________________
96
પર્ણાવજયજી કૃત
દૂહાર
કોઈક કારજ મીસ કરી, ઘર છોડણને હેત; રીષભદેવને દેહરે, આવ્યો ધર્મ સંકેત. તે ધનદેવ હું જાણજ્ય, બેઠો તાહરી પાસ; સૂડાપણું હેં અનુભવ્યું, કેવલ દુઃખ આવાસ. પશુતા આવી ટુંકડી, પણ કોઈ દેવ સંજોગ; પશુપણું નવી પામીયા, તીણે સુખે સુખીયા લોગ. મહેં તો માહરા તનુ થકી, દુઃખ અનુભવીલું જોર; તીખું તુન્ડથી મુઝ આકરા, જાણો કર્મ કઠોર.” મદન સુણી રીયો ઘણું, વિસ્મય લહી કહે એમ; તુમ્હ દુઃખ જાણી કીજીએ, આત્યમ હિત બિહું નેમ. ઢાલ ૧૫, બે બે મુનિવર વહેરણ પાંગર્યાજી - એ દેશી.
ઈણી અવસરી સિંહા મુનિવર આવીયા જી, વિમલબહુ જ નામ રે; બહુ મુનિવરને વંદે પરિવર્યા છે, સાધુ ગુંણે અભિરામ રે. ૬ ઈસી પંચ સુમતિ સુમતા સદા જી, ત્રણ્ય ગુપતિના ધાર રે; દશવિધિ સાધુ ધરમ આરાધતા જી, ભાવતા ભાવના બાર રે. ૭ ઈણી જિનવર ચૈત્યમાં જિનવર વાંદીયા જી, સ્તવના કરીને આવીયા દેવ રે; એહ મંડપમાં મુનિવર આવીયા જી, જિંહા મદન-ધનદેવ રે. ૮ ઈણી શિષ્ય કંબલ “પ્રાસુક-થાનકે જી, પાથર્યું આવી બેઠા તામ રે; ભક્તિથી બીડું જણે મુનિવર વદીયા જી, કરીય પંચાંગ પ્રણામ રે. ૯ ધણી.
૧. બહાનું. ૨. જીવરહિત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org