________________
મદન-ધનદેવ શા
35
વિખરાયા, મદન પણ ત્યાંથી નીકળી ગયો, મદને જિનાલયમાં પ્રવેશ કર્યો. હરખ ગામ છોડી અજાણ્યા રસ્તે ચાલવા લાગ્યો, ધરીને આદિનાથને જુહાર્યા. હવે તો ચંડા કે પ્રચંડા કોઈને ય મળવાનું
આજે મારો જન્મ સફળ થયો... મન રહ્યું નહોતું. એ તો વિચારોના ચકરાવે
મને જન્મ-મરણનો અંત આણનારા પ્રભુ ચડ્યો.
મળ્યા...' “આવું સ્ત્રી ચરિત્ર?..
મદને એક પછી એક સ્તુતિઓ જેને હું પ્રાણથી વધુ ચાહતો હતો કરી, હૈયાને ખાલી કર્યું. પોતાની ઉકળતી એ મારી સાથે આ હદ સુધી બેવફાઈ કરે?” વેદનાઓ ભગવાન સમક્ષ પ્રગટ કરી.
“આ તો ચંડા અને પ્રચંડાથી પણ ખુલ્લા હૃદયથી પોતે કરેલા પાપોનો એકરાર ચડી! રાક્ષસણી, નાગણી અને વાઘણી કર્યો. ખૂબ રડ્યો. એને શાંત કરનાર કોઈ બધાને આણે જીતી લીધી.
જોતું, અંતે ધરાઈ – ધરાઈને ભક્તિ કર્યા
પછી જિનાલયના રંગમંડપમાં આવીને ક્યાં ગયો એનો અનહદ પ્રેમ?
બેઠો. એજ સમયે કોઈ યુવાન દુઃખના ક્યાં ગઈ એની મારા પ્રત્યેની આસક્તિ?”
નિઃસાસા નાખતો જિનાલયમાં પ્રવેશ્યો. આટલી નીચ કક્ષાની સ્ત્રીવૃત્તિને મેં અને મદનની બાજુમાં બેઠો. મદને તેને સ્વપ્નમાં ય કલ્પી ન્હોતી.”
ખૂબ વ્યથિત જોઈને પ્રશ્ન કર્યો. મારો પુન્યોદય થયો કે આ ત્રણેના
પુન્યવાન! આપ કોણ છો?” નાગપાશમાંથી મારો છૂટકારો થયો.”
આજ નગરનો રહેવાસી વણિકપુત્ર આમ વિચારતો – વિચારતો અનેક ધનદેવ!” ગામ-નગર વટાવી, મદન હસંતીપુરી
“ખૂબ દુઃખી લાગો છો?” નામના નગરે પહોંચ્યો. નગરના ઉદ્યાનમાં ઋષભદેવ પરમાત્માનું ચૈત્ય હતું. સુવર્ણના “હા સાચી વાત છે આપની, હું સ્તંભોથી યુક્ત એ ઉત્તુંગ ચૈત્ય મેરૂગિરિની તો મારું દુઃખ આપને જણાવું છું. પરંતુ, જેમ દીપતું હતું.
આપની આંખો પણ વેદના ભીની લાગે છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org