________________
મદન-૫નાળ રાસ
107
દૂઠાઃ વિદ્યાધરચક્રી કહે, “ભગવંત! સુણો મુઝ વાત; તુમ્હ દેખીને મુઝને, હઈડ હરખ ન માત. શોક ગયો મુઝ વેગલો, હઈડુ હસવા જાય; તુમ્હ મુખ-ચંદ વિલોકવા, અધિક પિપાસા થાય. વાત ન જાઈ તે કહી, સ્યું કારણ તસ હોય; તુમ્હસ્ય પૂરવ ભવ તણો, સ્વામી સંબંધ છે કોય?.” તવ ગુરુ બોલ્યા જ્ઞાનથી, “છે તુઝ મુઝ સંબંધ ઈમ કહી ઘનદેવ-મદનનો, સઘલો કહ્યો પ્રબંધ. “ધનદેવ તે તું ઉપનો, મદન તે મુઝને જાણ; સોહમથી બીહું આવીયા, એ સંબંધ પ્રમાણ. તુઝ પ્રતિબોધન કારણે, હું આવ્યો સુણી રાયા; જે કારણ પૂરવભવે, આપણ મીત્ર સુભાય. સ્ત્રીદુઃખથી ઉદવેગીયા, લીધો સંજમ ભાર; વસીયા ગુરુકુલે એકઠા, એક વિમાન મઝાર. તેહવી નારી કારણે, કીમ મુંઝાણો આજ?'; સાંભલી ઇહાપા થકી, જાતિ-સ્મરણ લહે રાજ.
ભગવન! અવિતથ ભાખીઓ, નયણે દીઠું એહ; મુઝ ઉપરી અનુગ્રહ કરી, પાઉધાર્યા સસનેહ.” ઢાલ ૧૯, મેંદી રંગ લાગ્યો - એ દેશી.
નરપતિ કહે મુનિરાયને રે, “એ સંસાર અસાર સંયમ રંગ લાગ્યો; ભવસાગરમાં બુડતા રે, ઉતાર્યો મુઝ પાર સંયમ..
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org