________________
મદન-ધનદેવડા
કરી હતી. અને આજે તું એક સ્ત્રી માટે બને મુનિભગવંતો સમિતિ અને આટલો વિલાપ, આટલો શોક કરે છે?' ગુપ્તિના પાલનમાં રત રહેતા, બાવીશ | મુનિ પાસેથી પૂર્વભવ સાંભળી રાજાને પરિષદોને સમભાવે સહન કરતા, “શુદ્ધ ઈહાપોહ થતા જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ આહાર મળે તો જ વાપરવું એ એમનો થયું, આખો ય પૂર્વભવ નજરે નિહાળ્યો. જીવનમંત્ર બની ચૂક્યો હતો. ઉત્તરોત્તર - “હે પરમ ઉપકારી મુનિરાજ! આપે
વિશુદ્ધ અધ્યવસાયોમાં મહાલતા એ કહેલી એક – એક વાત અક્ષરશઃ સાચી
મુનિઓ અપૂર્વકરણ ગુણસ્થાનક પર છે. હું મારા પૂર્વભવને મારી આંખે નીહાળી
આરૂઢ થયા. ક્ષપકશ્રેણી ચડી મોહનીયનો રહ્યો છું.'
ક્ષય કર્યો. ક્ષણમોડી બનીને બાકીના
ત્રણે ઘાતકર્મોને છેદ્યા અને કેવલજ્ઞાનના “હવે મને આ સંસાર નિસાર પ્રકાશમાં લોકાલોકના સર્વ રૂપી-અરૂપી લાગે છે. પુત્રને રાજ્ય સોંપીને હું તમારા દ્રવ્યોને એક જ સમયે જોઈ શકવાનું ચરણે તરત જ હાજર થાઉં છું. કૃપા કરી મહાસામર્થ્ય પામ્યા. ભવનિસ્તારિણી દિક્ષા આપી મારો ઉદ્ધાર કરજો પ્રભુ!'..
કેવલજ્ઞાન પામી અનેક ભવ્યજીવો પર
ઉપકાર કરતા-કરતા બન્ને દિવ્યાત્માઓ મણિપ્રભ રાજર્ષિની અનુજ્ઞા લઈ રાજા
એક દિવસ શેલેશીકરણ કરી સર્વ કર્મ તુરત જ મહેલે આવ્યો રાજ્યાભિષેકની
ખપાવી સાદિ અનંત કાળ માટે અક્ષયતૈયારીઓ કરી, પુત્રને રાજપાટ સોંપી પાછો
અવ્યાબાધ સુખના સ્વામી બની ગયા. મુનિભગવંતની સન્મુખ આવી ઊભો રહ્યો.
જન્મ-મરણનો કાયમી અંત આણી દીધો. ચારિત્રપ્રદાન કરવા માટે વિનંતી કરી, મુનિભગવંતે પણ ઉપકાર કરી દિક્ષા
સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન, જ્યોતિ
સ્વરૂપ બની ગયા. આપી, કઠોર ચારિત્રનું પાલન કરતાંકરતાં, અનેક આગમોના જ્ઞાતા બન્યા. જય હો એ સિદ્ધ ભગવંતોનો..... અનેક અભિગ્રહોથી એમણે આકરા તપને શણગાર્યો, તીવ્રતપના પ્રભાવે તેમને અનેક લબ્ધિઓ પ્રગટી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org