________________
મદન-ધનદેવરાસ
પૂર્વ ઢાલઃ “પરણે નહીં જો આજ, લગને તો એ “અભાગણી જી'; ઇમ લોકે પરસિદ્ધ, સકલંકી કન્યા ભણીજી. નહી પરણે નર કોય, સહુને જીવિત વાલસું જી; પરણાવું કોઈ આજ, કન્યા ભાગ્ય શાસ્ત્ર કહ્યું છે.' "સયણ કહે “કાંઈ ખેદ, તુમ્હને કરવો નવી ઘટે જી; વિણ ભાવી નવી હોય, ભાવ-ભાવ તે નવી મીટે જી. બીજાને ઘો એહ,” સાંભલી, ચિત્તમાં હરખીયો જી; નિજ નરને કહે “આણ, લાવો કોઇ નર પરખીયો જી.” તે નર તતખીણ તોમ, વર જોવાને નિકલ્યા છે; રાજમારગ સવી ઠાંમ, જોતા કોઈ નવી મલ્યા જી. ઈણે અવસરે ધનદેવ, નયણે પડીયો તેહને જી; દિવ્ય-રૂપધર જેહ, આવ્યો તે ભર જીવને જી. લાવ્યા શેઠને પાસ, નિજ પૂત્રી સમ નિરખીયો જી; પ્રાથના કરે તાસ, શેઠીયો હીયડે હરખીયો જી. મદનરાસમાં ઢાલ, ભાખી નવમી સોહામણી જી; પદ્મવિજય કહે પ્રેમ, સાંભલજ્યો આગલે ગુણી જી.
૧. સ્વજન ૨. પરિક્ષા કરીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org