________________
10
પ્રાસ્તવમ્
koi gશા ઘટકોનો ઉકાસ jd. | જિનાગમોમાં અને ત્યાર પછીના કર્યું છે. જયાનંદ કેવલી ચરિત્ર (ગદ્ય)માં પ્રકીર્ણક ગ્રંથોમાં કથા સાહિત્યનો મુનિસુંદરસૂરિજીની કથાનો જ ગદ્યાનુવાદ વિશાળ ભંડાર સંગૃહીત છે. સામાન્યતઃ હોવાથી પર્મવિજયજી મ.સા. બે કથા સાહિત્ય લોકપ્રિય હોવાથી એને અપવાદને બાદ કરતા સંપૂર્ણપણે તેમને જ સાંભળવામાં રસ ઊભો થાય છે. આ અનુસર્યા છે. જ્યારે રાસ એ તેમની સ્વતંત્ર વાસ્તવિકતાનો લાભ લઈને મહાપુરુષોએ કૃતિ છે. માટે તેમાં થોડો વિકાસ જોવા જેને ગહન કહી શકાય તેવું તત્ત્વજ્ઞાન મળે છે. અહીં આપણે આ ચારેય કૃતિમાં સરળતાથી લોકમાનસ સુધી પહોચાડવા કથા વિકાસ નિહાળીએ. અહીં એ નોંધવું કથા સાહિત્યને માધ્યમ બનાવ્યું છે. એમાં ઘટે કે સોમપ્રભસૂરિજીની કથામાંના જે પણ મૂળ કથામાં રસિકતા ઊભી કરવા
કથા ઘટક નો વિકાસ મુનિસુંદરસૂરિજીએ કે કથા ઘટકને સતર્ક બનાવવા પરવર્તી
કર્યો હોય અને તે ઘટક પદ્ધવિજયજીએ સાહિત્યકારો તેમાં થોડો-થોડો વધારો
પણ સ્વીકાર્યો હોય તો પહ્મવિજયજીનો ઘટાડો કરતા હોય છે.
જુદો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ જો મૂળમાં પ્રાકૃત કે સંસ્કૃત ભાષામાં પહ્મવિજયજીએ સ્વયં કોઈ કથાઘટક રહેલી કથાઓને મધ્યકાલીન ગુર્જર વિકસાવ્યો હોય તો તેનો ઉલ્લેખ કવિઓએ રાસ, ભાસ, આખ્યાન વગેરે કર્યો છે. જે બે અપવાદ સ્થાનોએ અનેક ગુર્જર કાવ્ય પ્રકારોમાં ઢાળી છે. પદ્મવિજયજી મ.સા. સંસ્કૃત-ગદ્ય કથામાં
કથાના નવા-નવા રૂપાંતરણોમાં કાવ્યત્વ મુનિસુંદરસૂરિજીથી ભિન્ન થયા છે ત્યાં જ પણ ઉમેરાતું રહે છે. પરિણામે મૂળકથા તેમનો જુદો ઉલ્લેખ કર્યો છે. વધુ લોકપ્રિય અને પ્રચલિત બને છે. અહીં
સોમસુંદરસૂરિજીએ મદનની મદન-ધનવાની પ્રાપ્ત ચાર કૃતિઓમાં બન્ને પત્નીના ચંડા અને પ્રચંડા એવા કથાઘટકોનો ક્રમિક વિકાસ રજૂ થયો છે.
ગુણાત્મક નામ જ રાખ્યા હતા. જ્યારે પ્રસ્તુત કથાનું મૂળ શ્રી મુનિસુંદરસૂરિજીએ બન્નેના નામ આપ્યા સોમપ્રભસૂરિજી છે. ત્યાર પછી શ્રી પછી તેમનામાં ચંડતા અને પ્રચંડતા ગુણ મુનિસુંદરસૂરિજીએ આ કથાનું આલેખન જુદા દર્શાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org