________________
76
પદ્ઘવજયજી કૃત
તેહ સુણીને શોક મંદ કરી ઘરે ગયા મમ્હારા લાલ, નિજ ઘર કાર્ય વ્યાપારમાં બીહંઈ સજ થયા મહારા લાલ; બેહુની નારી તે ઘરમાં નિત્ય કલહ કરે મ્હારા લાલ, બિહું જણ સમજી ભિન્ન ભિન્ન રાખી ઘરે મ્હારા લાલ. જાતે દિન એક દિન પૂછ્યું વૃદ્ધ ભાઈ! મ્હારા લાલ, કિમ ઉદવેગ સહિત તુઝ મનડું પાઈ છે?' મ્હારા લાલ; તવ લઘુ ભાઈ કહેં “મુઝ નારિનું દુખ ઘણું મ્હારા લાલ, તિણે ઉદવેગ થાય તેનું દુર્બલ પણું હારા લાલ. મોહટો ભાઈ કહે “તું મન મત દુઃખ કરે મારા લાલ, કન્યા બીજી પરણાવું તેહથી સુખ ઘરે” મહારા લાલ; લઘુ ભાઈ કહે “ઈમ જ કરો જિમ સુખ લહું હારા લાલ, એક વાત તુમ્હ આગલી ઝાઝી શી કહું? મ્હારા લાલ. તવ વૃદ્ધ ભાઈઈ કોઈક કુલવંતી કની મહારા લાલ, પરણાવ્યો ધનદેવને બીજી શોભા બની મહારા લાલ; સાતમી ઢાલ રસાલ કહી મહેં ઈણિ પર્વે મહારા લાલ, પઘવિજય કહે “સાભલો કિણિ પરે નિસ્તરે મહારા લાલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org