________________
106
પદ્મવિજયજી કૃત
૧૦ ઈમ.
૧૧ ઈમ.
૧૨ ઈમ
૧૩ ઈમ
૧૪ ઈમ
નરભવ તે નિષ્ફલ ગયો, સુકુલે કિમહીક આયો રે; આંધો બહેરો ને બોબડો, રોગે અટેલે ગમાયો રે. ઈમ કરતા ઈ-પરવડા, પામ્યો સુંણવાને આયો રે;
સરધા અતિશય દોહલી, મીથ્યામતમાં મુંઝાયો રે. દેવ કુદેવને માનતો, કુગુરૂને ગુરુ જાણે રે; કુધર્મ ધર્મ કરી સેવતો, આશ્રવ ધર્મને ઠાણે રે. સરધા પુણ્યથી પામીઓ, દુર્લભ સંયમ સાર રે; વિષય-કષાયમાં રાચીઓ, વલી આરંભ અપાર રે. અણ વાહલા રે આવી મલે, તિમ વાહલાનો વિયોગ રે; તેહનું દુઃખ ધરતો ઘણું, ન લહે તત્વ સંયોગ રે. મોહે આકુલ વ્યાકુલો, કરે વિષાદ અનેકો રે; નવી જાણે ઈન્દ્રજાલ એ, સુપન થકી અતિરેકોરે. તીર્થંકર ચક્રી જિમ્યા, બલદેવ ને વાસુદેવ રે; કાલે કોઈ રહ્યા નહીં, જસ કરતા સુર સેવ રે. શાશ્વત સુખને જે વર્યા, તેહને મરણ ન હોય રે; કુશ અગ્રે જલ બિંદુઓ, ચપલ જીવિત તિમ જોય રે. નેત્ર ક્ટાક્ષ ને સારીખા, પ્રીય સંગમ મન ધાર રે; ગિરિ નદી કલ્લોલ સારીખી, લખમી અથીર અસાર રે. યૌવન ચપલ તે જાણીશું, જેહવો ગજવર કાન રે; સંધ્યારાગ સમો સવે, રૂ૫ લાવણ્ય પ્રધાન રે.” ઢાલ અઢારમી સાંભલી, નૃપ હવે જે પ્રકાશે રે; પાવિજય કહે આગલે, તે કહું મદન ને રાસે રે.
૧૫ ઈમ0
૧૬ ઈમ0
૧૭ ઈમ)
૧૮ ઈમ)
૧૯ ઈમ)
૨૦ ઈમ0
૧. એળે, નિષ્ફળ. ૨. ઇન્દ્રીયોની પૂર્ણતા. ૩. શ્રદ્ધા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org