________________
88
દૂહા
હવે જે રત્નપૂરે થયો, તે સુણજ્યો અધિકાર; શેઠે જાણ્યું કિંહા ગયો, શ્રીમતીનો ભરતાર?
૧
ગયો તે પાછો નાવીઓ,’ ખોલાવ્યો બહુ ઠામ; રવીહાણે દીઠો જે લીખ્યો, શ્લોક મનોહર તામ.
તથાહિ
‘હસંતીપૂરે ધનપતિ શેઠનો સૂત ધનદેવ; વ્યોમમારગ આવી કરી, પરણી ગયો તતખેવ.’
તેહ સુણી શેઠે હવે, શ્રીમતી રોતી જેહ; પઆસાસના દેઇ ઈમ કહે, ‘ઈહા તેડાવું તેહ.’
ઢાલ : ૧૨, વીંછીયાની દેશી.
એક દિન એક સારથપતિ, સાગરદત્ત નામે શેઠ રે; વ્યાપારને અરથે તીહાં જતો, હસંતીપૂરી જિહાં ઠેઠ રે. જૂઓ-જૂઓ કર્મ વિટંબના-એ આંકણી.
તેહને શ્રીપુંજે આપીઓ, બહુમુલ્ય રયણ-અંલકાર રે; કહે ‘ધનદેવને તુમ્હે આપજ્યો, કરી આદર અતિ સતકાર રે.
કહેજ્યો સંદેશો ઇણી પરે, ‘“તુમ્હે આવો ઇણી ઠામ રે; નીજ નારી સંભાલો મોદસ્યું, તુમ્હ ન ઘટે એહવું કામ રે.’’ હવે સાગરદત્ત પણી ચાલીયો, ઓલંઘ્યો સાગર જીહાજ રે; પોહતો હસંતીનયરીઇં, કરે તીંહા વ્યવસાયના કાજ રે.
ધનદેવ-ઘરીં ગયો અન્યદા, નવી દીઠો તીંહા ધનદેવ રે; તવ પૂછે તેહની નારીનઇ, ‘ભાખો મુઝને તતખેવ રે.
૧. કાં. ૨. સવારે. ૩. આકાશમાર્ગે. ૪. તરત. ૫. આશ્વાસન.
Jain Education International
For Personal & Private Use Only
પદ્મવિજયજી કૃત
૨
૩
૪
૬ જૂઓ૦
૭ જૂઓ
૮ જૂઓ૦
૯ જૂઓ૦
www.jainelibrary.org