહ્યું.
‘શેઠજી! મારું નામ આપે શી રીતે જાણ્યું? અને કુળ-ગોત્ર જાણ્યા વિના આટલી બધી આગતા-સ્વાગતા અને કન્યાદાન કરવા કેમ તૈયાર થઈ ગયા છો?’
‘મદન! આ સંકાશ નગરનો રહેવાસી હું ભાનુદત્ત નામનો વેપારી છુ. ચાર પુત્રોની ઉપર આવેલી મારી એકની એક દીકરી આ
Jain Education International
માન્યો. ‘ઘર છોડીને નીકળ્યા પછી “હવે મદને તો મનોમન પ્રભુનો ઉપકાર ક્યાં જવું?'' ની મોટી ચિંતા ટળી, સાથે આ શેઠ તો રૂપવાન સ્ત્રી અને સંપત્તિ પણ આપે છે. તો આવી તક તેં જતી કરાય?' આવુ વિચારીને શેઠનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
ભાનુદત્ત શ્રેષ્ઠીએ ખૂબ ધામધૂમ પૂર્વક બન્નેના લગ્ન કરાવ્યા, અઢળક સંપત્તિ મૂલ્યવાન વસ્ત્રો, અલંકારો આદિથી ભરપૂર એક મહેલ તેઓને રહેવા આપ્યો.
For Personal & Private Use Only
www.jainelibrary.org