________________
કૃતિ આસ્વાદ
નારી રંગ પતંગ સ્યો, જાતા ન લાગે વાર,
જિમ વાદલની છાંયડી રે, જિમ વીજળીનો ચમકાર રે; જિમ રાજ-માન અલ્પ વાર રે, જિમ કપટી ધ્યાન વિચાર રે, નહીં સાચું વયણ કી વાર રે, અશુચિ અપવિત્ર ભંડાર રે. પંખી પગલું આકાશમાં રે, જલમાં મચ્છ-પદ જોય રે, તિમ નારીના હૃદયનો રે, જન ન લહે મારગ કોય રે; બુદ્ધિ સુરગુરૂ જદિ હોય રે, તારાનું ગણિત કરે લોય રે, એહનો પાર ન પામે સોય રે, ખિણ હસતી ખિણમાં રોય રે.
Jain Education International
૧૧/૧૨ સહજ૦
૧૧/૧૩ સહજ૦
અંતિમ ઢાળમાં પોતાની ગુરૂ પરંપરા વર્ણવ્યા પછી કવિશ્રીએ રાસ-રચનાનો સંપૂર્ણ યશ ગુરૂકૃપાને સમર્પણ કર્યો છે.
‘ગુરૂકૃપાથી કીધલો રે, એહ રાસ અભિરામ.' ૧૯|૨૯
For Personal & Private Use Only
9
www.jainelibrary.org