________________
પદ્માવજયજી કૃત
૨૦ સ્વામી,
૨૧ સ્વામી
ઈમ ચિંતવતા દીઠો પાસે, દેવકુલથી નિકલતો; જટા-મુકુટને ભસ્મ વિલપિત, ગામ ભણી સલસલતો. તપસી દેખી હરખ્યો હૃદયે, બોલાવ્યો બહુમાને; આપ્યો કરબો આહાર પ્રમાણે, લેઈ વલીયો નિજ થાને.” ભુખ્યો તપસી ખાવા બેઠો, તેહ સરોવર તીરે; ખાવા મદન આરંભે જેતે, લેઈ સમીપ તે નીરે. એવે છીંક થઈ તવ ચિંતે, “કાય વિલંબ તે કીજે; એહવે જોગી બકરો હુઓ, કરબ પ્રભાવ વદીજે. શ્રી ગુરુ ઉત્તમવિજય પ્રભાવે, ભાખી ચોથી ઢાલ; પદ્મવિજય કહે પુણ્ય પ્રભાવે, હવે મંગલ માલ.”
૨૨ સ્વામી,
૨૩ સ્વામી
૨૪ સ્વામી,
૧. થોડો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org