________________
મદન-ધનદેવ શા
53
દુનિયામાં દેખાય નહીં, આમ મિથ્યાત્વને ક્યારે વહી જશે? એ ખબર પણ નહીં પડે.” વશ થઈ શુદ્ધ ધર્મ પરની શ્રદ્ધાથી એ
માટે હે ભવ્યજીવો! ઉત્તમ બિચારો દૂર જ રહી જાય છે.
માનવભવ પામીને આળસ પ્રમાદ છોડી પુન્ય સંયોગે દુર્લભતમ માનવભવ, ધર્મના પાલનમાં ઉદ્યમવંત બનો.” ઉત્તમકુળ, ધર્મનું શ્રવણ અને શ્રદ્ધા બધું
મુનિના દર્શને જ રાજાનો શોક દૂર જ મળી જવા છતાં વિષય-કષાયો અને આરંભ-સમારંભમાંથી છૂટવાનું અને ધર્મ
થઈ ગયો હતો એમાંય મુનિભગવંતની આચરણનું મન જ ન થાય. “આ સંસાર
દેશના સાંભળીને તો રાજાના હૈયામાં હર્ષ સ્વપ્ન સમાન છે. દેખાઈ રહેલ આ બધું
ઉભરાયો. ઈન્દ્રજાળ છે. બલદેવ હોય કે વાસુદેવ
“હે મુનિભગવંત! આપના દર્શન અને ચક્રવર્તી હોય કે તીર્થકર કોઈ કાયમ રહી પ્રવચન શ્રવણથી મારો શોક તો દૂર થયો શકતું નથી.” આવી સાચી વાતો, સાચુ
જ છે પણ આપને જોઈને મને અતિશય તત્વજ્ઞાન જાણવા સમજવા છતાં સંસારમાં આનંદ ઉભરાય છે. મારું હૈયું હસુ-હસુ મોડાઈ રહે છે.”
થાય છે. આવી ગાઢ પ્રીતિ ઉત્પન્ન થવાનું
કારણ શું હશે? શું આપની સાથે મારો મણિપ્રભરાજર્ષિએ ઉપદેશની ધાર
પૂર્વભવનો કોઈ સંબંધ હશે? પ્રભો! કૃપા એવી વહાવી કે સૌ એક રસે સાંભળી રહ્યા હતા. કોઈને સમયનું ભાન પણ રહ્યું
કરીને જણાવો.” ન્હોતું, રાજર્ષિએ વાત આગળ ચલાવી. ત્યારે મણિપ્રભ રાજર્ષિએ મદન અને
ધનદેવ તરીકેનો પોતાનો અને રાજાનો ભવ “સંસારની અસારતાને સમજવામાં
કહી સંભળાવ્યો અને કહ્યું. મૂઢ જીવો થાપ ખાઈ જાય છે. સ્વજનના વિયોગમાં દુઃખી થઈને માનવભવની “રાજ! એ જ મદનનો જીવ હું અને અમૂલ્ય ક્ષણો શોક કરવામાં વેડફી નાખે એજ ધનદેવતું!તને પ્રતિબોધ કરવા માટે જ છે. સ્ત્રી પરના ગાઢ રાગમાં માનવભવની હું અહીં આવ્યો છું. યાદ કર એ સમયે જ્યારે મહત્તાને એ વિસરી જાય છે. એ ભૂલી જાય આપણે બન્ને સ્ત્રીચરિત્રથી ઉદ્વેગ પામી, છે કે આ રૂ૫, આ લાવણ્ય સંધ્યાના રંગ વિરકત થઈ સંયમ ગ્રહણ કર્યું હતું, બન્ને જેવા છે, યૌવનવય નદીના પ્રવાહની જેમ સાથે જ ગુરુકુલવાસમાં રહીને આરાધનાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org