Book Title: Jineshvar Mahima
Author(s): Jayantilal P Shah
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005288/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નો श्री.हिने पर महिमा - એદ રાચંદજીના હુલનાણ' માંથી સંગ્રહ OG DOO સંકલન કત જયંતિલાલ પોપટલાલ શા€ શ્રી મદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ Jain Educationa International For Personal and Private Use Only see Page #2 -------------------------------------------------------------------------- ________________ ઊંઝા ફાર્મસી ના શિલ્પી . સ્વ. વૈદ્યરાજ ભેગીલાલ નગીનદાસ શાહ જન્મ : તા. ૧૯ માર્ચ ૧૯૦૭, ઊંઝા દેહવિલય : તા. ૨૪ માર્ચ ૧૯૭૫, અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ કદમ અસ્થિર છે જેના કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતો પુરુષાર્થ ની પાંખે ચઢી પ્રારબ્ધને પલટી નાખતાં પુષમાં સ્વ. વૈદ્યરાજ ભોગીલાલ નગીનદાસ શાહ નું નામ ચિરકાળ પુરુષાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. વનૌષધિઓ લાવી, ખરલમાં ઘૂંટી, ચૂર્ણ અને ગેળીઓ બનાવતા સ્વ. રવૈદ્ય નગીનદાસ છગનલાલ શાહ ના સ્વપ્ન સાકાર કરનાર ઊંઝા ફાર્મસીના સંસ્થાપક પિતાને પગલે પગલીઓ માંડતા પનોતા પુત્ર વૈદ્યરાજ ભોગીલાલભાઈ ની પગલીઓ આ વિરાટ કમશ સ્વરૂપ ધારણ કરી ભારતભરની અગ્રણી ફાર્મ સીઓમાં ઊંઝા શમે સીનું નામ સ્વદેશ અને વિદેશમાં ગાજતું કર્યું તે ઊંઝા ફાર્મસીના શિલ્પી, ધર્મપરાયણ, સાત્વિક અને સ્વદેશાભિમાની, દાની, ગાંધીયન વિચાર ધારામાં રંગાયેલ સાહિત્ય પ્રેમી અને આયુર્વેદ જ્ઞાતા સ્વ. વૈદ્યરાજ ભેગીલાલ નગીનદાસ શાહ ના મરણાર્થે સપ્રેમ ભેટ. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના ૨૫૦૦ મા નિર્વાણુકેલ્યાણકની સ્મૃતિમાં પુસ્તક ૧ શ્રી જિનેશ્વર મહિમા (શ્રીમદ્ રાજચંદ્રજીના લખાણમાંથી સંગ્રહ) - “પરમાત્માને યાવવાથી પરમામા થવાય છે, પણ તે ધ્યાન આત્મા પુરુષના ચરણ કમળની વિનપાસના વિના પ્રાપ્ત કરી શકતું નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.” શ્રીમદ્ રાજચંદ્ર સંકલન કર્તા :જયંતીલાલ પિપટલાલ શાહ * પ્રકાશક : શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટ પ્રમુખ પિપટલાલ સાંકલચંદ શાહ અરવિદભાઈ ચીનુભાઈ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ : પ્રશ્ચક : શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટ પ્રમુખ : સેક્રેટરી : પિપટલાલ સાંકલચંદ શાહ અરવિંદભાઈ ચીનુભાઈ શાહ કીકાભદની પળ અમદાવાદ. પંચભાઈની પોળ અમદાવાદ અન્ય ટ્રસ્ટી મંડળના સભ્ય જયંતિલાલ શકરાભાઈ શાહ મનુભાઈ પ્રેમચંદ શાહ મનુભાઈ માણેકલાલ , રમણલાલ ભેગીલાલ , હિંમતલાલ પુંજાભાઈ શાહ જણે આમ જાણ્યો તેણે સર્વ જાણ્યું.” નિગ્રંથ પ્રવચન, ક્ષમા એ મેક્ષને ભવ્ય દરવાજો છે.” “માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા થંભરૂપ છે.” શ્રીમદ્દ રાજચંદ્ર : મુદ્રક : : પ્રાપ્તિસ્થાન : મણલાલ છગનલાલ શાહ, શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, પંચભાઈની પિળ, અમદાવાદ, નેવેલ્ટી સીનેમાની બાજુમાં, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અમદાવાદ, ' વડવા-ખંભાત. શ્રી વીર સંવત. વિક્રમ સંવત. સને પ્રથમ આવૃત્તિ ૨૫૦૦ ૨૦૩૦ ચિત્ર સુદ ૧૩ ૧૯૭૪ પ્રત. ૩૦૦૦ શ્રી જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ તરફથી ભેટ. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. મુનિવર્યાંના આશીર્વાંચન ' પ્રભાવક પ્રવચનકાર ૫. પૂ. મુનિમહારાજ શ્રી ભૂવનવિજયજી ગણિ તથા પ. પૂ. મુનિશ્રી યોાવિજયજી મહારાજ :શ્રીમદ્ રાજચ’દ્રજીનાં લખાણેામાંથી શ્રી જિનેશ્વર મહિમા ” નામનું સુંદર પુસ્તક તમે સ`કલિત કરી રહ્યા છે. આવું સુંદર પ્રકાશન બહાર પાડવા મદલ મારા અંતરના આશીર્વાદ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ સંક્ષેપમાં ઘણુ કહી દીધેલ છે. તેમણે મુમુક્ષુઓ પર જે પત્રો લખ્યા છે તેમાં બિંદુમાં સિંધુ સમાવી દીધેલ છે. શ્રી જિનેશ્વરદેવને મહિમા શ્રીમદ્જીએ ખૂબ ગાયા છે. પેાતાની અપૂર્વ એવી ભાવવાહી અને પ્રશાંતવાહી શૈલીમાં તે મહિમા તેમણે ગાયા છે, અને તેમાં પેાતાના અપૂનમ્રભાવ તેમણે દર્શાવ્યે છે. માટે સમ્યગજ્ઞાન પ્રચારના શુભ કાર્યોમાં ચથાશક્તિ પ્રયત્ન કરવા બદલ તમાને ક્રીથી મારા અંતરના આશીર્વાદ પાઢવુ છુ. આત્મા માના પ્રેરણાદાતા પ. પૂ. મુનિશ્રી મિત્રાન≠ વિજયજી મહારાજ : તમે નિત્ય નિયમિત સામાયિકમાં એક સુ ંદર કાર્ય કરી રહ્યા છે. સારાય વિશ્વ ઉપર જે શ્રી જિનેશ્વર દેવાના અપૂર્વ-અનુપમ ઉપકાર છે તે શ્રી જિનેશ્વરદેવાના મહિમાનુ શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યના આધારે શ્રીમદે પરમતારક શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે પ્રસગે પ્રસંગે ઉચ્ચારેલા ભક્તિભર્યાં શબ્દોના સૉંગ્રહરૂપ ‘· શ્રી જિનેશ્વર મહિમા ’ નામનુ’ પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેથી આનંદ. તમારા આ સુપ્રયત્નના ફળરૂપે જીવા સ`સારના ભાવાથી ઉદાસીન ખની શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે ભકિત સભર અને એ જ અભિલાષા. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અપંગ શ્રીમદ્જીએ આ પુસ્તકમાં જેમની અનેરા ભાવથી સ્તુતિ કરી છે. ભાવ ધૈયાના પાલક અને પ્રરૂપક રૂપે આખા જગત ઉપર જેમના અનેરા ઉપકાર વર્તે છે, એ વા મેાક્ષમાના નેતા, કરુણાના સાગર, ત્રણ લેાકના નાથ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને તેમના ૨૫૦૦ મા નિર્વાણુકલ્યાણક પ્રસંગે ભક્તિની ફૂલ પાંખડી રૂપે અણુ. જયંતીલાલ પોપટલાલ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ તિ नारका अपि मोदन्ते यस्य कल्याणपर्वसु। पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः॥ शमोऽद्भुतोऽद्भुतं रुपं, सर्वात्मसु कृपाद्भुता । सर्वाद्भुतनिधीशाय तुभ्यं भगवते नमः ॥ શ્રી હેમચંદ્રાચાર્યજી જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે, સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજના રે, ષડ્રદરિષણ જિન અંગ ભર્યું જે, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ દરિસણુ આરાધે રે. શ્રી આનંદઘનજી ચંદ્રકિરણ જસ ઉજજવલ તેરે, નિર્મલ ત સવાઈ, જિન સેવે નિજ આતમ રૂપી અવર ન કાંઈ સહાઈ સખીરી. શ્રી આત્મારામજી મહામેહાન્ધારે પરમપથને દીપ ધરતા, વહાવી વાણુને જગત જીવના પાપ હરતા, અને દેવેન્દ્રો સૌ તુમ ચરણની સેવા કરતા, નમું ભાવે અહંન! તમથી ભવી સંસાર તરતા. શ્રી પ્રિયદર્શન પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ, દેવચંદ્રની સેવના, આપે મુઝ હે અવિચલ સુખવાસ. રાષભ. શ્રી દેવચંદ્રજી, મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન નમીં તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અ હીન થયેલા દ્રવ્ય, ક્ષે શ્રી જિનેશ્વર ભગવાન પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્ર - (૧) હે જિન વીતરાગ તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. (૨) બહ છકી જાઓ તે પણ મહાવીરની આજ્ઞા તેડશે નહીં. ગમે તેવી શંકા થાય તે પણ મારા વતી વીરને નિઃશંક ગણજે. - (૩) આ અલ્પજ્ઞ આત્મા પણ તે (મોક્ષ) પદને અભિલાષી અને તે પુરૂષનાં (જિનેશ્વર ભગવાનના) ચરણ કમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે. (૪) વીરસ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વસ્વરૂપ યથાતથ્ય છે એ ભૂલશે નહીં. તેમની શિક્ષાની કાંઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા, આત્મભાવે તેમના મેળામાં અર્પણ કરો. - (૫) પૂર્ણ વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હે એમ રહ્યા કરે છે. (૬) વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાને સંભવ જ નથી. તેના આલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને આઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાને પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પિતાની ભૂલ જ થાય છે. (૭) સર્વ મતાએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તરવજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે, એમનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવા અહિંસા ધર્મ શ્રી જિનના છે, (૯) જેનું અપાર માહાત્મ્ય છે, એવી તી કરદેવની વાણીની ભક્તિ કરો. (૧૦) પ્રાણી માત્રને રક્ષક, અધવ અને હિતકારી એવા કાઈ ઉપાય હાય તે તે વીતરાગના ધર્મ જ છે. (૧૧) શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે, તેની પ્રતીતિ જિન પ્રતિબિ ંબ સૂચવે છે; તે શાંત દશા પામવા સારું જે પતિ અથવા અનુકરણ અથવા માતેનુ નામ ‘જૈન,” જે માગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. (૧૨) સઘળાં ધર્મોમાં દયા સંબંધીના થેાડા થોડા આધ છે ખરો પણ એમાં તે જૈન તે જૈન છે. (૧૩) જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દન નથી, વીતરાગ જેવા એ દેવ નથી, તરીને પાર પામવું હોય તો સના દનરૂપ કલ્પવૃક્ષને સેવે. (૧૪) શ્રી જિનેશ્વર ભગવાને કહેલું સસ્વરૂપ યથાતથ્ય જ છે. “નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મન તાપ ઉતાય તમામ મટે, અતિ નિરતા વણ દામ ગ્રહેા, ભજીને ભગવંત ભવંત લહેા.' 4 વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવરેગનાં કાયરને પ્રતિકૂળ Jain Educationa International For Personal and Private Use Only ܕܪ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન - મ જિનેશ્વરને મહિમા એટલે જગતના ઉદ્ધારની મહાકરુણાની લહાણું કરનાર પૂર્ણ આત્મા–પરમ આત્માને-મહિમા. આ દ્રષ્ટિએ વિચારતાં શ્રી તીર્થકર દેવના મહિમા અને ઉપકારનું મૂલ્ય કેણુ આંકી શકે ભલા?" આમ છતાં આત્મલક્ષ્મી અને ધર્મભાવનાશીલ મહાનુભાવ આત્માઓ સૌના ઉપકારી ઈષ્ટદેવને મહિમા સ્વયં સમજવાને અને બીજાઓને સમજાવવાને વિનમ્ર પ્રયત્ન છેક પ્રાચીન કાળથી કરતા આવ્યા છે, અને શુભ નિષ્ઠાથી કરવામાં આવેલા આવા પ્રયત્નનું ધમપ્રભાવનાની દ્રષ્ટિએ. કંઈક ને કંઈક સારું પરિણામ પણ આવતું રહ્યું છે. આત્મતત્ત્વના જિજ્ઞાસુ અને ધર્મપાલનના અનુરાગી ભાઈશ્રી જયંતીલાલ પિપટલાલ શાહે સંકલિત કરેલ આ પુસ્તક પણ આવું જ એક અદને પ્રયાસ છે. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાની અનુભવપૂર્ણ વાણમાં તીર્થકર ભગવાનને જે મહિમા વર્ણવ્યું છે તે શ્રી જિનેશ્વર દેવ તરફની ભક્તિનો પ્રેરક બનવાની સાથે સાથે શ્રીમની વ્યાપક ધર્મભાવનાને સમજવામાં પણ ઉપયોગી બનશે, એમ અમે માનીએ છીએ. અને તેથી આ પુસ્તકનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સમસ્ત જૈન સંઘના આરાધ્યદેવ છે; અને સૂમમાં સૂક્ષ્મ અને વ્યાપકમાં વ્યાપક અહિંસા ભાવનાના શેધક, પાલક અને પુરસ્કર્તા તરીકે તેઓની વિશ્વમાં નામના છે. આવા પરમ ઉપકારી ઈષ્ટદેવના પચીસમા નિર્વાણ કલ્યાણકને અવસર એક Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ, ઉત્તમ અને ધર્મપ્રભાવના માટે વિશિષ્ટ અવસર ગણાય. એટલે આવા પવિત્ર પ્રસંગે પ્રત્યેક ભાવનાશીલ વ્યક્તિના અંતરમાં, પિતાના આરાધ્ય દેવને ચરણે પિતાની ભાવનાની પુ૫ પાંખડી અર્પણ કરવાની શુભેચ્છા જાગે એ સ્વાભાવિક છે. અમારું ટ્રસ્ટ પણ આવા સેનેરી અવસરે ભગવાનના ચરણની, એકાદ ભાવના પુષ્પથી પૂજા કરવા ઈચ્છતું હતું. ભાઈશ્રી જયંતીલાલે અભ્યાસપૂર્વક મહેનત લઈને તૈયાર કરેલ આ પુસ્તકથી અમારી આ ભાવના સફળ થઈ શકી છે, તેને અમને આનંદ છે. આ માટે અમે ભાઈ શ્રી જયંતીલાલને આભાર માનીએ છીએ, એમને ધન્યવાદ આપીએ છીએ અને એમના તરફથી અવાર નવાર આવું તંદુરસ્ત સાહિત્ય આપણને મળતું રહે એવી શુભેચ્છા દર્શાવીએ છીએ. નીતિ–સદાચાર અને ધર્મરુચિની બાબતમાં પાછા પડતા જતા આ કાળમાં આવા સાહિત્યની કેટલી જરૂર છે, એ કહેવાની જરૂર નથી. શ્રી જયંતીભાઈએ, જ્યારે પણ સમય મળે ત્યારે તાત્વિક પુસ્તક વાંચવાની, અવાર નવાર સાધુ-મુનિરાજોને સત્સંગ કરવાની અને ગુણશોધક દ્રષ્ટિ કેળવીને જે કંઈ વાંચન સામગ્રી પિતાના જીવન ઘડતરમાં ઉપયોગી લાગે એની ને કરવાની ટેવ પાડી છે, તેથી એમની પરિણતી વિશેષ ધર્માભિમુખ બની શકી છે, એ જોઈને વિશેષ આનંદ થાય છે. સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના અનન્ય ઉપાસક શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતે પૂર્વભવમાં કરેલી અપૂર્વ સાધનાના પરિણામે ખૂબજ નાની ઉંમરે આગમ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુત્રાને, અન્ય જૈન શાસ્ત્રોને તથા ખીજા ધમ'નાથાને ગુણગ્રાહક અને સત્યશેાધક દ્રષ્ટિથી અવલેાકયા હતા. અને તેથી એમનુ જીવન તેા વિશેષ ઉન્નત, આશમય અને સંસારના ભાવાથી સÖથા ઉદાસીન બન્યું જ હતું. સાથે સાથે એમનું સાહિત્ય પણ સ` કોઈને માટે સમાન રીતે ઉપયોગી થઈ શકે એવી ઉચ્ચ કેટીનું ખની શક્યું હતું. આ નાના સરખા પુસ્તકમાંના શ્રીમના ઉદ્ગાર પણ આ વાતની સાક્ષી પૂરી શકે એમ છે. શ્રી જ્ઞાન પ્રચારક ટ્રસ્ટે અગાઉથી આ પુસ્તકની પંદરસો નકલ પડતર કિંમતે લેવાનું નક્કી કરીને આ કાયને પ્રશસનીય પ્રોત્સાહન આપ્યું છે. પુસ્તકનુ મુદ્રણ કાર નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસના માલિક શ્રી મણિલાલ છગનલાલ શાહે ટૂંકા સમયમાં કરી આપ્યું છે અને પુસ્તકના પરિચય જાણીતા લેખક અને પત્રકાર શ્રી રતિલાલ દીપચંદ્ન દેસાઈ એ સપ્રેમ લખ્યું છે. આ બધાના અમે હૃદયપૂર્વક અંતઃકરણથી આભાર માનીએ છીએ. પુસ્તકના સંકલન કર્યાં મહાનુભાવે પાતે પણ સ ંક્ષેપમાં પુસ્તકને પરિચય લખ્યા છે, એટલે એ અંગે અમારે કશુ વધારે કહેવાનું રહેતું નથી. અને છેવટે તે આ વાણી શ્રીમદ્ જેવા જીવનસાધક સતની છે, એટલે એ પેતે જ પેાતાની ભાવના અને શ્રી જિનેશ્વર દેવના મહિમા વાચકના અંતર સુધી પહોંચતાં કરે એજ ઉચિત છે. ઠે. શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાયમંદિર શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મડપ પ્રચલાની પાળ, તથા વિહાર ભવન ટ્રસ્ટ: અમદાવાદ. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સંકલનકર્તાનું નમ્ર નિવેદન આ પુસ્તક સંકલન કરવા પાછળનું એક માત્ર આશય, જે ભગવંતને આ સારાયે જગત ઉપર અને ઉપકાર છે, તેનાથી સર્વ પરિચિત થાય તે જ છે. અનેકાંતવાદના પ્રખર પુરસ્કર્તા શ્રીમદ્ રાજચંદ્રજીના આંતર અનુભવ અને દિવ્યદર્શનમાંથી ઉદ્ભવેલી જિન ભગવંતે તરફની અનન્ય શ્રદ્ધા અને ભક્તિ, જે વાચકોને જિનેશ્વર ભગવંતે પર શ્રદ્ધા છે, તેમની શ્રદ્ધામાં વધારે કરશે, અને જેમને શ્રદ્ધા નથી, તેમને માટે શ્રદ્ધાનું અનન્ય નિમિત્ત થશે, એમ લાગવાથી આ પુસ્તકના સંકલનને મેં પ્રારંભ કર્યો હતે. આ જન્મમાં કઈ પણ જાતના પરિશ્રમ વિના, જાણે કે ઘણું જન્મની તપશ્ચર્યાના ફળરૂપે, જિનેશ્વર ભગવંતનો અદ્ભુત બેધ શ્રીમને લગભગ ૧૫ વર્ષની લઘુવયે પ્રાપ્ત થયે હતે. અને કેઈ ભવ્ય જૈન સંસ્કારને તેમણે આત્મસાત્ કર્યા હતા, તેમ આ પુસ્તકના વાંચનથી સ્પષ્ટ અનુભવાય તેવું છે. શ્રીમદ્જીના લખવા મુજબ નિગ્રંથના ઉપદેશને અચલાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં તેમને મધ્યસ્થતા પ્રિય હતી. મ. ગાંધીજીના લખવા મુજબ શ્રીમદ્જીને બીજા ધર્મો પ્રત્યે અનાદર ન હતું. આવા મધ્યસ્થ દ્રષ્ટિ પુરૂષ હોવા છતાં શ્રીમદ્છ જૈન તત્વજ્ઞાનમાં કેવા ઓતપ્રેત થઈ ગયા હતા, અને તેમના સાહિત્યનું જૈન દર્શનમાં કેટલું ભારે મૂલ્ય છે, તેનું દર્શન આપણને ષડ્રદર્શનના પ્રખર અભ્યાસી પંડિતવર્ય શ્રી સુખલાલજીના નીચેના લખાણમાંથી મળી રહેતું હેવાથી ટૂંકાણમાં તેને પ્યું છે – - બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Ve શાષાઓ, જેમાં ગૃહસ્થ કે ત્યાગી, જૈન વિદ્વાન અને વિચારક વગરની લેખન પ્રવૃત્તિ થાય છે, અને વિશેષ સભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એકે ભાષામાં વીસમી શતાબ્દિમાં લખાયેલુ એક પણ પુસ્તક મે' એવું નથી જોયું કે જેને • શ્રીમદ્ રાજચંદ્ર'ના લખાણે! સાથે ગંભીરતા, મધ્યસ્થતા, અને મૌલિકતાની દ્રષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દ્રષ્ટિએ વિશેષ કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ શ્રીમના લખાણેનું ભારે મૂલ્ય છે. ૨. એકવાર કાંઈ વાતચીત પ્રસગે મહાત્માજીએ આ કૃતિ. (૧૦ વર્ષની ઉ ંમરે લખાયેલી ‘ પુષ્પમાળા ’) વિષે મને એક જ વાકય કહેલું, જે તેની વિશેષતા માટે પૂરતું છે. “ અરે એ ‘ પુષ્પમાળા ' તે પુનર્જન્મની સાક્ષી છે.” ૩. સ*સાધારણ માટે તેા નહીં, પણ જૈન મુમુક્ષુ માટે તે (શ્રીમદ્જીનું ‘ આત્મ સદ્ધિ શાસ્ત્ર ’) ગીતાની ગરજ સારે તેવું છે. જે આમાં જૈન પિરભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધસિદ્ધાંતા ચર્ચ્યા હાત તા એ ભાગ ગીતાના બીજા અધ્યાયનું સ્થાન લેત. ૪. જે કાંઇ સાધન ઉપલબ્ધ છે, તે ઉપરથી એટલુ ચેાક્કસપણે કહી શકાય એમ છે કે ત્રણે જૈન પરંપરાના તાત્ત્વિક પ્રધાન પ્રધાન ગ્રંથા એમને વેધક દ્રષ્ટિથી પર્યા છે. કેટલાક મૂળ સૂત્ર, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, પ્રશ્નવ્યાકરણ ઈત્યાદિ તા એ શબ્દ, ભાવ અને તાપ માં પી ગયા હતા. અમ લાગે છે કે તર્ક પ્રથાન ગ્રંથા મનુ એમણે વાંચ્યા છે. વૈરાગ્ય પ્રધાન અને કુ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષયક સાહિત્ય તે એમની નસેનસમાં વ્યાપેલું છે. પ. ત્યારે શ્રીમદ્દ જેવી વ્યક્તિ ઉસન્ન કરવા વાતે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહીં પણ ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજમાં તે એ વ્યકિત ચિરકાલ લગી આદરણીય સ્થાન જાળવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમદ્દના લખાણે વાંચ્યા સિવાય તેમને વિષે અભિપ્રાય બાંધવા કે વ્યકત કરવા એ વિચારકની દ્રષ્ટિમાં ઉપહાસ્યાસ્પદ થવા જેવું અને પિતાનું સ્થાન ગુમાવવા જેવું છે. પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજી * “એક સમાલોચનામાંથી” આ પુસ્તકને નવ પ્રકરણમાં વહેંચવામાં આવ્યું છે. દરેક પ્રકરણને અનુરૂપ વિષયને તે તે પ્રકરણમાં સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરાંત બને ત્યાં સુધી પ્રકરણમાં પણ વિષયને અનુરૂપ લખાણને તે તે મથાળાં નીચે લેવાને પ્રયત્ન કર્યો છે. તે તે પ્રકરણોને અનુરૂપ એવાં લાભકારક મુખ્ય વાક્યોની પુનરૂકિત જરૂર કરી છે. પણ તે ખાસ જરૂરી લાગવાથી જ કરી છે. આ પુસ્તક તપાસી ગયા પછી છપાઈને વહેલામાં વહેલી તકે બહાર પડે તેનું પ્રોત્સાહન મને મારા પરમ પૂજ્ય પિતાશ્રી પિપટલાલભાઈ, મુ. શ્રી લાલભાઈ, મુ. શ્રી અમૃતભાઈ મુ. શ્રી ડે. સેનેજી, શ્રી અરવિંદભાઈ તથા મારા મિત્ર શ્રી રતિભાઈ તથા હસમુખભાઈએ આપ્યું હતું. તે સૌને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ પુસ્તકના ટાઈટલનું સર્વકામ મારા સ્નેહી શ્રી રતિલાલ લાલભાઈ શાહે સંભાવેલું છે. એટલે આ પુસ્તકને ગેટ અપ આપવાનું સર્વ Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રેય તેમને છે. પુસ્તકની જ્યારે રૂપરેખા જ તૈયાર થઈ હતી ત્યારે વાતચીત થતાં આ પુસ્તક ખૂબ સુંદર અને ઉપયેગી ખનશે એવા આશીર્વાદ આપનાર ચેગીપુરૂષ સહજાન ંદઘનજી (સ્વ. ભદ્ર મુનિમહારાજ )ને હું કેમ ભૂલી શકું? પેાતાના અંતરના આશીવચનથી આ પુસ્તકને. અલંકૃત કરનાર પ્રભાવક પ્રવચનકાર પ. પૂ. મુનિમહારાજ શ્રી ભ્રૂવનવિજયજી ગણિ, તથા પ. પૂ. શ્રી યશોવિજયજી મહારાજ તથા આત્મા માના પ્રેરણાદાતા પ. પૂ. મુનિ શ્રી મિત્રાનંઢ વિજયજી મહારાજને નમસ્કાર કરીને મારે તે સૌ પ્રત્યેના આદરભાવ પ્રગટ કરૂ છું. ઉપરાંત કેટલાક વખતથી હું. વિદ્વાન મુનિમહારાજોના સમાગમમાં છું, અને તેમના ઉપદેશનુ પાન કરુ છું. · શ્રી જિનેશ્વર મહિમાનું આ પુસ્તક તૈયાર થતું હતું ત્યારે જે પૂ. આચા` મહારાજાએ તથા વિદ્વાન મુનિ મહારાજોએ મને મૌખિક આશીર્વાદ આપ્યા છે તેમના ઉપકાર પણ હું... કેમ ભૂલી શકું? એ સૌ મુનિમહારાજોને પણ વંદન કરીને મારે તેમના પ્રત્યેના આદરભાવ પ્રગટ કરૂ છુ. આ પુસ્તકની પ્રસ્તાવના જૈન સાહિત્યના સનિષ્ઠ લેખક મુ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની અનુભવી કલમે લખાઈ છે, તે ખૂમ આનદનો વિષય છે. તેએ હાલમાં નિવ્રુત્ત હવા છતાં જૈન સાહિત્ય સખ`ધી વિધવિધ પ્રવૃત્તિઓમાં ગુંથાયેલ હાવાથી, સમયના અભાવ છતાં તેમણે આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી છે. અને Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક સંબંધી ઉપયોગી સૂચને કરેલ છે તે માટે તેમને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મુ. શ્રી રતિભાઈ અનેક જૈન પુસ્તકના વિદ્વાન લેખક હોવા ઉપરાંત પત્રકાર પણ છે. મુખ્યત્વે “જૈન” પત્રમાં અવાર નવાર તેમના લેખો પ્રગટ થતા રહે છે. તેઓ અનેક જૈન સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. આ બધું હોવા છતાં સૌથી અગત્યની વાત તેઓ. નમ્ર, સરળ અને મધ્યસ્થ પરિણામી છે. સામાના વિચારોને સ્વસ્થ ચિત્તે વિચારીને પિતાને ગ્ય જણાય તે રીતે. વિષયને નિડરતાથી પણ ક્યાંયે કટુતા ન આવી જાય તે રીતે રજુ કરવાની તેમની આગવી કલા છે. તેઓએ છેલ્લા ઘણા વર્ષે આગમ પ્રભાકર પૂ. મુનિશ્રી પૂણ્યવિજયજી મહારાજ સાહેબ તેમજ પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે જૈન સાહિત્યના સંશોધનમાં તથા અભ્યાસમાં ગાળ્યા છે.. આ પુસ્તકના પ્રકાશનનું સર્વશ્રેય શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટને છે. તેઓએ મારા આ સંકલિત કરેલા પુસ્તકને શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક પ્રસંગે પ્રગટ કરવાનું નક્કી કર્યું તે માટે તે ટ્રસ્ટ અને ટ્રસ્ટી મંડળને. પણ હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ઉપરાંત આ પુસ્તકની અગાઉથી ૧૫૦૦ કેપી પડતર કિંમતે લેવાનું નક્કી કરનાર શ્રી જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ અને તેને ટ્રસ્ટી મંડળને પણ હું ખૂબજ આભારી છું. આ પુસ્તકમાં દરેક લખાણની નીચે જે પત્રાંક અને. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ E " -પાન નંબર આપવામાં આવ્યા છે તે શ્રીમદ્ રાજ્યદ્ર ગ્રંથ’ દ્વિતીયાવૃત્તિ (માવૃત્તિ-ર)—અગાસ પ્રકાશનના લીધા છે. તે માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-અગાસને હું ઋણી છું. આ પુસ્તકના સંકલનમાં બનતી સાવધાની રાખવા છતાં એમાં જે ભૂલ રહી ગઈ હાય તે તરફ લક્ષ દેરવા સુજ્ઞ વાંચકાને મારી નમ્ર વિનતિ છે કે જેથી ખીજી આવૃત્તિમાં ચાગ્ય સુધારા થઈ શકે. છેલ્લે મારી સ` વાચકોને એક જ વિનતી છે કે શ્રી જિનેશ્વર ભગવાને, શ્રીમદ્ રાજચંદ્ર જેવા સમ તત્ત્વવેત્તા અને મધ્યસ્થ દ્રષ્ટિ પુરૂષ કેટલી શ્રદ્ધાની નજરે જુએ છે, અને સજ્ઞ ભગવ ંતાના કેવા ગુણૢા છે, તેમણે શુ પ્રાપ્ત કર્યુ છે, કે જેથી આપણને તેમના વચનમાં • એક પળ પશુ શકા ન થવી જોઈએ ” તે સમજવાને માટે આ પુસ્તકને સળંગ એક વખત અવશ્ય વાંચવું અને પછી તેના ઉપર મનન કરી ચાગ્ય અભિપ્રાય માંધવા. આ પુસ્તક કોઇપણ રીતે ‘ શ્રી જિનેશ્વરાના મહિમા ’ ને વધારવાનું નિમિત્ત મનેા એ જ અભિલાષા. સત્પુરૂષાતુ ચેગમળ જગતનું કલ્યાણ કરે. કારતક સુદ ૧૫ વિ. સં. ૨૦૩૦ કીકાભટ્ટની પાળ, અમદાવાદ. યતીલાલ પેાપટલાલ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રીમદ્દ વિષે પૂજ્ય ગાંધીજીના કેટલાક ઉગારે સંકલન કર્તાની સંક્ષિપ્ત નોંધ •• અપૂર્વ અવસર એવા કત્યારે આવશે ? ત્યારે થઇશુ માહ્યાંતર નિ થ નિગ્રંથ જો ? સર્વ સંમ ધનુ ખ'ધન તીક્ષ્ણ છેઢીને, વિચરશુ કવ મહપુરૂષને પથ જો.” હું એહુ પરમપદ પ્રાપ્તિનું કયુ ધ્યાન મેં, ગજા વગર મૈં હાલ મનેારથ રૂપ જો. તે પણ નિશ્ચય રાજચંદ્ર - મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” જિનેશ્વર ભગવાના અપૂર્વભાવથી ગુણેા ગાતાં અને શ્રીમના જ શબ્દોમાં કહીએ તા‘એ જ પરમપદની પ્રાપ્તિનું ધ્યાન ધરતાં, પૂર્ણાંક ને સમભાવે વેદવાને ભવ્ય પુરૂષાર્થ કરતાં, અને ઉપરની કડીઓમાં સૂચવ્યા મુજખ માહ્ય આભ્યંતર નિગ્ર થ (સાધુ) થવાની અને આ સંસારના સ સંબધાના અંધનને તીક્ષ્ણ પણે છેદીને જિનેશ્વર ભગવાના માગે વિચારવાની ઉત્કટ ભાવના ભાવતાં શ્રીમદ્ભુએ પોતાનું અંતરંગ જીવન કેવું બનાવ્યું હતું તેની વાચકાને કાંઇક ઝાંખી થઈ શકે તે હેતુથી શ્રીમદ્જીના ગાઢ પરિચયમાં આવી તેમના જીવનની મૂલવણી કરનાર, સત્યના મહાન ઉપાસક રાષ્ટ્રપિતા મ. ગાંધીજીના વિચારોનું ટુંકું સંકલન અત્રે આપવામાં આવ્યું છે, જે તેમની આત્મકથામાંથી, શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ પ્રસંગે આપેલ પ્રવચનમાંથી તથા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની ' પ્રસ્તાવનામાંથી ઉધ્ધત કરેલા છે. > Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પૂજ્ય ગાંધીજીના કેટલાક ઉદ્દગારા ૧ તેમના પક્ષપાત જૈનદર્શન તરફ હતા એમ તે મને કહેતા. તેમની (શ્રીમ) માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. ૨ ખાતાં, બેસતાં, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તા હાય જ. કેાઈ વખત આ જગતના કાઇપણ વૈભવને વિષે તેમને મેહ થયા હોય એમ મેં નથી જોયું. ૩. દેખાવ શાંતમૂર્તિના હતા. તેમના કંઠમાં એટલુ બધું માધુર્યં હતુ કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરા હસમુખા અને પ્રફુલ્લિત હતા, તેના ઉપર અંતર આનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણુ હતી કે તેમને પેાતાનાં વિચારા બતાવતાં કાઈ દિવસ શબ્દ ગાતવેા પડયો છે એમ મને યાદ નથી. કાગળ લખવા એસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે, છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ કે વાકયરચના તૂટેલી છે, અથવા શબ્દની પસ ક્રુગીમાં “ખાડ છે. આ વન સયમીને વિષે સંભવે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ 'ની પ્રસ્તાવનામાંથી ૪. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહેાતી, છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એ તેા હું પહેલી “મુલાકાતે જ જોઇ શક્યો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જોવા દાકતર મહેતાએ મને સૂચવ્યું. “મેં મારા ભાષાજ્ઞાનના ભંડાળ ખાલી કર્યાં, ને કવિએ મે કહેલા શબ્દો જે નિયમમાં કહ્યા હતા તે જ નિયમમાં કહી Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સંભળાવ્યા! આ શકિતની મને અદેખાઈ થઈ, પણ હું તે પર મુગ્ધ ન થયે. જેના ઉપર હું મુગ્ધ થયે તે વસ્તુને પરિચય મને પાછળથી થયે, એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનની ખાતર જ તે પોતાનું જીવન વ્યતીત કરતા એમ પાછળથી મેં જોયું. ૫. જે મનુષ્ય લાખોના સેદાની વાત કરી લઈને • તુરતજ આત્મજ્ઞાનની વાતે લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ, પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમને આવી જાતને અનુભવ મને એક વેળા નહિ, પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા. ૬. ઘણાં ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે. પણ જે છાપ મારા પર રાયચંદભાઈએ પાડી તે બીજા નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સેસરા ઉતરી જતાં. ગાંધીજીની આત્મકથા ખંડ ૧ ભાગ ૨. પ્ર ૧. ૭. આપણે સંસારી જ છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા આપણને અનેક નિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદુને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મેક્ષથી દૂર ભાગતા હેઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા. ૮. બાહ્ય આડંબરથી મનુષ્ય વીતરાગ નથી થઈ -શો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયતને મળી શકે છે, એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવા પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું એ કેવું કઠિન છે! એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી. ખીર જવાની મ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૯આતરવૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય, એવી વૈરાગ્ય લગની કવિની હતી. - ૧૦. તેમના લખાણમાં સત નીતરી રહ્યું છે, એવો મને હંમેશા ભાસ આવ્યું છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારું એક પણ અક્ષર નથી લખે. લખનારને હેતુ વાંચનારને પિતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાને હતો. જેને આત્મકલેશ ટાળવે છે, જે પોતાનું કર્તવ્ય જાણવા, ઉત્સુક છે, તેને શ્રીમદ્દના લખાણમાંથી બહ મળી રહેશે. એ મને વિશ્વાસ છે. પછી તે ભલે હિંદુ હે યા અન્યધમી. ૧૧. હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. ૧૨. ..હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એ મનને વિશ્વાસ આવ્યું. આ સ્થિતિને સારું રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ી ” પ્રસ્તાવનામાંથી ૧૩. એક પત્નીવ્રતને તે વિવાહ થતાં જ મારા હૃદયમાં સ્થાન હતું. પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું. પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રાચર્યનું પાલન કરવું એ. મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્ય એ અત્યારે મને ચેખું યાદ નથી આવતું; એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું. આત્મકથા ખંડ ૧ ભાગ ૩ પ્ર. ૭ ૧૪. જેમનું પુણ્ય સ્મરણ કરવા આપણે આવ્યા. છીએ તે દયાધર્મની મૂર્તિ હતા. તેમણે દયા ધમને જાણે હતે, ને પિતાના જીવનમાં કેળવ્યું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૫. ઘણીવાર કહીને લખી ગયા કે મે ઘણાના છું જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું... હાય તેા તે શ્રી વિના જીવનમાંથી છે. ૧૬. ....તેમને આખું જગત પેાતાના સગા જેવુ હતુ. આપણા ભાઈ કે બહેનને મરતા જોઈ ને જે કલેશ આપણને થાય છે, તેટલે કલેશ તેમને જગતના દુ:ખને, મરણને જોઈ ને થતા. સ. ૧૯૭૮ અમદાવાદમાં રાજચંદ્ર જયંતી' પ્રસંગે આપેલ વ્યાખ્યાનમાંથી. ૧૭. શ્રાવક હતાં શ્રાવક અને વૈષ્ણવના વાડાની પાર જઈ પ્રાણી માત્ર સાથે અભેદ્ય સાધનારા, મેાક્ષને કિનારે પાંચેલા, વણિક હતાં, ધનપ્રાપ્તિની શકિત હતાં, ધનપ્રાપ્તિ માટેનાં સાહસ છે।ડી ઈશ્વર પ્રાપ્તિનાં સાહસ સાધનારા, આધુનિક જમાનાના એક ઉત્તમે ત્તમ દિવ્ય દર્શન કરનારા રાયચંદભાઈનું આજના જેવા સમયે કીતન કરવાના અમૂલ્ય લાભ મળે એ કેવુ' ભાગ્ય ! ૧૮. ....રાજચંદ્રના જીવનમાંથી તેમની અનંત તપશ્ચર્યા શીખીએ અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તે ચૈતન્યની જ આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક મની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહુ જેવા સમર્થ અનીએ તા જીવનનું સાક છે. માંડવીમાં સ. ૧૯૮૨ કારતક સુદ ૧૫ ને દિવસે આપેલ વ્યાખ્યાનમાંથી ૧૯. એમના જીવનમાંથી ચાર ચીજો શીખીએ : ૧. શાશ્વત વસ્તુમાં તન્મયતા, ૨. જીવનની સરળતા, આખા સ’સાર સાથે એક વૃત્તિથી વ્યવહાર, ૩. સત્ય, અને ૪. અહિંસામય જીવન. સં. ૧૯૯૨ કાર્તિકી પૂર્ણિમાના દિવસે વર્ધામાં પ્રાથના પછી આપેલ પ્રવચનમાંથી. Jain Educationa International -: For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રીમદના આંતર વૈભવની ઝાંખી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં તત્ત્વનિષ્ઠા અને ધર્મનિષ્ઠાની સહામણું અને વિરલ ફૂલગૂંથણનાં અલાદકારી દર્શન થાય છે, તત્વનિષ્ઠા એટલે આંતરિક રીતે પિતાની જાતને યાને આત્મતત્વને અને બાહ્ય રીતે વિશ્વતત્વને જાણવાની સત્યનિષ્ઠા, સત્યના ઝીણામાં ઝીણા અંશને અને મોટામાં મોટા સ્વરૂપને પામવાની ઉત્કટ ઝંખના, અને ધર્મનિષ્ઠા એટલે સત્યનું જે કંઈ દર્શન થયું હોય એને જીવન સાથે એકરૂપ બનાવી લેવાનો અવિરત અને અદમ્ય પુરુષાર્થ. આ બન્નેની સમાન ભાવે ઉપાસના કરવાને લીધે શ્રીમદ્ભી જીવનસાધના સફટિક સમી વિમળ અને હિમાલય સમી ઉન્નત–ઉચ્ચાશયી બની હતી. અને તેથી તેઓ એક આદર્શ ધર્મપુરુષ કે સંતપુરુષ તરીકેના બહુમાનના અધિકારી બની ગયા હતા. અર્થાત્ જેમ જ્ઞાનની ઉપાસના માટે તેમ ક્રિયા કે ચારિત્રમય ધમની આરાધના માટે તેઓ સદા પ્રયત્નશીલ અને જાગ્રત રહેતા હતા. અને શ્રદ્ધાનું તત્વ-દેવ, ગુરુ અને ધર્મ ઉપરની દઢ આસ્થાનું સવ-તે એમના એક એક આમપ્રદેશમાં ભર્યું હતું. એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રની નિર્મળ આરાધનાના શાસ્ત્ર ચીંધ્યા માર્ગના પુણ્ય યાત્રિક તરીકે તેઓ મોક્ષમાર્ગના સાચા અને અધિકારી સાધક હતા, એમ કહેવું જોઈએ. એક જીવનસાધક સંત તરીકે શ્રીમનાં વૃત્તિ અને વલણ અંતર્મુખ હેય અને એમની પ્રવૃત્તિ અને રુચિનું યુવબિંદુ આત્મલક્ષી કે આત્મભાવનાં દર્શનનું હોય એ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક છે; જીવનની સાધના કરવા ઈચ્છતા દરેક સાધકને રાહ આ જ હોઈ શકે. પણ શ્રીમની વિરલ કે અસાધારણું કહી શકાય એવી વિશેષતા એ હતી કે એમની સાધનાને માર્ગ, એમનાં વૃત્તિ અને વલણ તેમજ એમની પ્રવૃત્તિ અને રુચિ, યથાર્થ જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હતાં. શ્રીમની જ્ઞાન સાધનાની ભૂમિકા કેટલી ઉચ્ચ હતી અને એમાં એમણે કેટલી સિદ્ધિ મેળવી હતી, એને વિચાર કરતાં સાચેજ, હેરત પામી જવાય છે. એમની શાસ્ત્રોની ભાવનાને આત્મસાત કરવાની શક્તિ, ગમે ત્યાંથી સત્યને શોધી કાઢવાની સૂઝ અને પિતાની લાગણીઓને, એક સિદ્ધહસ્ત સાહિત્યકાર અને કવિની અદાથી, સુગમ, સચોટ અને સત્યલક્ષી ભાષા અને શૈલીમાં, ગદ્ય અને પદ્ય બંને રૂપમાં, રજૂ કરવાની પ્રતિભા જાણે એમની જન્મજન્માંતરની જ્ઞાનસાધના અને સત્યશોધક દૃષ્ટિની સાક્ષીરૂપ બની જાય છે. શ્રીમની જ્ઞાતા અને સર્જક તરીકેની આવી ઉન્નત ભૂમિકા જોયા પછી એમને પંડિત, વિદ્વાન કે સાક્ષર કહેવાથી એમનું સાચું મૂલ્ય આંક્યાને સંતોષ નથી થત; એમને તે જ્ઞાની કે આત્મજ્ઞાની જ કહેવા જોઈએ, કે જેમની જ્ઞાને પાસનાનું પ્રેરક બળ ને તે વાદ વિવાદમાં વિજય મેળવવાની લાલસા છે, ન તો પિતાના પાંડિત્યનું પ્રદર્શન કરવાની વૃત્તિ છે કે ન તે પિતાની વિદ્વત્તાથી બીજાને આંજી નાખવાની ઈચ્છા છે, જ્ઞાનેપાસનાનું એમનું એક માત્ર ધ્યેય પરમ સત્યરૂપ આત્મતત્વને જાણવાનું અને અજવાળવાનું જ હતું. તેઓની એ સાધનાથી વ્યાપક જનસમૂહને જે લાભ થયો એ તે Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કેળવ આનુષ ંગિક જ હતા. એમના ગદ્ય-પદ્યમય વિપુલ સાહિત્યમાંથી નહીં જેવું કહી શકાય એટલું જ સાહિત્ય એમની હયાતી દરમ્યાન પ્રગટ થવા પામ્યુ હતુ. અને એ. માટે એમણે કશી ચિંતા કે પ્રવૃત્તિ કરી ન હતી, તે આવી અંતર્મુખ સૃષ્ટિને જ કારણે. સાધકની સાધનામાં પરિસ્થતિની અનુકૂળતા-પ્રતિકૂળતા મહત્ત્વના ભાગ ભજવે છે, એ સાચુ છે, અને તેથી આત્મશુદ્ધિના ચાહકને માટે ઘરસંસારને ત્યાગ કરીને ત્યાગ માર્ગોના તેમજ એ માર્ગ દર્શાવેલ વેશ, ઉપકરણ વગેરેના સ્વીકાર કરવા એ ઉપચેાગી થઇ પડે છે એ પણ સાચુ છે. પણ ત્યાગ મા તરફના અનુરાગના અતિરેકના કારણે એ મા ના સ્વીકારના પુરાવા રૂપ આ વેશ, ઉપકરણ જેવાં માહ્ય સાધનાની ઉપયેાગિતાની મર્યાદા ધ્યાન અહાર જાય એ ખરાખર નથી; કારણ કે ખાદ્ય વેશ કે બીજા ઉપકરણા–સાધના સાધનાના માર્ગોમાં ઉપયેગી કે ઉપકારક હાવા છતાં ઉદ્દયભાવે સંસારમાં વર્તાતા જ્ઞાનીને એ અનિવાય તે નથી જ. આવી સાધના માટે જે અનિવાય લેખાય તે છે ચિત્તને કેળવવાની, વાસનાને સયમમાં રાખવાની, કામનાઓને કાબૂમાં લેવાની, કષાયાને નાથવાની અને ખાદ્ઘ દૃષ્ટિને અંતર્મુખ બનાવવાની વૃત્તિ, પ્રવૃત્તિ અને અખંડ જાગૃતિ. આવી આંતરિક દૃષ્ટિની ઉપેક્ષા કરીને કેવળ ખાહ્ય વેશથી સાધક કશી સફળતા પ્રાપ્ત નથી કરી શકતા એટલું જ નહી, ઊલટુ એથી એ દ’ભના અને વાણી અને વર્તન વચ્ચેના વિસ ંવાદના ભાગ બની. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫ જાય છે. આથી ઉલટું, જે ઉદયાધીન સાધકની દૃષ્ટિ પેાતાના આંતરિક દાષાને દૂર કરવાની પાયાની વાત ઉપર કેન્દ્રિત થઈ હાય છે એને માટે વેશ પરિવતન કે ત્યાગ માના સ્વીકારના માહ્ય દેખાવ અનિવાય નથી રહેતા. “મન ચંગા તે જ્યરોટને ના ” એ લેાકેાક્તિના આ જ ભાવ છે. આ સત્યનું દર્શન કરાવી શકે એવા જે થાડાક સાધકો થઈ ગયા, એમાં શ્રીમન્નુ સ્થાન આગલી હૅરેાળમાં છે. દેખીતી રીતે ગૃહસ્થધમ માં રહેવા છતાં અને ગૃહસ્થ તરીકેની ફરજોનુ યથાશકય પાલન પણ કરવા છતાં, આત્મભાવ અને એની પ્રાપ્તિને જ પેાતાનું જીવનધ્યેય અનાવનાર સાધક કેવી અપૂર્વ સફળતા કે સિદ્ધિ મેળવી શકે છે, એનુ' જ્વલંત ઉદાહરણ શ્રીમમાં જોવા મળે છે. શ્રીમની આ વિરલ વિશિષ્ટતા છે. શાસ્ત્રોમાં પણ મરુદેવી માતા, ચક્રવતી ભરત, આષાઢાભૂતિ, કુમાંપુત્ર, ઇલાચીકુમાર, કે ચિલાતીપુત્ર જેવા દાખલાએ નોંધાયેલા છે, વેશની નહીં પણ દોષનિવૃત્તિની વૃત્તિની અનિવાર્યતા સમજાવે છે. આ દ્રષ્ટિએ પણ શ્રીમ' જીવન, કાર્ય અને સાહિત્ય મનન કરવા જેવું છે. આ પુસ્તક આ પુસ્તક, એના નામ પ્રમાણે, શ્રીમનાં હૃદયસ્પર્શી વચનેામાં, ભગવાન તીર્થંકરનાં મહિમાનાં પ્રતીતિકર, ઉલ્લાસ પ્રેરક અને શ્રદ્ધાપેાષક દન કરાવે છે. શ્રી જિનેશ્વર ભગવાને પેાતાની વિશિષ્ટ સાધનાના મળે મેળવેલ આત્મસાક્ષાત્કારના ફળની પ્રભાવનારૂપે ગપ્પા સોમવા–આત્મા Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ એ જ પરમઆત્મા બને છે–એ સંદેશ જગતને ભેટ આપે હતું, અને એ સદેશના વ્યવસ્થિત પ્રસારણ તથા આચરણ માટે ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરી હતી, અને ધર્મદેશના આપી હતી. અનેક જાતની મલિનતાને કારણે પામર બનેલે અલ્પ આત્મા જ એ બધા મળીને દૂર કરીને પરમ-આત્મા બની શકે છે, એ પરમાત્મા જ સાચો પરમેશ્વર છે, અને એ સિવાય બીજા, જુદા, આપણું કે વિશ્વનું સર્જન કરનારા તથા એને ન્યાય તળનારા ઈશ્વર કે પરમેશ્વરનું અસ્તિત્વ નથી, આ અભિનવ અને મૌલિક વિચાર માનવજાતને માટે પ્રેરણાના તરૂપ અને આશાના મિનારારૂપ બની ગયું અને એમાંથી એને આત્મશુદ્ધિ કે આત્મસાક્ષાત્કાર માટે પુરુષાર્થ કરવાનું બળ મળ્યું આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવેલા અને શ્રી જિનેશ્વરનો મહિમા સમજાવતા શ્રીમદ્ રાજચંદ્રના ઉદ્ગારમાં જિજ્ઞાસુઓને તીર્થકર ભગવાનની સર્વદેશીય વિશેષતાઓ વર્ણવાયેલી જોવા-જાણવા મળશે. જિનેશ્વરની સાધના, એમની અપૂર્વસિદ્ધિ, એમની વાણી, એમની ધમ દેશના, એમનો પ્રભાવ, એમણે પ્રરૂપે દર્શન તથા ધર્મ, એમની પ્રતિમા અને પ્રતિમાની પૂજા–ભક્તિ, એમના ઉપરની દ્રઢ શ્રદ્ધા-આસ્થા, એમનાં આગમશાસ્ત્રો, એમણે અપનાવેલ નયવાદ અને અનેકાંતવાદની પદ્ધતિ, એમનું સ્વરૂપ વગેરે તીર્થંકરદેવ સંબંધી બધી બાબતોનું, કેઈનું સંક્ષેપમાં તે કેઈનું વિસ્તારથી કરવામાં આવેલું વર્ણન આ પુસ્તકમાં સંગ્રહીત કરવામાં આવેલું છે. શ્રીમદે સરળ. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ અને રોચક ભાષા અને શિલીમાં કરેલું આ વર્ણન પણ એમનો શાસ્ત્રાભ્યાસ કે જીવનસ્પશી હતા અને એમનું જ્ઞાન માત્ર ઉપરછલું યા વાણીવિલાસ કે બુદ્ધિવિલાસ રૂપ નહીં પણ કેવું સર્વસ્પશી અને મર્મસ્પર્શી હતું એનો ખ્યાલ આપે છે. એમના એક એક વચનમાં જાણે અનુભવ જ્ઞાન-જીવન સાથે એકરસ બની ગયેલ બેધનો-મધુર રણકે સાંભળવા મળે છે, જે સહૃદય અને તત્ત્વજિજ્ઞાસુ વાચકના અંતરને સહજપણે સ્પર્શી જાય છે. એમ કહેવું જોઈએ કે ભગવાન તીર્થકરને મહિમા વર્ણવતાં શ્રીમદુનાં આ સરળ, સુગમ અને મધુર વચને ખુદ શ્રીમનું જીવન, કાર્ય અને સાહિત્ય કેવું મહિમાવંતું છે એની સુભગ છાપ આપણું અંતર ઉપર પાડે છે. આ પણ શ્રીમદુની એક સિદ્ધિ જ સમજવી જોઈએ. હવે આ પુસ્તકમાંના એમના થોડાક ઉગારો જોઈએ. જુઓ શ્રામની જિનેશ્વર ઉપરની દઢ શ્રદ્ધા અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જે આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી રાષભાદિએ કર્યો છે તે નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.” (પૃ. ૯) “એક માત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરેધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે.” (પૃ. ૧૦) સંશયબીજ ઉગે નહિ અંદર, જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનેરથ, ધાર થશે અપવર્ગ ઉતારુ.” (પૃ. ૮૧) Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ - “ બહુ છકી જાઓ તો પર્ણ મહાવીરની આજ્ઞા. તેડશે નહીં ગમે તેવી શંકા થાય તે પણ મારી વતી વિરને નિઃશંક ગણજે.(પૃ. ૮૫) - “વીર સ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચત્તાપ કરજે. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના મેળામાં અર્પણ કરે, એજ મેક્ષમાર્ગ છે.” (પૃ. ૮૫-૮૬) ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેને દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતે નથી; અથવા દુઃખી હોય તે દુઃખ વેદત નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે.” (પૃ. ૧૧૦) જે મધ્ય વયના ક્ષત્રિય પુત્રે જગત અનાદિ છે એમ બેધડક કહી કર્તાને ઉડાડો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુમ ભેદ વિના કર્યું હશે? (પૃ. ૧૨૦) “ એ સઘળાં જ્ઞાનીઓ કરતાં પરમમાન્ય રાખવા રોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ છે કે, સંસાર એકાંત અને અનંત શેકરૂપ તેમજ દુઃખપ્રદ છે.” (પૃ. ૧૩૦) જૈન મત પ્રવર્તકેએ મને કંઈ ભૂરથી દક્ષિણા આપી નથી તેમ એ મારા કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમ જ અન્ય મત પ્રવર્તકે પ્રતિ મારે કંઈ વિરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પોંચી ત્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે પ્રિય ભજો ! જિન જેવું એકેય પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. વીતરાગ જે એકે દેવ નથી” (પૃ. ૧૭૫) ' આ શબ્દમાં શ્રીમદુની નમ્રતા અને દ્રઢતા અને સમાનરૂપે ઝળકે છે. “નિથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે.” (પૃ. ૧૭૬) બંધ–મેક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે ચિથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને ગ્ય જે કેઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થકર દેવ છે.” (પૃ. ૧૭૭) મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષ રહિત થવાની પરમાકાંક્ષા છે. અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે, અને એ માટે મહાવીરના વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.” (પૃ.૧૭૭) આ વચનમાં મતને અનાગ્રહ, મેક્ષની ઝંખના અને મહાવીર પર દ્રઢ શ્રદ્ધા-એમ ત્રણ ભાવનાઓનો ત્રિવેણી સંગમ શ્રીમદુના જીવનમાં સધાયે હતા, એમ જાણી શકાય છે. પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખને હેતુ છે.” (પૃ. ૧૧૦) જેમ હરિએ ઈચછેલે કમ દોરે તેમ દેરાઈએ છીએ.” “સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ હોય છે, અને જેને કાંઈ પણું ભક્તિના અંશે પ્રાપ્ત થયા. છે એવા પુરૂષે તે જરૂર એમ જ નિશ્ચય કરો કે “હરિની. ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે.” (પૃ. ૧૧૧) આ વચનમાં શબ્દના (“હરિ, “જિન” જેવા) બાહ્ય શાબ્દિક કેચલાને ભેદીને અંદરનું સારભૂત તત્વ શોધવાસ્વીકારવાની શ્રીમની ઉદાર ગુણગ્રાહક દ્રષ્ટિ અને શ્રદ્ધાને. સંગમ થયેલું જોવા મળે છે. શ્રીમદુની શ્રદ્ધાની દઢતા દર્શાવનારા આટલાં બધાં વચને, ઉપર એટલા માટે રજૂ કર્યા છે કે જેથી એમની શ્રદ્ધામય મનભૂમિકાને સ્પષ્ટ રૂપે ખ્યાલ આવે અને એમની જીવનસ્પશી ધર્મમયતા માટે કેઈને લેશ પણ શંકા હોય તે તે દૂર થવા પામે. ભકિતની ઉપયોગિતા સમજાવતાં શ્રીમદુ કહે છે કે“શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહે તરુ કલ્પ અહ, ભજીને ભગવંત ભવંત લહે.. (પૃ. ૧૦૨) “જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે પછી માગવાની ઇચ્છા પણ નથી.” (પૃ. ૧૦૯) પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મેક્ષને એ ધુરંધર માર્ગ મને લાગે છે. ગમે તે મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે.” (પૃ. ૧૧૨) “ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય. છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે પુરુષના Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ચરણ સમીપે રહીને થાય તેા ક્ષણવારમાં મેક્ષ કરી દે તેવા પદાર્થ છે.” (પૃ. ૧૧૫) જિનપૂજા અંગે શ્રીમદ્રે કહ્યું છે કે— ૮ સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિના હેતુ જાણ્યા છે. ક્ષીણુ મેહ ગુણ સ્થાન પય ત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રખળ અવલખન છે. વળી એકલું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને વ્યામાહ ઉપાવે છે, ઘણા જીવાને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્ત પ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાલખનથી ભક્તિ પ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદૃષ્ટિ ગૌણ થાય છે, જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ત પ્રલાપતા થતાં નથી. આત્મદશા મળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે.” (પૃ. ૧૧૩–૧૧૪) આ કથનમાં શ્રીમદ્દે જિન પ્રતિમાની ઉપાસનાનુ મહત્વ તા વર્ણવ્યું જ છે; સાથે સાથે એમાં એમની નિશ્ચય અને વ્યવહારની સમતુલા જાળવવાની વિવેકશીલ પ્રજ્ઞાનાં પણ દર્શન થાય છે. ૧ળી, એમાં સ્વરૂપ ચિંતવનને પ્રબળ આલંબનરૂપ ગણાવ્યું છે તે જિનપ્રતિમાના પુષ્પાલ અનરૂપે જે મહિમા વર્ણવવામાં આવ્યે છે, એની પુષ્ટિ કરે છે. “ આટલું જ ખરુ અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં મેધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઇન્હશેા.” (પૃ. ૮૭) આ કથન જિનપ્રતિમાનું સમર્થન તેા કરે જ છે; સાથે સાથે જિનપ્રતિમા બહુ ઉપયાગી અને ઉપકારક હેાવાથી. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર -જે કઈ જૈનશાસ્ત્રોમાં એનું વિધાન કરવામાં આવ્યું હોય એને અનાગ્રહવૃત્તિથી સ્વીકાર કરવાનું પણ એમાં કહેવામાં આવ્યું છે. એમ લાગે છે કે એમનું આ વચન જિનપ્રતિમાને નહીં માનનાર સ્થાનકમાગી ફિરકાને અનુલક્ષીને કહેવાયું હશે. પુષ્પપૂજા અંગે તેઓએ કહ્યું છે કે – “પ્રભુપૂજામાં પુપ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલેતરીને નિયમ નથી તે પિતાના હેતુએ તેને વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે.” (પૃ. ૧૧૫) શ્રીમદ્દનું આ વાક્ય ફૂલપૂજામાં, અહિંસાની દષ્ટિએ, કેટલે વિવેક રાખવાની જરૂર છે, એ બાબત તરફ સાચી રીતે આંગળી ચીધે છે, અને શાસ્ત્રમાં ફૂલપૂજામાં જે જયણ રાખવાનું કહેવામાં આવ્યું છે એનું સ્મરણ કરાવે છે. ભગવાનની આંગીમાં હજારે ફૂલને ઉપયોગ કરવા જતાં આ શાસ્ત્રજ્ઞા અને આ જયણા કેવી રીતે સચવાતી હશે તે વિચારવા જેવું છે. ભગવાનની ભક્તિને લાભ અધિક વસ્તુઓના અર્પણથી નહીં પણ અંતરની સાચી ભાવનાથી ડીક પણ વસ્તુઓ જયણા સાચવીને ભેટ ધરવાથી, ચિત્તની પ્રસન્નતા અને આત્મશુદ્ધિરૂપે મળે છે, એ મૂળ વાત ધ્યાનમાં રહે તે પુષ્પપૂજામાં કે બીજી બધી ધર્મપ્રવૃત્તિમાં આપમેળે જ વિવેકદષ્ટિ જાગી ઊઠે. આ પુસ્તકમાંની બીજી થોડીક જાણવા જેવી બાબતે જોઈએઃ જિનેશ્વરનું સ્વરૂપ આ પુસ્તકને પહેલે જ દહે “આત્મા એ જ પરમાત્મા એ વાતની ખાતરી કરાવે છે. પુસ્તકના બીજા ત્રીજા પાને જિનેશ્વરના સ્વરૂપનું વર્ણન કરતા મેક્ષમાળાને આઠમે પાઠ મૂકવામાં આવ્યો છે, તેમાંના વિશેષણે “નમુથુણં” સૂત્રમાંના વિશેષણોની યાદ આપે Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ એવાં છે. “નમુત્થણે” સૂત્રમાંનાં વિશેષણે કંઈક તીર્થકર ભગવાનને વ્યાપક મહિમા વર્ણવે છે, જ્યારે આ પાઠમાંનાં. વિશેષણે એમની કંઈક આંતર સંપત્તિનું વર્ણન કરતાં હોય એમ લાગે છે. ૯૧-૯૨ મા પૃષ્ઠ ઉપરનું શ્રી શાંતિનાથ ભગવાનનું કાવ્ય પણ જિનેશ્વરના સ્વરૂપને ખ્યાલ આપે છે. તીર્થકરને અતિશય–“સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પિતાને વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એ શ્રી તીર્થકરને અતિશય છે.” (પૃ. ૨૦) શ્રીમદ્દનું આ વચન મહર્ષિ પતંજલિએ રચેલ યોગસૂત્રના “અહિંસારિષ્ટાચાં તત્વત્નિ વૈજ્ઞાન: “એ આર્ષવાણીનું પુનરુચ્ચારણ કરે છે. સત્સંગ-“આત્મા ગવેષ હોય તેણે, યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષ; તેમજ ઉપાસ.” (પૃ. ૩૧) “સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રય પણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેને આધાર કહ્યો છે કે જે સત્સંગના ગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું, જવને ઉત્પન્ન થાય છે.” (પૃ. ૪૧) પૃ. ૮૪માં શ્રીમદ્ ભગવાનને અનુલક્ષીને જ્યારે ભક્તના મુખે એમ કહેવરાવ્યું કે “તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં ? ત્યારે જાણે તેઓ વાતવાતમાં ધાર્મિક બાબતોમાં પણ કેટ-કચેરીને આશ્રય લેવાની આપણી કમજેરી તરફ આપણું ધ્યાન દોરવા માંગતા હોય એમ જ લાગે છે. ૧૧મા પાનામાં ભગવાનના મોટાભાઈનું નામ “નંદિવર્ધનને બદલે શ્રીમદે “નંદિવર્તમાન” આપ્યું છેતે જિજ્ઞાસા જગાડે અને સંશોધન કરવા પ્રેરે એવું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત, જિનવાણીને મહિમા, વ્યવહારુપણું, -ગુરુમહિમા, સત્યનિષ્ઠા, આત્મવિશ્વાસ, શ્વેતાંબર–દિગંબરના -ભેદે, મહાવીરને મહિમા વગેરે અનેક જાણવા જેવી બાબતે - અંગે શ્રીમના વિચારે આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. પુસ્તકના સંકલન કરનાર આ પુસ્તકનું સંકલન ભાઈ શ્રી જયંતીભાઈ એ કર્યું છે. આ સંકલનમાં મને એમની ભક્તિ, દ્રષ્ટિ અને રુચિ એ ત્રણેની શુચિતાનાં દર્શન થયાં છે. ઉછરતી યુવાન ઉંમરે પણ શ્રી જયંતીભાઈમાં જે તરવજિજ્ઞાસા અને ધર્મમાર્ગનું અનુસરણ કરવાની રુચિ જોવા મળે છે, તે અતિવિરલ અને યુવાને તેમ જ મોટાએ બંનેને માટે પણ સમાન રીતે દાખલારૂપ બની રહે એવી છે. પિતાની ધર્મજિજ્ઞાસા, તત્ત્વજિજ્ઞાસા, કે સત્યજિજ્ઞાસાને સંતોષવા, અને એમ કરીને પિતાના ચિત્તનું યથાશક્ય ઊગ્યીકરણ કરવા તેઓએ સંતસમાગમ અને સદુવાચનને જે રસ કેળવ્યો છે તે, તેઓ ચિત્તશુદ્ધિના કે ધર્માચરણના સાચા માગે છે એમ કહેવા પ્રેરે એવે છે. તેમાંય તેઓ સામાને પિતાની વાત સમજાવવાની જે ધીરજ, શાંતિ અને નિર્ભયતા દાખવે છે અને ગમે ત્યાંથી સત્યને શોધવા--સ્વીકારવાની ખેલદિલી, ઉદારતા અને અનાગ્રહવૃત્તિને પરિચય આપે છે, અને તે પણ વાત-વાતમાં મન ઉશકેરાઈ જાય એવી તરુણ ઉંમરે, એ બિના એમના પ્રત્યે આદરભાવ જન્માવે એવી છે. મારી સમજ મુજબ, ઉંમરની મેટાઈ એ સાચી નહીં પણ, ઔપચારિક અને ઉપર છલી મોટાઈ છે; સાચી મેટાઈ તે ગુણિયલપણુમાં જ વસે છે. આ દ્રષ્ટિએ વિચારતાં ભાઈ શ્રી જયંતીભાઈ પ્રત્યે અંતરમાં સહજપણે આદર Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૫ બહુમાનની લાગણી જન્મે છે. આ પુસ્તક માટે કંઈક લખી -આપવા નિમિત્તે મને શ્રી જયંતીભાઈને પરિચય કરવાને -જે અવસર મળ્યો તેથી મને ઘણો આનંદ થયે છે. આ લખાણ અંગે એક જીવનસાધક સંતપુરુષના લખાણનો પરિચય કઈ જીવનસાધનાના ધ્યેયને વરેલ વ્યક્તિ આપે એ જ ઉચિત છે એમ હું માનું છું. છતાં મેં આ લખવાનું સ્વીકાર્યું એમાં મેં અધિકાર વગરનું કામ કર્યું છે, એમ આ લખતી વખતે પણ મને લાગ્યા કરે છે. પણ શ્રી જયંતીભાઈના પિતાશ્રી શ્રી પિપટલાલ સાંકલચંદ શાહ મારા ચિ૨ પરિચિત છે, અને એમની સાથે મારે સ્નેહ સંબંધ છે, એટલે એમના લાગણું ભર્યા આગ્રહને બે-ત્રણ વાર ઈનકાર કરવા - છતાં મારા વિચારમાં વધારે વખત મક્કમ રહી ન શકશે અને મારે આ નિવેદન લખવાની જવાબદારી સ્વીકારવી પડી. આ જવાબદારી સ્વીકારી ત્યારે તે મને હતું કે બે એક અઠવાડિયામાં એ પૂરી કરી શકીશ; પણ કંઈક નાદુરસ્ત તબિયત અને કંઈકે અનેક ચાલુ અને તાત્કાલિક કરવાં પડે એવાં કામના અવરોધોને લીધે આ કામને ન્યાય આપતાં ત્રણ મહિના કરતાં પણ વધુ વખત વીતી ગયા ! એક રીતે મારા પક્ષે થયેલે આ વિલંબ શ્રી જયંતીભાઈ માટે અકળામણ કે કસોટીરૂપ બની જાય એ હતો. આમ છતાં તેઓ આ બાબતમાં જે સ્વસ્થતા દાખવી શક્યા તે માટે તેમને શાબાશી ઘટે છે. શ્રીમના ચિંતનપૂર્ણ આંતર વૈભવનું શેડુંક પણું દર્શન કરાવવામાં આ પુસ્તક ઉપયોગી થઈ પડે એવું કહેવાથી એનું હું અંતરથી સ્વાગત કરું છું, ૬. અમૂલ સેસાયટી અમદાવાદ ૭ રતિલાલ દીપચંદ દેસાઈ તા-૧૨-૧-૧૯૭૪ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ અનુક્રમણિકા પ્રકરણ વિષય પ. પૂ. મુનિવર્યોના આશીર્વચન અર્પણ-શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ફેટે –શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને શ્રી વીતરાગ સ્તુતિ – શ્રી જિનેશ્વર ભગવાન પ્રત્યે શ્રીમદ્ રાજચંદ્ર ૬-૭ પ્રકાશકનું નિવેદન ૮-૧૦ સંકલન કર્તાનું નિવેદન ૧૧-૧૬ શ્રીમદ્દ વિષે પૂજ્ય ગાંધીજીના કેટલાક ઉગારે ૧૭–૨૧ પ્રસ્તાવના :-શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ૨૨-૩૫ પ્રકરણ વિષય પૃષ્ઠ ૧. જિનદેવ અને તેમનું માહાભ્ય ૧-૨૧ ૨. જિનાગમ સ્તુતિ ૨૨-૮૦ ૩. જિનેશ્વરના વચનમાં પૂર્ણ શ્રદ્ધા ૮૧–૯૧ ૪. શ્રી જિનેશ્વરને નમસ્કાર ૯૨-૧૦૧. ૫. જિનેશ્વર ભગવાનની ભક્તિ ૧૦૨-૧૧૬ ૬. ભગવાન મહાવીર ૧૧૭–૧૩૩ ૭. ઉત્તમ શ્રાવક ૧૩૪–૧૩૮ ૮. જૈન મુનિ અને તેમનું માહામ્ય ૧૩૯-૧૫૪ ૯. જૈન દર્શનનું માહાભ્ય ૧૫૫-૨૦૨. તારીખની તવારીખ ૨૦૩-૨૦૮૦ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા જિન દેવ અને તેમનું માહાસ્ય સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ.” “પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય સમજે જિનસ્વભાવ તે, આત્મભાનને જ્ય.” “કેવલ કરુણુ–મૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, હે પ્રભુજી હાથ.” Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી જિનેશ્વર મહિમા જિન દેવનું યથાર્થ સ્વરૂપ ચક્રવતી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જે સંસારને એકાંત અનંત શેકનું કારણ માનીને તેના ત્યાગ કરે છે; પૂર્ણ દયા, શાંતિ, ક્ષમા, નિરાગીત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપને લય કરે છે; મા ઉગ્ર તપાપધ્યાન વડે વિશેાધન કરીને જેએ કર્માંના સમુહને ખાળી નાંખે છે; ચંદ્ર તથા શ ંખથી અત્યંત ઉજ્જવળ એવું શુકલ ધ્યાન જેએને પ્રાપ્ત થાય છે; સર્વ પ્રકારની નિદ્રાનો જેએ ક્ષય કરે છે; સંસારમાં મુખ્યતા ભગવતાં જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર કમ ભસ્મીભૂત કરી જેએ કેવલજ્ઞાન, કેવલર્દેશન સહિત સ્વસ્વરૂપથી વિહાર કરે છે; જેએ ચાર અઘાતિ ક રહ્યા સુધી યથાખ્યાત ચારિત્રરુપ ઉત્તમ શીલનું સેવન કરે છે; ક ગ્રીષ્મથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેએ શુદ્ધ એધમીજને નિષ્કારણુ કરુણાથી મેઘધારાવાણી વડે ઉપદેશ કરે છે; કાઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સ'સારી વૈભવવિલાસને સ્વપ્નાંશ પણ જેને રહ્યો નથી; ઘનઘાતિ કમ ક્ષય કર્યો પહેલાં, પેાતાની છદ્મસ્થતા ગણી જેએ શ્રીમુખવાણીથી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ અતિ, ભય, જુગુપ્સા, શાક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણુથી જે રહિત છે; સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન છે, મહાઉદ્યોતકર ખાર ગુણા જેને પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સ ંસાર Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ અને તેમનું માહાભ્ય જેને ગમે છે તેને નિગ્રંથના આગમમાં સદેવ કહ્યા છે. એ દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હેવાથી પૂજનીય પરમેશ્વર કહેવા ગ્ય છે. ઉપર કહ્યા તે અઢાર દેષમાં એક પણ દેષ હોય ત્યાં સદુદેવનું સ્વરૂપ ઘટતું નથી. આ પરમ તત્વ મહપુરુષાથી વિશેષ જાણવું અવશ્યનું છે. (મોક્ષમાળા-શિક્ષાપાઠ ૮) પાનું ૪૩ જિનેશ્વરની અપૂર્વ વાણી (મનહર છંદ). અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણ, હારિણી મેહ, તારિણું ભવાબ્ધિ, મેક્ષચારિણું પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહે! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણે છે. પાનું ૧૨૦ ભગવાનની શૈલી શી એની રેલી ! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક ફીણ અને ચંદ્રથી Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ , શ્રી જિનેશ્વર મહિમા. ઉજજવળ શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથના પવિત્ર વચનેની મને–તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માને ગબળ આગળ પ્રયાચના ! પાનું ૨૦૪ પત્રાંક નં. ૫ર. શ્રી જિનનું મહાન મનજયીપણું તે જિન–વધાનાદિ સત્પરુષે કેવા મહાન મનજયી. હતા! તેને મૌન રહેવું–અમૌન રહેવું અને સુલભ હતું, તેને સર્વ અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા, તેને લાભ–હાનિ સરખી હતી, તેને કેમ માત્ર આત્મસમતાથે હતે. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાને જ્ય એક કલ્પ દુર્લભ તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે. શમાવી દીધી ! પાનું ૨૨૨. પત્રાંક નં. ૮૧, જિન દેવની પરમ કરુણ દૃષ્ટિ આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત. હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતે હતો.. પરમષિ નાભિપુત્રે ભારતમાં નિર્ચથધર્મને જન્મ આપવા. પ્રથમ તે કાળના લેકેને વ્યવહારધર્મને ઉપદેશ એ જ આશયથી કર્યો હતે. કલ્પવૃક્ષથી મનવાંછિતપણે ચાલતે તે લેકેને વ્યવહાર હવે ક્ષીણ થતે જતા હતા તેઓમાં, Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ અને તેમનું માહાત્મ્ય ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હેવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની રાષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણદષ્ટિથી તેમના વ્યવહારની કમમાલિકા પ્રભુએ બાંધી દીધી. તીર્થકરરુપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાને સમીપે જના કરાવી, ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરુણાથી ભગવાને જે લેકેને ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહારશિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યું હતું તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ. પાનું ૨૩૪ પત્રક નં. ૧૦૦ કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થકરેએ પણ કર્યું છે, કારણ કે સત્યરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હેય છે કે, સમયમાત્રના અનવકાશે આ લેક આત્મવસ્થા પ્રત્યે હે; આત્મસ્વરૂપ પ્રત્યે હે; આત્મસમાધિ પ્રત્યે હે; અન્ય અવસ્થા પ્રત્યે ન હ; અન્ય સ્વરૂપ પ્રત્યે ન હેક અન્ય આધિ પ્રત્યે ન હે; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જી પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જિનેશ્વર મહિમા જ્ઞાન પ્રત્યે રુચિપણે હે, એ જ જેને કરુણશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરુષે છે. પાનું ૪૧૦ પત્રક નં. ૪૩૦ પિતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થકરાદિ. પાનું ૪૯૭ પત્રાંક નં. ૫૪૨ આપ્તપુરૂષે જાણેલ દુખ મટવાનો માર્ગ “ એમ દેખી અત્યંત અનંત કરુણ પ્રાપ્ત થઈ છે જેને, એવા આહપુરૂષે દુઃખ મટવાને માર્ગ જ છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે, તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટયું છે જેને વિષે, એ જ્ઞાની પુરૂષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી. શકવા ગ્ય છે; કહી શકવાને ગ્ય છે અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જે કઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વ ભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તે તત્કાળ અથવા અમુક અનુકમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. પાનું ૩૮૪ પત્રાંક નં. ૩૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જિન ધ્રુવ અને તેમનું માહાત્મ્ય શ્રી જિનની આત્મધ્યાનની પરાકાષ્ટા નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થં કરાદિકે કર્યુ છે, તે પરમ આશ્ચય કારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતા વધારે શું કહેવું ? વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે ચેગીએતીથ કરાદિક–તેનુ આત્મત્વ સાંભરે છે. પાનું ૩૬૮ પત્રાંક ન. ૩૬૬ પદાર્થના સ્વરૂપના સાચા નિય વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભે પડે છે. સ` વિચારણાનું ફળ આત્માનું સહેજ સ્વભાવે પરિણામ થવુ એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવા નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે. Jain Educationa International પાનું ૩૬૦ પત્રાંક ન. ૩૬૩ For Personal and Private Use Only શ્રી જિને જે આત્મઅનુભવ કર્યાં છે અને પાનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરુપણ કર્યુ છે તે, સવ મુમુક્ષુ પાનું પરપ પત્રાંક નં ૫૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા લાગ્યા છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવે એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની એમ શ્રી જિને કહ્યું છે. પાનું ૫૦૩ પત્રાંક નં. ૫૫૧ - કર્મપ્રકૃતિ, તેને જે સૂક્ષ્મમાં સૂક્ષમ ભાવ, તેના બંધ, ઉદય, ઉદીરણ, સંક્રમણ, સત્તા અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યા છે (વર્ણવવામાં આવ્યા છે), તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર છવકેટિના પુરુષ નહીં પરંતુ ઈશ્વર કેટિના પુરુષ જોઈએ એવી સુપ્રતીતિ થાય છે. પાનું ૮૬૨ - કઈ કઈ પ્રકૃતિને કેવા રસથી ક્ષય થયેલે હવે જોઈએ, કઈ પ્રકૃતિ સત્તામાં છે? કઈ ઉદયમાં છે? કઈ સંક્રમણ કરી છે? આ આદિની રચના કહેનારે, ઉપર મુજબ પ્રકૃતિ સ્વરૂપ માપીને કહ્યું છે. તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તે પણ તે કહેનાર ઈશ્વરટિને પુરૂષ હવે જોઈએ એ ચોક્કસ થાય છે. પાનું ૮૬ર જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ અને તેમનું માહાસ્ય ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણ, પરમ પ્રયત્નથી ઉપાસના કરે. પાનું ૯૪૦ હા. ને ૨–૨૧ શ્રી જિનની ઉત્કૃષ્ટ વીતરાગતા સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દેષને સંપૂર્ણ ક્ષય હેય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા–ગ્ય નિયમ ઘટે છે. - શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે, પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે જે કઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતા એગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમાક્ષની જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. પાનું પરપ ( પત્રાંક નં. ૫૯૬ શ્રી જિનને આત્મ કલ્યાણનો ઉત્કૃષ્ટ નિર્ધાર અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જે આત્મકલ્યાણને નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રીષભાદિએ કર્યો છે તે નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી. પાનું ૫૨૬ પત્રાંક નં. ૫૯૭ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા યથાય આત્મસ્વરૂપને નિશ્ચય વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરેધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી, કે તેમાં મેટે. ભેદ જોવામાં આવે છે, અને તે તે પ્રકારે સાંખ્યાદિ દશેનેને વિષે પણ ભેદ જોવામાં આવે છે. એક માત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરેધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે. પા. ૫૨૬ પત્રક નં. ૫૯૭ શ્રી જિન સંપૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટવા યોગ્ય પ્રથમ પુરૂષ સંપૂર્ણ આત્મસ્વરૂપ કેઈપણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એ આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે, અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર, કરતા જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કેઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવાયેગ્ય હોય તે શ્રી વર્ધમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા ગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ -(પ્રગટવા ગ્ય લાગે છે.) પાનું પ૨૬ પત્રક નં. ૫૯૭ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ અને તેમનું માહાભ્ય અનંત ઐશ્વર્ય દૃશ્યને અદશ્ય કર્યું, અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરૂષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણથી. કહી શકાવું એગ્ય નથી. પાનું પેપર પત્રક નં. ૬૪૮. યથાર્થ વક્તાપણું શ્રી જિન તીર્થકરે જે બંધ અને મોક્ષને નિર્ણય કર્યો છે તે નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દષ્ટિગોચર થતો નથી, અને જેવું શ્રી જિનને વિષે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. પાનું ૫૧૧ પત્રાંક નં. ૫૬૮ સ્વઆચરણથી સિદ્ધ કરેલું બાહ્ય ત્યાગનું મહાભ્ય. જે આ સંસારને વિષે આવા (મૃત્યુ જેવા) પ્રસંગોને સંભવ ન હેત, પિતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હેત, અશરણદિપણું ન હતું તે પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યુનપણું પ્રાયે નહેતું, એવા શ્રી બાષભદેવાદિ પરમ પુરુષ, અને ભરતાદિ ચકવર્યાદિઓ તેને શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત? પાનું ૫૭૧ પત્રક નં. ૬૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા ભગવાનનું સ્વરૂપ નિજ સ્વરૂપ પ્રાપ્તિનું કારણ * જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પિતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે. અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું -ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં પાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે. અને એ જ ભેદ છે, વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપે પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટયું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધસ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમજ અર્હત્ ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સગીસિદ્ધ છે. સગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીયમાં કંઈ પણ ભેદ નથી, એટલે અહંતુ ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પાનું ૬૫૧ પત્રાંક નં. ૭૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ અને તેમનું માહામ્ય ૧૩. સિદ્ધ-અર્હત્ અને તીર્થકર વિષે સ્પષ્ટ સમજ - એક ભગવાન સિદ્ધને નામ, શેત્ર, વેદનીય અને આયુષ્ય એ કમેને પણ અભાવ છે, તે ભગવાન કેવળ કમરહિત છે. ભગવાન અહંને આત્મસ્વરૂપને આવરણીય કર્મોને ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મને પૂર્વબંધ, વેદીને ક્ષીણું કરતાં સુધી, તેમને વર્તે છે. જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા ગ્ય છે. તે અહંતુ ભગવાનમાં જેએએ “તીર્થકરનામકમ? ને શુભગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે “તીર્થકર ભગવાન કહેવાય છે, જેમને પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહાપુણ્યગના ઉદયથી આશ્ચર્યકારી લે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા વીશ તીર્થકર થયા, શ્રી રાષભદેવથી શ્રી વર્ધમાન. * પાનું ૬પ૧ પત્રક નં. ૭૫૩. જગત્ કર્તા વિષે સમજ | હે સખી! કોઈ વળી એમ કહે છે કે આ જગત,. જેનું સ્વરૂપ ઓળખવાને લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે, અને તે અલક્ષ ભગવાન સૌની ઈચ્છા પૂર્ણ કરે છે, તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા * (ઉપરનું લખાણ આનંદઘન તીર્થકર સ્તવનાવલીના શ્રીમદ્ભા. વિવેચનમાંથી લીધું છે.) Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ - -- - - - - - - - - ૧૪ શ્રી જિનેશ્વર મહિમા માની, તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ પિતાની ઈચ્છા પૂર્ણ થશેએટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે બટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે. - જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખ સમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હેય? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય? લીલાની પ્રવૃત્તિ તે સદષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ છે જ નહીં. ભગવાન તે અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે, તેને વિષે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય તેવી કુતૂહલવૃત્તિ તે જ્ઞાન સુખના અપરિપૂર્ણપણથી જ થાય. ભગવાનમાં તે તે બને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તે દોષને વિલાસ છે, સરાગીને જ તેનો સંભવ છે. જે સરાગી હોય તેને સહેષતા હેય, અને જેને એ બને હોય તેને ક્રોધ, માન, માયા, લેભ આદિ સર્વ દેષનું પણ સંભવિતપણું છે, જેથી યથાર્થ રીતે જોતાં તે લીલા દોષને જ વિલાસ છે, અને એ દેષવિલાસ તે અજ્ઞાની જ છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તે દેષવિલાસ ઈચ્છતા નથી, તે અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ છે? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે, અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ અને તેમનું માહાત્મ્ય ૧૫ પ્રસન્ન કરવાના તે જે માર્ગ લે છે તે પણ ભ્રાંતિમય જ તે છે, જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. ભગવાનના વચનામૃત, મુદ્રા અને સત્તમાગમને પ્રભાવ અહા સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દનમાત્રથી પશુ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિવિકલ્પ સ્વભાવનાં કારણભૂત;-છેલ્લે અચેાગી સ્વભાવ પ્રગટ કરી અન’ત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવત વ! ૐ શાંતિ: શાંતિ: શાંતિ: દર્શન ચાગ્ય મુદ્રા 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, પાનુ ૬ ૫૪ પત્રક નં. ૭માર वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्र संबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ ' Jain Educationa International પાનું ૭૨૩ પત્રાંક ન. ૮૭૫ ‘તારાં એ ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારુ' મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસ ન્નતા For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા ૧૬ વ્યાપી રહી છે. તારા ખેાળા સ્ત્રીના સંગથી રહિત છે. તારા એ હાથ શસ્ત્રસ'ખ'ધ વિનાનાં છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું.” દેવ કાણુ ? વીતરાગ. દર્શીન ચેાગ્ય મુદ્રા કઇ ? વીતરાગતા સૂચવે તે. સદેવનુ વાસ્તવિક નિરૂપણુ પાનું ૭૬૩ ઉપદેશ નોંધ ૨૨ नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । अर्हते योगिनाथाय महावीराय तायिने ॥ ' શ્રી હેમચંદ્રાચાય` ‘ચેાગશાસ્ત્રની’ રચનાં કરતાં મંગલાચરણમાં વીતરાગ સજ્ઞ અરિહંત ચોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે. 6 વાર્યાં વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યો, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સજ્ઞ થતાં જે અર્હત્ પૂજવા ચેાગ્ય થયા, અને વીતરાગ અત્ થતાં મેાક્ષ અર્થે પ્રવતન છે જેનું એવા જુદા જુદા ચેગીએના જે નાથ થયા, નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતનાં નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હા.” અહીં સદેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા. આ મંગલ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અત્રક - -- ન ------ જિનદેવ અને તેમનું માહાસ્ય સ્તુતિમાં સમગ્ર “ગશાસ્ત્રને સાર સમાવી દીધું છે. સવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખેજક જોઈએ. પાનું ૭૬૪ ઉપદેશ નોંધ ૨૩ સવનું વાસ્તવિક મહત્વ 'देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यते, नातस्त्वमसि नो महान् ॥' : '' સ્તુતિકાર શ્રી સમંતભદ્રસૂરિને વીતરાગ દેવ જાણે કહેતા હોય, હે સમંતભદ્ર! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જે, અમારું મહત્વ જે. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતા કહે છે –“દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભેગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તો માયાવી એવા ઇંદ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવેનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભેગવે છે માટે તું અમારા મનને મહાન! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્વ નહીં. એવું મહત્વ તે માયાવી ઇંદ્રજાળિયા પણ દેખાડી શકે. ત્યારે સદેવનું મહત્વ વાસ્તવિક શું? તે કે વીતરાગપણું. એમ આગળ બતાવે છે. પાનું ૭૬૫ ઉપદેશ નોંધ રદ, Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા પરમેશ્વરનાં લક્ષણે 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । શાતા વિશ્વતરવાનાં ઉદ્દે સુપ૮થે છે” મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કમરૂપ પર્વતના ક્ષેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણેની પ્રાપ્તિ અર્થે હું વંદું છું. અને મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મેક્ષ અને મેક્ષના ઉપાયસહિત બધાં પદે તથા મેક્ષ પામેલાને સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તને સ્વીકાર કર્યો, મેક્ષ, બંધની અપેક્ષા રાખે છે. બંધ, બંધનાં કારણે આસ્રવ, પુષ્ય, પાપ, કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમ જ મેક્ષ, મેક્ષના માર્ગની, સંવરની, નિજ રાની, બંધના કારણે ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ છે, જાણ્ય, અનુભવ્યું હોય તે નેતા થઈ શકે. એટલે મેક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદશી વીતરાગને સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવ-અછવાદિન તત્વ, યે દ્રવ્ય, આત્માના હેવાપણુ આદિ છયે પદ અને મુક્ત આત્માને સ્વીકાર કર્યો. મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પિતે પરમાત્મા થઈ શકે Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ અને તેમનું માહાસ્ય છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બંધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધને નિષેધ કર્યો. કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કમરૂપ પર્વતે તેડવાથી મેક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત્ કર્મરૂપ પર્વતે સ્વવીયે કરી દેહધારીપણે તેડયા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું જન્મવા મરવારૂપ સંસારનું કારણ કમ છે તેને સમૂળાં છેદ્યાથી નાશ કર્યાથી, તેમને ફરી દેહધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું. વિશ્વતત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું, એમ કહી પરમ આપ્ત, મેક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા ગ્ય, વંદન કરવા ગ્ય, ભક્તિ કરવા ગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણની પ્રાપ્તિ થાય, તે ગુણે પ્રગટે, એવા કેણું હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મેક્ષમાર્ગ, Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી જિનેશ્વર મહિમા અને તેમની ભક્તિથી મેાક્ષની પ્રાપ્તિ હાય, તેમને પ્રગટ થયેલા ગુણે! તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું. શ્રી તીર્થંકરના અતિશય ( આત્માના ) ગુણાતિશયમાં જ ચમત્કાર છે. સર્વોત્કૃષ્ટ શાન્ત સ્વભાવ કરવાથી પરસ્પર ઘેરવાળાં પ્રાણીએ પેાતાને વૈરભાવ છોડી દઈ શાન્ત થઇ બેસે છે, એવે! શ્રી તીથ કરને અતિશય છે. સ`જ્ઞપદનું ધ્યાન કરો. પાનું ૭૭૩ ઉપદેશ નોંધ ૩૭ પાનું ૮૯૦ વ્યાખ્યાન સાર૨-૨૦૦૫-૬ ગ્રંથ પથ આવત, ખંત પ્રેરક અખડિત અદ્ભુિત, તત હારક Jain Educationa International શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર ય વિશ્વવંદન નાભિનંદનનાથ, ભવ અધનના ફ્દ, કરણ ખંડન For Personal and Private Use Only પાઈ ૯૩૩ હાથતાંધ ૨૭ ૨. વિજ્ઞાની; સુખદાની; ભગવતા; જયવતા; Page #62 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ અને તેમનું માહાત્મ્ય શ્રીમરણહરણ,તારણુતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. પ્રભુ પ્રાથના દાહરા જળહળ જાતિ સ્વરૂપ તુ, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભજન ભગવાન; નિત્ય નિર્જન નિત્ય છે, ગંજન ગજ ગુમાન; અભિન ́દ્દન અભિવંદના, ભયભ ંજન ભગવાન. પાનુ ધ ધરણ તારણુતરણ, શરણુ ચરણુ સન્માન; વિદ્મહેરણ પાવનકરણ, ભયભજન ભગવાન. ૨૧ ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણુ શુભવાન; કલેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણુજન્મ તું, ભયભંજન ભગવાન. પાતું ર Jain Educationa International સજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા ચેાગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. For Personal and Private Use Only પાનું ૯૪૧ હાય નોંધ ગર Page #63 -------------------------------------------------------------------------- ________________ 2 - - શ્રી જિનેશ્વર મહિમા જિનાગમ સ્તુતિ મંત્ર તંત્ર ઔષધ નહી, જેથી પાપ પલાય; વીતરાગવાણી વિના, અવર ન કેઈ ઉપાય.. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ.. રચના જિન ઉપદેશકી, પરમેત્તમ તિન કાલર ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ આગમ કાને કહેવાય ? આગમ કેને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેને પ્રતિપાદક મૂળ પુરૂષ આપ્ત હેાય તે વચના જેમાં રહ્યાં છે તે આગમ છે. ૨૩ વીતરાગ દેવના આધેલા અની ચેાજના ગણધર એ કરી ટૂં...કામાં મુખ્ય વચનાને લીધાં, તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ ખીા તેનાં નામ છે. તીર્થંકર ધ્રુવે આધેલાં પુસ્તકાની ચાજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે ખાર અંગના નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધમ કથાંગ ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરીયપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ. Jain Educationa International જિનાગમ વાંચન–શ્રવણ સમયે રાખવા ચાગ્ય દૃષ્ટિ જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવાં પુરુષાએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માથે છે, અન્ય કાઈ પ્રત્યેાજન અર્થે નથી. આત્મામાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનુ શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તા નિઃસ ંદેહ યથાર્થ લાગે છે. For Personal and Private Use Only પાનુ ૧૯૬ પત્રાંક ન. ૪૦ પાનુ ૩૭૨ પત્રાંક ન, ૩૭૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી જિનેશ્વર મહિમા સદગુરુનું માહાન્ય જીવને માર્ગ મળે નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેતું પત્ર વાંચજો હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દિશા નથી, તે પણ એક માત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે ગ્ય લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માગ સરળ છે, પણ પ્રાતિને ચેગ મળ દુલભ છે. સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભકિતઓ નમેનમ: ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યું છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે. અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માગ છે. સર્વ શાસ્ત્રોને બેધ લક્ષ જેવા જતાં એ જ છે. અને જે કઈ પણ પ્રાણુ છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માગને આરાધવે. એ માગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ - જિનાગમ સ્તુતિ (અંધત્વ ટાળવા માટે) જીવે એ માર્ગને વિચાર કર; . દઢ મોક્ષેચ્છા કરવી એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલે છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા એગ્ય હતું તે તેણે કર્યું નથી; -જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. - ૧ સૂયગડાંગ સૂત્રમાં અષભદેવજી ભગવાને જયાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મેક્ષ માર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. હે આયુષ્યમને! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરૂષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. ૧ સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે–ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરૂષે માર્ગ પામીને મેક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહી પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે. ૧ પ્રથમ શ્રુતરકધ દિતીય અધ્યયન ગાથા ૩૧-૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા. आणाए धम्मो आणाए तवो। આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ, (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરૂને કહેવાને લક્ષ છે, એ લક્ષ જીવને સમજાવે નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે અને જેણે સ્વછંદને મંદ કર્યો છે, એવા પુરૂષને પ્રતિબદ્ધતા (લેકસંબંધી. બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઇ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ એગ્ય લાગે તે પૂછજો. અને એ માગે જે કંઈ યેગ્યતા લાવશે તે ઉપશમ ગમે. ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને જ રાખજે. બાકી બીજાં બધાં સાધન પછી કરવા ગ્ય છે. આ સિવાય બીજો કોઈ મેક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં.. (વિકલ્પથી) લાગે તો જણાવશે કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. પાનું ૨૯૧ પત્રાંક નં. ૧૯૪ સત્રકૃતાંગસૂત્ર સંબંધી ટુંક વિચારણા નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ “સૂત્રકૃતાંગ Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૨૭: સૂત્ર'નું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાથે તે કરવું એગ્ય છે. ક્યા મતનું વિશેષપણું છે, ક્યા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું એગ્ય નથી. તે “સૂત્રકૃતાંગ”ની. રચના જે પુરૂષોએ કરી છે, તે આત્મસ્વરૂપપુરુષ હતા, એ અમારે નિશ્ચય છે. “આ કર્મરૂપ કલેશ જે જીવને પ્રાપ્ત થયું છે તે. કેમ ગુટે?” એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી “બેધ પામવાથી ગુટે એવું તે “સૂત્રકૃતાંગ”નું પ્રથમ વાકય છે. “તે બંધન શું? અને શું જાણવાથી તે ગુટે?” એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે, અને તે બંધન વીર, સ્વામીએ શા પ્રકારે કહ્યું છે? એવા વાક્યથી તે પ્રશ્ન મૂકયું છે, અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને. કહીશું; કેમ કે આત્મસ્વરૂપ પુરૂષ આત્મસ્વરૂપાથે અત્યંત પ્રતીતિ ગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા ગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી છાએ અજ્ઞાની ઉપદેશકથી જીવનું સ્વરૂપ અન્યથા જાણ, કલ્યાણુનું સ્વરૂપ અન્યથા જાણે, અન્યથાને યથાર્થપણે નિશ્ચય કર્યો છે, તે નિશ્ચયને ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પર .. - શ્રી જિનેશ્ચર મહિમા જે અનુભવ્યું છે એ સમાધિમાર્ગ, તેમને કઈ પ્રકારે સંભળાવે શી રીતે ફળીભૂત થશે? એવું જાણું ગ્રંથકાર કહે છે કે આવા માને ત્યાગ કરીને કેઈ એક શ્રમણ કે બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું, અન્યથા પ્રકારે માગ કહે છે એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કઈ અસ્તિત્વ માને છે. આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જે જીવે પિતાનું નિત્યપણું જાણ્યું નથી, તે પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય? એ અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલિપત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયને બંધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકે નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણું ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં, અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીએ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા છે, કે જેથી જન્મ, જરા મરણદિને નાશ થાય નહીં, એ વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. ત્યાર પછી અનુક્રમે તેથી વધમાન પરિણામે ઉપશમકલ્યાણ–આત્માર્થ બેઠે છે. તે લક્ષમાં રાખી વાંચન શ્રવાણ ઘટે છે. કુળધર્માર્થે “સૂત્રકૃતાંગ”નું વાંચન, શ્રવણ નિષ્ફળ છે. પાનું ૩૭૩ પત્રાંક નં. ૩૭૫ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ જિનેશ્વર ભગવાનની આજ્ઞા किं बहुणा इह जह जह, रागहोसा लहुं विलिज्जंति, तह तह पयहिअव्वं, एसा आणा जिणिदाणम् । (ઉપદેશ રહસ્ય-યશવિજ્યજી) કેટલુંક કહીએ? જેમ જેમ આ રાગદ્વેષને નાશ વિશેષ કરી થાય છે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે. પાનું ૪૦૪ પત્રાંક નં. ૪ર૦ • જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાથે થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગથી નિવવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેને અપરિપકવ કાળ જાણી, ઉદયવશે વ્યવહાર કરે પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તે તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ. પાનું ૫૦પ પત્રક નં. ૫૫૩ જ્ઞાની પુરુષનાં વચનની અસર સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તે. તે પુરૂષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાની પુરૂષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી જિનેશ્વર મહિમા જેની કેડને ભંગ થયે છે, તેનું પ્રાચે બધું બળ પરિક્ષીણપણને ભજે છે. જેને જ્ઞાની પુરૂષનાં વચનરૂપ લાકડીને પ્રહાર થયે છે તે પુરૂષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. પાનું ૪૨૪ પત્રાંક નં. ૪૫૪ સમય માત્ર પણ પ્રમાદ અકર્તવ્ય સર્વથી સ્મરણગ વાત તે ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પિતાના અલ્પદોષને વિષે પણ અત્યંત કલેશ, દેષના વિલયમાં અત્યંત વયનું સંકુરવું. એ વાતે સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા ગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થકર ગૌતમ જેવા જ્ઞાની પુરૂષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ એગ્ય નથી. - પાનું ૪૨૫ પત્રાંક નં. ૪૫૪ શ્રી તીર્થકરને ઉપદેશ તીર્થકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા :– - “હે જી ! તમે ખૂઝ, સમ્ય-પ્રકારે બૂઝ, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૩૧ એમ જાણે અજ્ઞાનથી સવિવેક પાસે દુર્લભ છે, એમ સમજે. આ લેક એકાંત દુઃખે કરી બળે છે, એમ * જાણે અને “સર્વ જીવ પિતપતાનાં કર્મ કરી વિપર્યાસપણું અનુભવે છે તેને વિચાર કરે (સૂયગડાંગ-અધ્યયન, ૭મું ૧૧) સત્સંગનું માહાસ્ય સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હાય, તે પુરુષે આત્માને ગવેષ. અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને વેષ; તેમજ ઉપાસો. સત્સંગની ઉપાસના કરવી હેય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સત્ર) પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છે. संबुज्झहा जंतवो माणुसतं, हळु भयं बालिसेणं अलंभो पगंतदुक्खे जरिए व लोए, सक्कम्मणा विप्परियासुवेइ. પાનું ૪૪૪ ( પત્રાંક નં. ૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી જિનેશ્વર મહિમ કલ્પનાના ત્યાગ કરવાની જરૂરિયાત વ્યાવહારિક પ્રસંગાનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે, અને જ્ઞાનીપુરુષાએ તે એ ય લ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શાક ઘટે નહીં, એમ શ્રી તીથંકર કહેતા હતા. પાનું ૪૪૫ પત્રાંક નં. ૪૯૨ જાગૃતિની જરૂરિયાત શ્રી તી કરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપિરણામી થયા છે, તેવા જ્ઞાનીપુરૂષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું ચેાગ્ય છે. કેમકે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયના હેતુ ત્યાં પણ અમે જાણ્યા છે. ચાર ઘનઘાતી ક જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુય્યવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિખી જપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહી, તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વતા એવા જ્ઞાનીને તે Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જિનાગમ સ્તુતિ કાચું કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ એગ્ય છે. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિષે અનાસક્તબુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જે તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તે તેની ક્ષણેક્ષણે નિવૃત્તિ ચિંતવવી, અને નિજભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થકરાદિકે ભલામણ દીધી છે, તે પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયે નથી, એવા જીવને તે આ સર્વ વ્યવસાયથી વિશેષ-વિશેષ નિવૃત્તભાવ રાખવે અને વિચાર જાગૃતિ રાખવી એગ્ય છે, એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તે સમજણમાં સહેજે આવી શકે એવું છે. પાનું ૪૬૦ પત્રાંક નં. ૫૦૬ જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા ગ્ય છે, એવા જ્ઞાની પુરુષને પણ સંસારપ્રસંગને ઉદય હોય તે જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી, અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈશિથિલતા રાખીએ તો તે સંસારપ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એ ઉપદેશ એ વચનેથી આત્મામાં પરિણમી કરવા યોગ્ય છે. એમાં સંશય ઘટતું નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તે પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી જિનેશ્વર મહિમા પુરુષના ભૂમિકાધમ છે. સત્સંગ, સત્શાસ્ત્રના ચાગથી તે ધનું આરાધન વિશેષ કરી સભવે છે. અંતમુ ખષ્ટિ જે પુરુષાની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થાના સંગ છે, તે કઈ પણ દૃષ્ટિને આકર્ષે એવા ભય રાખવા ચેાગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તે પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હાય, તે પણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પરઅધ્યાસ વાયાગ્ય પદાર્થોદના ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવા ઘટે. જો કે આરભ પરિગ્રહના ત્યાગ છે તથાપિ અંતમુ ખવૃત્તિના હેતુ હાવાથી ત્યાગ ઉપદેશ્ય છે. પાનું ૫૩૬ પત્રક નં. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only એ સ્થૂળ દેખાય વારંવાર તેને સિદ્ધ અને સંસારી વિષે સ્પષ્ટ સમજ સિદ્ધ અને સંસારી જીવા એ સમસત્તાવાનસ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાનીપુરુષોએ કર્યાં છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલા છે કે સિદ્ધને વિષે તે સત્તા પ્રગટપણું છે, સંસારી જીવને વિષે તે સત્તા સત્તાપણું છે. જેમ દીવાને પાનું ૫૫૩ પત્રક નં. ૬૫૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૩૫ વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. દીવાને વિષે અને ચકમકને વિષે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે. વ્યક્તિપણે ( પ્રગટતા ) અને શક્તિ (સત્તામાં) પણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે તે જ સૌ સ`સારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાના છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાને હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા ચેાગ્ય છે, ધ્યાન કરવા ચેાગ્ય છે, સ્તુતિ કરવા યાગ્ય છે, કેમકે તેથી આત્માને નિજસ્વરૂપના વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાને પ્રકાર થાય છે કે જે વ્ય છે. સિદ્ધસ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે. એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેને અભાવ કરવા તે સિદ્ધસ્વરૂપને વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. પ્રાપ્તપરિષહમાં ધીરજ ક બ્ય મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષ સહન કરવાની ફરી ફરી ભલામણુ આપી છે. તે પરિષહુનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાન પરિષદ્ધ અને દર્શન પરિષદ્ધ એવા બે પરિષ પ્રતિપાદન કર્યાં છે, કે કેાઈ ઉદયયાગનુ બળવાનપ હાય અને સત્સંગ, સત્પુરુષના યાગ થયા છતાં જીવને અજ્ઞાનનાં Jain Educationa International પાનું ૪૬૫ પત્રાંક નં ૫૯ For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી જિનેશ્વર મહિમા કારણેા ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હેય, મુઝવણુ આવી જતી હાય, તેાપણુ ધીરજ રાખવી; સત્સંગ, સત્પુરુષના ચેગ વિશેષ વિશેષ કરી આરાધવા; તા અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તેા પછી તે અજ્ઞાન નિરાધાર થયું હતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકુચેગ સિવાય ત્યાં કાઈ તેને આધાર નથી. તે તે જે જીવને સત્સંગ, સત્પુરુષના ચાગ થયા છે અને પૂર્ણાંકમ નિવૃત્તિ પ્રત્યે પ્રયાજન છે, તેને ક્રમે કરી ટળવા જ ચેાગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતુ. આકુળવ્યાકુળપણુ તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમા કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સક્ષેપમાં તે એય. પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્પુરુષના યાગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવા નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થ કરે કહ્યુ છે; પણ તે ધીરજ એવા અમાં કહી નથી કે સત્સંગ, સત્પુરુષના ચાગે પ્રમાદ હેતુએ વિલંબ કરવા તે ધીરજ છે, અને ઉય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા ચેાગ્ય છે. પાનું ૪૯૩ પત્રાંક નં ૫૩૭ જીવનું સ્વરૂપ સમજવાથી સહજન્માક્ષ શ્રી તી કરાક્રિએ ફરી ફરી જીવાને ઉપદેશ કહ્યો છે, Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૩૭ પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવતી શકે નહીં. ફરી ફરી ઠેક ઠેકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મોક્ષ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગેપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા ગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વરૂપગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે. તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેથી નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટો એમાં કંઈ સંશય નથી. પાનું ૪૯૩ પત્રાંક નં. ૫૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા આત્મા મુક્ત કયારે કહેવાય? અન્યસ ંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે, તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તે સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે, એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાનીપુરૂષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં શમાયા છે. ૩૮ અધનમુક્ત થવાના ઉપાય સવભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કાઈ પણ જીવ બંધનમુક્ત થાય નહી', એવા સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યાં છે; જે અખ'ડ સત્ય છે. પાનું ૪૯૭ પત્રાંક નં. ૫૪૩ કંઈક જીવથી એ ગહન દશાના વિચાર થઈ શકવા ચૈાગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કાણુ છે; માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમા જિને નિરુપણ કર્યાં છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ જિનગમ સ્તુતિ ૩૯ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દષ્ટિએ જેવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારાં પંચવિષયાદિ દે છે. તે દેષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનેમાંથી અહં બુદ્ધિ છોડી દઈ રેગરૂપ જાણ પ્રવર્તવું ઘટે. પાનું ૫૧૫ પત્રક નં. ૫૭૨ જ્ઞાની પુરુષના સમાગમની અસર આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુત જ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશોગ્ય એવું “આચારાંગસૂત્ર” છે; તેના પ્રથમ શ્રુત સ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે. મેક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વ સ્વરૂપ છે, તે વાક્ય પ્રત્યે ઉપગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી જિનેશ્વર મહિમા ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી. પાનું પર૩ પત્રાંક નં. ૫૮૮ નિ મહાત્માનું એક આર્યવચન-મોક્ષનું કારણ - નિગ્રંથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ મુક્તિની સમ્યફ પ્રતીતિ કરાવે છે. તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યક્ પ્રકારે અવધારણ થવાથી યાવત્ મોક્ષ થાય એમ શ્રીમાન તીર્થકરે કહ્યું છે, તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ ગ્યતા જોઈએ. પાનું ૭૪૦ પત્રાંક નં. ૯૨૮ મોક્ષ અને તેને શ્રેષ્ઠ ઉપાય સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મેક્ષ' કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. - સંગના ગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે, સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપક્ષ ભાન પ્રગટે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. | સર્વ જિનાગમમાં કહેલાં વચને એક માત્ર અસંગપણામાં જ સમાય છે, કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચને કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલકની અને મેષેન્મેષથી માંડી લેશીઅવસ્થા પર્યતની સર્વ કિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. સર્વ ભાવથી અસંગાણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેને આધાર કહ્યો છે, કે જે સત્સંગના ગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયાં છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણે નથી; પરમનેહે ઉપાસ્ય નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા એગ્ય સંજ્ઞાઓ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિયર્થત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા અવશ્ય આ જીવે પ્રથમ સ` સાધનને ગૌણુ જાણી, નિર્વાણના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વાણપણે ઉપાસવે ચેાગ્ય છે; કે જેથી સ સાધન સુલભ થાય છે, એવા અમારા આત્મસાક્ષાત્કાર છે. ૪૨ શ્રી જિનના મૂળ મારગ મૂળ મારગ સાંભળેા જિનના ૨, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ નેય પૂજાદિની જો કામના ૨, નાય વ્હાલું અ’તર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના ૨, જો જો શેાધીને જિનસિદ્ધાંત, મૂળ૦ માત્ર કહેવું પરમા હેતુથી રે, ાઈ પામે મુમુક્ષુ વાત, મૂળ ૨ પાનું ૫૩૨ પત્રાંક નં. ૬૦૯ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ. મૂળ જિન મારગ તે પરમાથી રે, એમ કહ્યુ. સિદ્ધાંતે યુદ્ધ, મૂળ ૩ લિંગ અને ભેદ જે વ્રતના રે, વ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જિનાગમ સ્તુતિ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તે ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે, સંક્ષેપે સુણે પરમાર્થ, મૂળ, તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ૦ કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગ, મૂળ, તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ, મૂળ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી જિનેશ્વર મહિમા તેહ મારગ જિનને પામિયે રે, કિંવા પાપે તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ, ઉપદેશ સગુરુને પામે રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ૦ ભવ્ય જનના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧ પાનું ૫૯૬ પત્રાંક નં. ૭૧૫ શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે, તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કે ઈપણ પર પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૪૫. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે. પરિણામ જડ હોય એ સિદ્ધાંત નથી, ચેતનને ચેતન પરિણામ હય, અને અચેતનને અચેતન પરિણામ હાય, એ જિને અનુભવ કર્યો છે. કઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે. આત્મા સાંભળો, વિચાર, નિદિધ્યાસ, અનુભવ એવી એક વેદની કૃતિ છે; અર્થાત્ જે એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તે જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તે માત્ર કોઈ શ્રી તીર્થકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણને વિચાર કરવો અને નિશ્ચય થે તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે. પાનું ૫૦૩ પત્રાંક નં. ૫૫૧ સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે, તે શરણને હેતુ થાય એવું ક૯પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શે છે. પાનું ૫૧૦ પત્રાંક નં. ૫૬૬ Jain Educationa International For Personal and Private Use Only For Personal and Private Use ons Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી જિનેશ્વર મહિમા જ્ઞાનીનું સ્વરૂપ જે પ્રારબ્ધ વેદ્યા વિના ખીજો કાઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેઢવું પડે છે, જ્ઞાની અંત સુધી આત્માના ત્યાગ કરવા ઈચ્છે નહી, એટલું ભિન્નપણુ જ્ઞાનીને વિષે હાય, એમ માટા પુરુષએ કહ્યું છે, તે સત્ય છે. પાનું ૫૯ પત્રક નં. ૫૬૨ જ્ઞાનીને પુરુષા શા માટે ? શ્રી તીર્થંકરે તા એટલા સુધી કહ્યુ છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કબંધ સંભવતા નથી, તે પણ પુરુષાર્થ મુખ્ય રાખવા, કે જે ખીજા જીવને પણ આત્મસાધન-પરિણામના હેતુ થાય. Jain Educationa International જ્ઞાની પુરુષનાં વચનનું માહાત્મ્ય જેમ છે તેમ નિજ સ્વરૂપ સપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપનાં નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચના આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તી કરે કહ્યું છે, તે સત્ય છે. આરમે ગુણસ્થાનકે વતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે . મુખ્ય એવાં જ્ઞાનીનાં પાનું ૫૮ પત્રાંકન ૫૬૦ For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ વચનેને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણે જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષને આશ્રય મુખ્ય સાધન છે, અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે. નહીં તે જીવને પતિત થવાને ભય છે, એમ માન્યું છે, તે પછી પિતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્દગુરુના ગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશકય છે, એમાં સંશય કેમ હૈય? નિજ સ્વરૂપને દઢ નિશ્ચય વતે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગદુવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તે પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે? પિતાના વિચારના બળે કરી, સત્સંગ-સશાસ્ત્રને આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગદુવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માડામ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપક્ષ સત્ય દેખાય છે. પાનું ૫૧૬ પત્રક નં. ૫૭૫ કેવળજ્ઞાન આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વતે છે એમ કહેવું એગ્ય છે, એ શ્રી તીર્થકરને આશય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા , • આત્મા જે પદાર્થોને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થીની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે. એવા શ્રી તીર્થંકરને અભિપ્રાય છે, એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે. જેને, તે પુરુષને બીજચિસમ્યસૂત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અખાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણેા જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. ૪૮ સમ્યક્ત્વ દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલા, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હેાવાથી દેવ અને ધર્મનું ભાન નહેાતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધતું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વીપણું તેટલું સમ્યક્ત્વનું નિર્માળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી. Jain Educationa International પાનું ૪૧૧ પત્રાંક ન. ૪૩૧ For Personal and Private Use Only પાનું ૭૮૧ ઉપદેશ છાયા ૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ધક આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતી થવી તેને શ્રી તીર્થંકર ધર્મ” કહે છે. ૪૯ આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતી થવી તેને શ્રી તીર્થંકર કમ' કહે છે. C પાનુ ૫૧૧ મુનિ–અમુનિ જે જીવા મેનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિર'તર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે; પ્રમાદીને સથા ભય છે. અપ્રમાદીને કઈ રીતે ભય નથી એમ શ્રી જિને કહ્યું છે. X Jain Educationa International પાનુ પુત્ર પત્રાંક ન, ૫૬૯ કહેવાય ? ( · આત્મા કના સમ્યક્દર્શનની પ્રાપ્તિ કયારે આત્મા છે,’‘ આત્મા નિત્ય છે,' ' 6 ના ભાકતા છે,' ( કર્તા છે,' · આત્મા તેથી તે નિવૃત્ત થઈ શકે છે,’ અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે.’ એ છ કારણે। જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યુ છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યાગ્ય છે. For Personal and Private Use Only પાનું ૫૧૩ પત્રાંક ને ૫૭૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - શ્રી જિનેશ્વર મહિમા અનિત્યભાવી દેહ જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠે છે, તે પછી બીજ છે કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે? પર્યાય સંબંધી સમજ શ્રી જિનને એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હેવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણું અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી, અને પર. માણના પર્યાય સચેતન નથી, એ શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમજ એગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. પા!. ૫૧૧ પત્રાંક નં. ૫૬૮ નય' પ્રત્યે રાખવા યોગ્ય દ્રષ્ટિ અનંતા નય છે, એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે, એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે, માટે એ વાટે પદાર્થને નિર્ણય કરવા માગીએ તે થાય નહીં એની વાટ કેઈ બીજી હેવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરૂષ જ જાણે છે, અને તેઓ તેનયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ - - જિનાગમ સ્તુતિ વતે છે, જેથી કઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કેઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની ચગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષને સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયે એવાં મનુષ્ય નયરને આગ્રહ કરે છે, અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કેઈ નય જ્યાં દુભાતે નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીઓ નયાદિકમાં ઉદાસીન રહેવાને અભ્યાસ કરે; કેઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કેઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટો છે, તે કઈ વાટે પણ પ્રાણુને દુભાવવાની ઈચ્છા કરતું નથી. પાનું ૨૯૯ પત્રાંક નં. ૨૦૮ સત્ય” મહાવ્રતની અગત્યતા જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે, તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે, અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે. પાનું પદ કt 1 - - વિનય વિનય એ ઉત્તમ વશીકરણ છે, ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યું છે. ગુરુને, Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી જિનેશ્વર મહિમા મુનિને, વિદ્વાનને, માતાપિતાને અને પિતાથી વડાને વિનય કરવો એ આપણું ઉત્તમતાનું કારણ છે. પાનું ૬૩ વિવેક ગુરુ:–ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શનરૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિત્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખ અનંતીવાર આત્માએ ભેગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગણ્ય એ અવિવેક છે, કારણ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગણે, આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણે અજ્ઞાન, અદશને ઘેરી લઈ જે મિત્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ કરી? લઘુ શિષ્યો –અહો ! વિવેક એ જ ધર્મનું મૂળ અને ધમરક્ષક કહેવાય છે, તે સત્ય છે. પાનું ૭૮ અર્થ સમજવાનું મહત્વ જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલાં પવિત્ર વચને મુખપાઠ કરે છે, તે તેઓના ઉત્સાહબળે સલ્ફળ ઉપાર્જન Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૫૩ કરે છે, પરંતુ જો તેને મમ પામ્યા હોય તેા એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્ભૂત ફળ પામે છે. અભણ પુરૂષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ એના ભેદને જેટલુ જાણે છે, તેટલું જ મુખપાડી અન્યગ્રંથ-વિચાર અને નિગ્રંથ-પ્રવચનને ભેદરૂપ માને છે. કારણ તેણે અ પૂર્વ કનિ થવચનામૃત ધાર્યાં નથી, તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યાં નથી. જાપ કરવા યાગ્ય મંત્ર અસિઆ અર્હત ભગવંત, સિદ્ધ ભગવત, આચાય, ઉપાધ્યાય અને સાધુ એએને અકેકે પ્રથમ અક્ષર લેતાં ઉસા ’ એવું મહદ્ભુત વાકય નીકળે છે, જેનુ ચાર્મિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરવા. એવુ પાનું ૫૯ Jain Educationa International પરિગ્રહ પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપના પિતા છે, અન્ય એકાદશમતને મહા દોષ દે એવા એના સ્વભાવ છે. એ માટે થઇને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદા પૂર્વક વર્તન કરવું For Personal and Private Use Only પાનું પાતુ પંદ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી જિનેશ્વર મહિમા સંસાર દુ:ખના સમુદ્ર અનંત તાપ, અનંત શાક, અનંત દુઃખ જોઈને જ્ઞાની એએ આ સ’સારને પૂ'' દીધી છે તે સત્ય છે, એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુ:ખ, દુ:ખ ને દુઃખ જ છે. દુ:ખનો એ સમુદ્ર છે વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેામીા છે. પાનું ૭૯ માહ એ જ સ’સારનું પ્રમળ કારણુ નિગ્રંથ પ્રવચનને નિષ્પક્ષપાતી ન્યાય એવે છે કે, ગમે તે વસ્તુ પરના રાગ દુઃખદાયક છે. રાગ એ મેહુ અને માહ એ સ ́સાર જ છે. ગૌતમના (શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર) હૃદયથી એ રાગ જ્યાં સુધી ખર્ચેા નહી' ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં”, શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણુ સમાચાર સાંભળીને તેએ ખેદ પામ્યા. વિરહથી તે અનુરાગ વચનથી ખાલ્યા હું મહાવીર ! તમે મને સાથે તા ન લીધા પરંતુ સંભાર્યાં નહીં. મારી પ્રીતિ સામી તમે દ્રષ્ટિ પણ કરી નહી! આમ તમને છાજતું નહોતુ.” એવા વિકલ્પે થતાં થતાં તેમનુ લક્ષ ', ને તે નિરાગ શ્રેણીએ ચડ્યા. ’હું મહુ' મુર્ખતા કરુ છું, એ વીતરાગ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૫૫. નિર્વિકારી, અને નીરાગી તે મારામાં કેમ મેહ રાખે? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમદ્રષ્ટિ હતી. હું એ નિરાગીને મિથ્યા મેહ રાખું છું. મેહ સંસારનું પ્રબળ કારણ છે.” એમ વિચારતાં વિચારતાં તેઓ શેક તજીને નિરાગી થયા એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું. અને પ્રતિ નિર્વાણ પધાર્યા. પાનું ૭૩ તૃષ્ણ તૃષ્ણ કેવી કનિષ્ઠ વસ્તુ છે! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણ આકાશના જેવી અનંત છે. નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતોષ એ જ કલ્પવૃક્ષ છે અને એ જ માત્ર મનવાંછિતતા પૂર્ણ કરે છે. પાનું ૭૬ સાચી છત ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે, અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. પાનું ૯૨ Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા ત્યાગ અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થનો તાદામ્ય અધ્યાસ નિવર્સ તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદામ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. પાનું ૫૧૩ પત્રાંક નં. ૫૬૯ જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એ ભય જીવન ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. પાનું ૫૧૨ પત્રક નં. ૫૬૯ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૫૭ મેાટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુલ, તે વૈરાગ્યદશા તે ગૃહવાસને વિષે જેને પ્રાયે વતતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણુ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પ`તની સ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યના નિષેધ કરવામાં પ્રવતે નહીં, ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેના પણ જ્ઞાની નિષેધ કરે નહી. પાનું ૫૫૭ પત્રાંક નં ૬૬૪ ગૃહાદિ પ્રવૃત્તિના ચેાગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા ચેાગ્ય છે; એમ જાણીને પરમપુરુષ સર્વાંસંગપરત્યાગને ઉપદેશ કરતા હવા. Jain Educationa International પાનું ૬૯૨ પત્રાંક ન. ૭૮૫ For Personal and Private Use Only જે જ્ઞાનીપુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કઈ કરવું રહ્યું નથી એમ છે, તે પણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સત્પુરુષાતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. પાનું ૫૫૭ પત્રાંક નં. ૬૬૩ પાનું ૭૨૮ પત્રાંક. નં. ૮૯૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી જિનેશ્વર મહિમા ત્યાગ કયારે યોગ્ય ગણાય તેની સૂફમ વિચારણું ઝ. “ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મેક્ષનું એક સાધન જાણું બહુ વખાણ્યું છે; અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે. જિનેન્દ્ર માર્ગને વિષે તેવે ઉપદેશ કર્યો દેખાતો નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને કમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દષ્ટિગોચર થાય છે. જિનેક્ત માર્ગમાં તેથી ઉલટું જોવામાં આવે છે, અર્થાત્ તેમ નહી કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તે સંસાર ત્યાગ કરી દે એ ઉપદેશ જેવામાં આવે છે, તેથી ઘણું ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિને સંભવ રહેત તે ન થાય અને તેથી વંશને નાશ થવા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે ક્ષસાધનરૂપ ગયું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તે અભિપ્રાય જિનને કેમ હોય?” તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે. - ઉ. લૌકિક દષ્ટિ અને અલૌકિક (લેકોત્તર) દષ્ટિમાં માટે ભેદ છે. અથવા એકબીજી દષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણે)નું મુખ્યપણું છે, અને અલૌકિક દષ્ટિમાં પરમાર્થનું Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૯ જિનાગમ સ્તુતિ મુખ્યપણું છે. માટે અલૌકિક દષ્ટિને લૌકિક દષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી એગ્ય નહીં. જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્ય દેહનું વિશેષ માહામ્ય કહ્યું છે. એટલે મેક્ષસાધનના કારણુરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જે તેથી મોક્ષ સાધન કર્યું તે જ તેનું એ માહામ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી યે વાસ્તવિક દષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દષ્ટિને છે, પણ તે દેહ પામીને અવશ્ય માણસાધન કરવું, અથવા તે સાધનને નિશ્ચય કરે, એ વિચાર મુખ્યપણે અલૌકિક દષ્ટિને છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિને નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. લૌકિક. દષ્ટિમાં તે યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારે મનુષ્ય નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાને ઘણું કરીને વખત આવે; અર્થાત્ એ સ્થળે અલૌકિક દષ્ટિથી નિરતા, અવિરેધ, મનુષ્યાદિ પ્રાણની રક્ષા, અને તેમના વંશનું રહેવું એ સહેજ બને. છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાને જેને હેતુ છે એવી લૌકિક દૃષ્ટિ ઉલટી તે સ્થળે વર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણુને નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા અલૌકિક દૃષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કાઈ પણુ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તે તેથી જે ગૃહસ્થાશ્રમપણુ પામ્યા ન હોય તેના વંશના અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રેત્પત્તિ ન થઈ હાય તેના વંશને નાશ થવાના વખત આવે, અને તેટલાં મનુષ્યા એછા જન્મવાનુ થાય, જેથી મેાક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવુ અને, એમ લૌકિક દૃષ્ટિથી ચેાગ્ય લાગે, પણ પરમા ષ્ટિથી તે ઘણું કરીને કલ્પના માત્ર લાગે છે. કેાઈ પણ પૂર્વે પરમા માને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હાય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે; તેવા મનુષ્યને સ'તાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાને ઉપદેશ કરવા, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથા` દેખાતુ નથી, કેમકે મનુષ્યદેહુ તા માહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મેાક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તા મૂળપણે મેાક્ષસાધનરૂપ છે, અને તેવાં કારણેા પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનુ' મેાક્ષસાધનપશુ ઠરતુ હતું, તે કારણેા પ્રાપ્ત થયે તે દેહથી ભાગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મેાક્ષસાધનરૂપ કરવા ખરાખર કહેવાય કે સ ંસાર સાધનરૂપ કરવા ખરાખર કહેવાય, તે વિચારવા ચેાગ્ય છે. વેદોક્ત માર્ગોમાં ચાર આશ્રમ માંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૬૧ ક્રમવગર ત્યાગપણે વિચર્યાં છે. જેએથી તેમ થવું અશકય હોય, તે પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવતે તે તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનુ એવુ ક્ષણભંગુરપણું છે કે, તેવા ક્રમ પણ વીરલાને જ પ્રાપ્ત થવાને વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હાય તા પણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવેા લક્ષ રાખીને પ્રવર્તાવાનું તા કાઈકથી જ અને તેવુ છે. જિનાક્ત માગના પણ એવા એકાંત સિધ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવા. તથારૂપ સત્સ’ગ, સદ્ગુરુના ચેગ થયે, તે આશ્રયે કોઈ પૃથ્વના સસ્કારવાળા એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તે તેણે ચોગ્ય કર્યું છે, એમ જિનસિધ્ધાંત પ્રાયે કહે છે; કેમકે અપૂર્વ એવાં સાધા પ્રાપ્ત થયે ભાગાદિ ભાગવવાના વિચારમાં પડવુ, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પેાતાનુ પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવુ કરવું, અને પેાતાથી સંતતિ થશે તે મનુષ્યદેહુ પામશે તે મેાક્ષસાધનરૂપ થશે, એવી મનારથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત્ કરવા જેવું થાય. ઇંદ્રિયાદિ શાંત થયા નથી, જ્ઞાનીપુરૂષની દૃષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને ચેગ્ય નથી, એવા કાઈ મંદ કે મેાહુવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવા પ્રશસ્ત જ છે, એમ કઈ જિન સિધ્ધાંત એકાંતે નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળે વૈરાગ્ય ન હોય તે પુરૂષ કદાપિ ત્યાગને પરિણામે લક્ષ રાખી આશ્રમ - પૂર્વક પ્રવતે તે તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તે ઉત્તમ હતું, એમ પણ જિનસિધ્ધાંત નથી. માત્ર એક્ષસાધનો પ્રસંગ પ્રાપ્ત થયું તે પ્રસંગ જાતે કર ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે. ઉત્તમ સંસ્કારવાળા પુરૂષે ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે, તેથી મક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી એગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગને અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કર, તે વિચાર તો પુર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થ દ્રષ્ટિથી સિદ્ધ કહેવાય, આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તે તેઓ માક્ષસાધન કરશે એ નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછા આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયે વિચારવાન એકાંતે યોગ્ય ગણે? પિતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાની પુરૂષ જેને ત્યાગ કરવા એગ્ય ગણતા હોય, તેણે બીજાં મને રથમાત્ર કારણેને અથવા અનિશ્ચિત કારણને વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણને આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એજ મનુષ્યપણાનું સાર્થક છે, બાકી વૃદ્ધિ આદિની તે કલ્પના છે, ખરેખર એક્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ માર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃધ્ધિ કરવાની કલ્પના કર્યો જેવુ' કરીએ તે મને. એ આદિ ઘણાં કારણેાથી પરમા ષ્ટિથી જે એધ્યું છે તે જ ચેાગ્ય જોવામાં આવે છે. નિવૃત્તિ સેવન એ જ જ્ઞાનીની આજ્ઞા પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. તથારૂપ ચેગમાં અસમતા હોય તે નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીય ગેાપબ્યા સિવાય અને તેટલે નિવૃત્તિ સેવવા ચેાગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવા એમ આજ્ઞા છે. પાનું ૫૮૩ પત્રાંક નં ૭૦૩ અષ્ટમી, ચતુર્દશી આદિ પતિથિએ એવા આશયથી સુનિયમિત વનથી વવા આજ્ઞા કરી છે. Jain Educationa International આરંભ પરિગ્રહ ત્યાગની જરૂરિયાત જ્ઞાનીપુરુષાએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણ કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગના ઉપદેશ ક છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્તો છે, માટે મુમુક્ષુ For Personal and Private Use Only પાનું ૭૪૫ પત્રાંક ન. ૯૪૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જિનેશ્વર મહિમા પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃતિ જોઈએ, એમાં સંદેહ નથી. પાનું ૫૫૮ પત્રાંક નં. ૬૫ આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજુ નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતું નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયે હોય તે પણ વિશેષ વિશેષ લોકાશ રહેતું હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જે નિજબુધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તે સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તે અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યો કર્યો અને પરિણામે પરિણામે તેને લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું, એ શ્રી વધમાનસ્વામીની છવાસ્થ મુનિચર્યાને દષ્ટાંતે અમે કહ્યું હતું. પાનું ૪૮૦ પત્રક નં. પરતું જ્ઞાનીઓને પરિગ્રહ ત્યાગને ઉપદેશ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજન! અંત Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ - જિનાગમ સ્તુતિ મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે. સર્વ જગતના કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, માટે ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે, પણ અહે! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિણત કર્યો કે કિચિતમાત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે, વિષયથી જેની ઇંદ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જે પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરે છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ' હે આર્યજને ! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરો. પાનું ૭૦૬ પત્રાંક નં. ૮૩૨ અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભજન ત્યાગવ્રત કહ્યું છે. ' ' - પાનું ૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી જિનેશ્વર મહિમા ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહુળ છે. એ જિનવચન છે. જ્ઞાન આત્મા અત્યંત સહેજ સ્વસ્થતા પામે એ જ સજ્ઞાનના સાર શ્રી સન્ને કહ્યો છે. પાનું ૬૦ * અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનતી વાર આન્યા છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષેાભ પામી પાછે સંસારપરિણામી થયા કર્યાં છે; ગ્રંથિભેદ થવામાં જે વીય ગતિ જોઇએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્તમાગમ, સદ્વિચાર અને સદ્ગ્રંથના પરિચય નિરંતરપણે કરવા શ્રેયભૂત છે. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભકિતએ નમસ્કાર હા. Jain Educationa International ચારિત્ર (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું,)–દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી For Personal and Private Use Only પાનું પરપ પત્રક નં. ૫૯૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૬૭ ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનેા અભિમત તે અવ્યાબાધ સત્ય છે. સર્વજ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષાએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. પાનુ પ૨૩ પત્રાંક નં. ૫૯૦ સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ અને નહી. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અશે. મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનના નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી ખાદ્યપ્રવૃત્તિને ઉદય વંતે હાય તે પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં, એ જ્ઞાનનુ લક્ષણ છે; અને નિત્યપ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનુ ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઇ પણ ઢળે નહીં, તેા સત્યનું જ્ઞાન પણ સભવે નહી, Jain Educationa International પાનું પપર પત્રાંક નં. ૬૪૬ For Personal and Private Use Only જો હાય પૂર્વ ભણેલ નવ પશુ, જીવને જાણ્યા નહીં, તા સ` તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં, એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે જીવ કરવા નિમળે; જિનવર કહે છે જ્ઞાન, તેને સવ ભવ્યે સાંભળે. પાનું ૫૩૪ પત્રાંક ન. ૬૧૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા અનંતાનુબંધી જે કષાય પરિણામથી અનંત સંસારને સંબંધ થાય તે કષાય પરિણામને જિન પ્રવચનમાં “અનંતાનુબંધી સંજ્ઞા કહી છે, જે કષાયમાં તન્મયપણે અપ્રસ્ત (માઠા) ભાવે તોપગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં “અનંતાનુબંધી ને સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયને વિશેષ સંભવ છે. સદેવ, સદ્ગુરુ અને સત્ધર્મને જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસત્ ધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ. પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવને જે મર્યાદા પછી ઈચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ “અનંતાનુબંધી હોવાયેગ્ય છે, સંક્ષેપમાં. “અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. - પાનું પાપ પત્રાંક નં. ૬૧૩ સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલે મૂછભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થકરે નિરૂપણું કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂછ હેતી નથી. પાનું ૭૭૫ ઉપદેશ નોંધ ૪૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ - - - - સ્વદોષ જોવાનું મહત્વ સત્સમાગમ અને સશાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા ચગ્ય છે. એમ શ્રી જિનાદિ મહાપુરૂષોએ કહ્યું છે. જ્યાં સુધી પિતાના દેષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સપુરૂષને કહેલે માગ પરિણામ પામ કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કર ઘટે છે. પાનું ૫૩૭ પત્રાંક નં. ૬૧૬ સંયોગ સર્વ દુઃખનું મૂળ સર્વ દુઃખનું મૂળ સંગ (સંબંધ) છે. એમ જ્ઞાનવંત એવા તીર્થકરેએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે. જે સંગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે, અંતર્સબંધીય અને બહાસંબંધીય.” અંતર્સગનો વિચાર થવાને આત્માને બાહ્યસંગને અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરૂષોએ પણ કરી છે. પાનું પપ૬ પત્રક નં. ૬૫૯ સર્વ દુઃખ ક્ષયને ઉપાય સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વજ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે, એમાં Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા સવજ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વસમ્યકૂદન સમાય છે; આત્માને અસ ંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના ફળ સદુ:ખનેા ક્ષય છે, એ કેવળ. ७० સંપૂર્ણ પણાનું નિઃસટ્રૂડ છે, કેવળ નિઃસ ંદેહ છે. આત્મજ્ઞાન એજ મુક્તિના ઉપાય સર્વ દુઃખથી મુક્ત થવાના સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે; તે જ્ઞાનીપુરુષાનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. પાનું ૬૯૦ પત્રાંક નં. ૭૮૧ Jain Educationa International ભક્તિમાર્ગનું મહત્વ મહાત્મા બુદ્ધ ( ગૌતમ ) જરા, દારિદ્ર, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિના હેતુ છે, એવા સસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અન ંત જ્ઞાનીપુરુષાએ એ જ ઉપાય ઉપાસ્યા છે, અને સ જીવાને તે ઉપાય ઉપદેશ્ય છે. તે આત્મજ્ઞાન દુમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા સત્પુરુષાએ ભકિતમાર્ગ For Personal and Private Use Only પાનું ૫૫૯ પત્રાંક ન. ૬૭૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. પાનું ૫૫૮ પત્રક નં. ૬૬૭ આત્મધ્યાન સર્વ કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જોઈને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરે. જેમ જેમ ધ્યાનવિશુધ્ધી તેમ તેમ જ્ઞાનાવરણીય ક્ષય થશે. પિતાની કલ્પનાથી તે ધ્યાન સિધ્ધ થતું નથી. જ્ઞાનમય આત્મા જેમને પરમેહૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે ! નમન છે ! પાનું ૬૭ પત્રક નં. ૭૬૩ - લોકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હેય તે પણ તે દુઃખને જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકટ છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્જન, નિવાસ હેય તે પણ પરમ સમાધિનું સ્થાન છે. પાનું ૭૪૯ પત્રાંક નં. ૯૪૯ શુદ્ધ આત્મદષ્ટિમાં અવલંબન હે જીવ! આટલે બધે પ્રમાદ છે? Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી જિનેશ્વર મહિમા. શુષ્ય આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માની ઉપાસના કર્તવ્યુ છે. સનદેવ નિગ્રંથ ગુરુ દયા મુખ્ય ધર્મ શુધ્ધ આત્મદૃષ્ટિ થવાનાં અવલંબન છે. સર્વજ્ઞે અનુભવેલા એવા શુઆત્મપ્રાપ્તિના ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈ ને આત્મ પ્રાપ્તિ કરે. Jain Educationa International ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માગે ચાલતાં મેાક્ષપાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીય પણ જોઈને ઘણા જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે. શ્રી શ્રીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાકયનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેઢ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવાએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ચેાગ્ય છે. પાનું ૬૬૮ પત્રાંક ન. ૭૬૪ For Personal and Private Use Only પાનું ૭૦૨ પત્રાંક ની ૮૧૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ ૭૩ - પરમ શાંત કૃતના વિચારમાં ઈન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વ પણે પ્રગટે છે.. પાનું ૭૨૯ પત્રાંક નં. ૮૯૬ જિન સે હી હૈ આતમા, અન્ય હેઈ સે કર્મ; કર્મ કટે સે જિનબચન, તે તત્વજ્ઞાનીકે મર્મ. વ્યવહારસે દેવ જિન, નિહાઁ “હ આપ; એહિ બચનસે સમજલે, જિન પ્રવચનકી છાપ. જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત કેઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિધ્ધ છે, ભાખે જિનવર એમ. જેને મૃત્યુની સાથે મિત્રતા હય, અથવા જે મૃત્યુથી -ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. શ્રી તીર્થંકર-જવનિકાય અધ્યયન પાનું ૫૭૩ પત્રાંક નં. ૬૯૩ Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી જિનેશ્વર મહિમા. તથારૂપ (યથાર્થ) આH (મેક્ષમાર્ગ માટે જેના. વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષને જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ. પ્રવર્તવામાં મહત્ મહતું પુણ્ય જોઈએ છે, એવા જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. પાનું ૬૮૭ પત્રક નં. ૭૭૭ માનવ દેહનું મહત્વ પરમાગી એવા શ્રી ત્રાષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગ. પણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા). થવું, કે જેથી ફરી જન્મમરણને ફેરે ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગાપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મેક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે. - આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કઈ પ્રત્યે રાગ અથવા કે પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ ક૯યાણનો મુખ્ય નિશ્ચય છે. પાનું ૬૮૯ પત્રાંક નં. ૭૮૦ રહે છે તે સગપણું, નિર, જ્ઞાની Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ 9૫. જિનાગમ સ્તુતિ પરમ દુર્લભ પ્રાપ્ય વસ્તુઓ મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના. ત્રીજા અધ્યયનમાં ઉપદેર્યું છે. પાનું ૬૯૧ પત્રાંક નં. ૭૮૩. અસંગતાની જરૂરિયાત હે મુનિઓ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાને સતત ઉપયોગ સિદ્ધ કરે એગ્ય. છે. જેમને જગતસુખપૃહા છેડી જ્ઞાનીના માર્ગને આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રતને પરિચય કર્તવ્ય છે.. પાનું ૬૯૩ પત્રાંક નં. ૭૮૬ જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે તેમ તેમ જ્ઞાનીને માર્ગે સ્પષ્ટ સિદ્ધ થાય. પાનું ૬૯૩ પત્રાંક નં. ૭૮૭૧ શ્રુત જ્ઞાનનું માહાભ્ય સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી જિનેશ્વર મહિમા અવલંબન લઈને સત્પુરુષા પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનેા અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. સત્કૃષ્ટ ભૂમિકા પંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષનાં વચના )નું અવલ મન જે જે વખતે મઢ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણ સત્પુરુષ પણ પામી જાય છે, તે પછી સામાન્ય મુમુક્ષુ જીવા કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ -ચપળપણુ થવા ચેાગ્ય છે. હે જીવ! આ કલેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. પાનું ૬૯૬ ઉપદેશ તૈધ ૭૯૯ Jain Educationa International ખાહ્યાભ્યતર અસગપણુ પામ્યા છે એવા મહાત્માઓને સંસારના અંત સમીપ છે, એવા નિઃસ ંદેહ જ્ઞાનીને નિશ્ચય છે. For Personal and Private Use Only વીતરાગ પ્રવચન પાનું ૭૧૫ પત્રક નં. ૮૪૯ પાનું ૭૨૨ પત્રાંક નં ૮૭૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ : જિનાગમ સ્તુતિ સમ્યક્ પ્રકારે વેદના અહિંયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય. એ જ શુદ્ધ ચારિત્રના માર્ગ છે. ७७. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા ચાગ્ય છે. જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવત વ. પાનું ૭૪૪ પત્રાંક નં ૯૩૯ પાતુ ૭૪૯ પત્રાંકન. ૯પર પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યક્ પ્રકારે માથે ચડાવી નથી, એમ સદશી એ કહ્યું છે. Jain Educationa International પાનું ૮૫૫ વ્યાખ્યાનસાર ૧-૧૦૯ વીતરાગવચનની અસરથી ઇન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તે જ્ઞાનીનાં વચને કાને પડ્યાં જ નથી, એમ સમજવું. For Personal and Private Use Only પાનુ ૮૭૦ પત્રાંક નં ૯૫૯ વ્યાખ્યાનસાર ૨૧. Page #119 -------------------------------------------------------------------------- ________________ + - - શ્રી જિનેશ્વર મહિમા વીતરાગનાં વચને વિષયનું વિરેચન કરાવનારાં છે. પાનું ૮૭૩ વ્યાખ્યાનસાર ૨-૪–૧૯ તીર્થકરગેત્ર વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માગ પમાડવાથી તીર્થકરગેત્ર બંધાય છે અને તેથી ઉલટું કરવાથી મહામેહનીય કર્મ બંધાય છે. પાનું ૮૮૧ વ્યાખ્યાન સાર ૨-૧૬ સૂક્ષ્મ દયામણીત જનમાર્ગ હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણે ચાલતો જોઈ તીર્થકર ભગવાને પોતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયા સંબંધીના વિચારો કેઇ દશન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી, કેમકે જૈન પંચેન્દ્રિયનો ઘાત તે ન કરે, પણ તેઓએ એકે પ્રિયાદિમાં જીવ હેવાનું વિશેષ વિશેષ દઢ કરી દયાને માર્ગ વર્ણવ્યું છે. પાનું ૭૯૪ ઉપદેશ છાયા ૯૫–૫ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ સ્તુતિ સંયમ જ્ઞાની પુરુષને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વરે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. શ્રી તીર્થકર આત્માને સંકોચવિકાસનું ભાજન ગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા ગ્ય છે. પાનું ૯૧૨ હાથનેધ ૧-૨૪ પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગેએ, ગમે તે લિંગ કલ્યાણ થાય તે છે. પાનું ૮૩૨ ઉપદેશ છાયા ૯૫૭-૧૩ જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એ જે જિનને અભિપ્રાય તે સત્ય છે. ત્રીસ મહા મેહનીયનાં સ્થાનક શ્રી તીર્થ કરે કહ્યાં છે તે સાચાં છે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપે છે એ જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે, પાનું ૯૧૦ હાથને ધ ૧–૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી જિનેશ્વર મહિમા સર્વસંગ મહાશ્રવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે. પાનું ૯૧૬ હાથનાંધ ૧-૩૮ કાળના દોષથી અપાર શ્રુતસાગરા ઘણા ભાગ વિસર્જન થતા ગયા અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. શ્રુત અલ્પ રહ્યાં છતાં, મતમતાંતર ઘણાં છતાં, સમાધાનનાં કેટલાંક સાધના પરાક્ષ છતાં, મહાત્માપુરુષાનુ કવચિત્વ છતાં, હું આજના ! સમ્યક્દન, શ્રુતનું રહસ્ય એવા પરમપદના પથ, આત્માનુભવના હેતુ, સમ્યકૂચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હનુ કારણ છે, પાનું ૬૬૨ સૂત્ર અને ખીજા’ પ્રાચીન આચાર્ય તદનુસાર રચેલાં ઘણાં શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તે હિતકારી મતિથી જ રચ્યાં છે. કોઈ મતવાદી, હુડવાદી અને શિથિલતાના પેાષક પુરુષોએ રચેલાં કોઈ પુસ્તકા સૂત્રથી અથવા જિનાચારથી મળતાં ન આવતાં હોય અને પ્રયાજનની મર્યાદાથી માહ્ય હાય, તે પુસ્તકાના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યાંનાં વચનાને ઉત્થાપવાનુ પ્રયત્ન ભવભીરુ મહાત્માએ કરતા નથી; પણ તેથી ઉપકાર થાય છે, એમ જાણી તેનુ બહુમાન કરતા છતાં યથાયોગ્ય સદુપયોગ કરે છે.. Jain Educationa International For Personal and Private Use Only પાનું ૬૬૩ પત્રાંક ન', ૭૫૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા જિનેશ્વરનાં વચનમાં પૂર્ણ શ્રધ્ધા સંશબીજ ઉગે નહિ અંદર, જે જિનનાં કથને અવાધારું; રાજ્ય, સદા મુજ એજ મનેરથ, ધાર, થશે અપવગ ઉતારું. - દરેક જીવે, જીવના અસ્તિત્વથી તે મેક્ષ સુધીની પૂર્ણ પણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા રાખવી નહી. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી જિનેશ્વર મહિમા થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. પાનું ૭૬૭ ઉપદેશ નેધ ૯૫૬-૩૧ સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભાવભેદથી ભરેલી છે, એ શૈલીને પરિપૂર્ણ તે સર્વજ્ઞ અને સર્વદશ જ જાણ શકે, છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપગથી યથામતિ નવ તત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. પાનું ૧૦૪ મોક્ષમાળા પાઠ ૮૨. સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરુષોએ નિર્વિધન રસ્તો શેધી કાઢ્યો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યું છે, જે નિવિન છે. પાનું ૫૩ મેક્ષમાળા પાઠ ૨૦ દિવસમાં બે ઘડીને વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલાં તત્ત્વબેધની પર્યટના કરે. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણયને બહુ ક્ષપશમ થશે એમ હું વિવેકથી કહું છું. પાનું ૧૦૩ મેક્ષમાળા પાઠ ૮૦ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ - જિનેશ્વરનાં વચનેમાં પૂર્ણ શ્રદ્ધા પરમ્પર આમ્નાયથી કેવળ, “મન:પર્યવ અને પરમાવધિજ્ઞાન વિદ ગયાં. દષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતને ઘણો ભાગ વિછેદ ગયે, માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી એગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાનતે ઉત્તર ન મળે તે પણ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં, અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દેષરૂપી કાણું શેધવાનું મથન કરી અધગતિજન્ય કર્મ બાંધે છે. પાનું ૮૦ મોક્ષમાળા પાઠ ૫૩ આ પણ વિનાવિવાદે માન્ય રાખવું જોઈએ કે, તે અનંત શેક, અને અનંત દુખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રૂધિરથી રૂધિરને ડાઘ જ નથી, પણ જળથી તેને અભાવ છે, તેમ શૃંગારથી વ શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી, એ જ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે, અને એજ માટે વીતરાગનાં વચનમાં અનુરકત થવું ઉચિત છે, નિદાન એથી વિષયરૂપ વિષને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું - કારણ છે. એ વીતરાગ સર્વશના વચનને વિવેકબુધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરીને હે માનવી! આત્માને ઉજજવળ કર. પાનું ૧૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જિનેશ્વર મહિમા તારે સિદ્ધાંત ગુટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. પા. ૧૬ તારી આજ્ઞા તેડું નહીં. પાનું ૧૬૧ તે ત્યાગ કરાવેલી વસ્તુ ઉપગમાં લઉં નહીં. પાનું ૧૬૧ તારે બેધેલો મારે ધર્મ વિસારું નહીં. : પાનું ૧૬૬ જેની તે ના કહી તે માટે શેર્યું કે કારણ માંગું નહીં. આ પા. ૧૭૨ નીરાગીનાં વચનને પૂજ્યભાવે માન આપું. નીરાગી ગ્રંથ વાંચું. પા. ૧૬૬ તારે રસ્તે સર્વ પ્રકારે માન્ય રાખું. પા. ૧૭૧ તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં, પા. ૧૭૩ તારે ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. પાનું ૧૭૫ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. - પા. ૧૭૭ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરનાં વચનામાં પૂર્ણ શ્રદ્ધા ૮૫ વીરનાં કહેલાં શાત્રમાં સેાનેરી વચને છૂટક છૂટક અને ગુપ્ત છે. વીરના એક વાકયને પણ સમજો, પાનું ૧૭૮ છકી જાઓ તે પણ મહાવીરની આજ્ઞા તાડશે નહી. ગમે તેવી શંકા થાય તા પણ મારી વતી વીરને નિ:શંક ગણજો. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યાગીઓએ અવશ્ય મરવું જોઈએ છે. ન્યાય મને અહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે. સમજવું દુર્લભ છે. પાનું ૧૭૯ જે પુરુષ પર તમારા પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગીન્દ્ર પાર્શ્વનાથાર્દિકનુ સ્મરણ રાખજો અને જૈમ અને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ચ્છિજો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સ ́બંધી ક’ઈ સંકલ્પવિકલ્પ કરશે નહી. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સકલ્પ-વિકલ્પને ભૂલી જશે, પાર્શ્વનાથાદિક ચેગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તે જ અભિલાષા રાખ્યા રહેજો; એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદ્મના અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે ટ્વીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું ોધેલું Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૬. શ્રી જિનેશ્વર મહિમા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વસ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરે, એ જ મોક્ષને માર્ગ છે.. પાનું ૧૯૧ ( પત્રક નં. ૩૭ - સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મેહરહિત પુરુષનું બેધેલું નિદર્શન વિશેષ માનવા ગ્ય છે. એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મિક્ષના કારણરૂપે જે ધર્મ બે છે, તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હવા જોઈએ, આ વાત નિઃશંક છે. : અનેક પદ્ધતિએ અનેક મનુષ્ય તે ધર્મનું પ્રતિપાદન કરતા હોય અને તે મનુષ્યને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તે તેમાં તીર્થકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યની સમજણશકિતનો દોષ ગણી શકાય. એ રીતે નિગથધર્મ પ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્ય કહેતા હોય, તે તેમાંથી તે મનુષ્ય પ્રમાણુબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાન સદૂભાવે પ્રરૂપક અને પ્રવર્તક હેય. પાનું ૧૯૩ પત્રક નં. ૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરનાં વચનામાં પૂર્ણ શ્રદ્ધા - સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જે કે બને તેવું નથી, તે પણ સુલભબધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યો રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. પાનું ૧૯૪ કઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવતેવું એ મુખ્ય માન્યતા છે. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે, અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે, અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. તમે પણ તરવાના ઈચ્છક છે, અને હું પણ છું - બને મહાવીરના બોધ, આત્મહિતૈષી બેધને ઈચછીએ છીએ અને તે ન્યાયમાં છે, માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્નેએ અપક્ષપાતે સત્યતા કહેવી. * પાનું ૧૯૬ પત્રાંક નં ૪૦ આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તે અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ છે. પાનું ૧૯૭ પત્રક નં. ૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે. એ જ અત્યારે ભલામણુ. પાનું ૨૩૬ પત્રક નં. ૧૦૪ શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. તે તે (અકાળના) પ્રસંગે પ્રાણદિને કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપનિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે, હિંસાદિ એગને પ્રસંગ હોય છે, અથવા કમળ પરિણામમાં વિનભૂત કારણ હોય છે, એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરુપણ કર્યું છે. પાનું ૫૩૦ પત્રાંક નં. ૬૦૨ શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાગને સદાય આશ્રય રહે. - હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય. પાનું ૫૭૩ પત્રાંક નં. ૬૯૨ - ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દથિી સિદ્ધ થવા યોગ્ય છે. પાનું ૫૯૫ પત્રાંક નં. ૭૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરનાં વચનામાં પૂ શ્રદ્ધા શ્રી જિને કહેલા ભાવા અધ્યાત્મ પરિભાષામય હાવાથી સમજાવા કઠણ છે. પરમ પુરૂષના ચેગ સપ્રાપ્ત થવા જોઇએ. જિનપરિભાષાવિચાર યથાવકાશાનુસાર વિશેષ નિર્દિ ધ્યાસ કરવા ચેાગ્ય છે. વીતરાગાના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. વીતરાગશ્રુતના અભ્યાસ રાખજો. ૮૯ પાનું ૫૯૬ પત્રાંક નં. ૭૧૪ વીતરાગશ્રુતનું માહાત્મ્ય જેમ બને તેમ વીતરાગશ્રુતનું અનુપ્રેક્ષન (ચિંતવન) વિશેષ ક બ્ય છે, પ્રમાદ પરમ રિપુ છે; એ વચન જેને સમ્યક્ નિશ્ચિત થયું છે તે પુરુષા કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી. Jain Educationa International For Personal and Private Use Only પાનું ૭૧૬ પત્રાંક નં. ૮૫૨ પાનું ૭૧૭ પત્રાંક નં. ૮૫૫ સસમાગમના અભાવે વીતરાગશ્રુત, પરમશાંતરસ પાનું ૭૧૬ પત્રાંક નં. ૮૫૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી જિનેશ્વર મહિમા પ્રતિપાદક વીતરાગ વચનેાની અનુપ્રેક્ષા વાર વાર કતવ્ય છે. ચિત્તસ્થય માટે તે પરમ ઔષધ છે. મહત્પુરુષના નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના, અને ગુણ જિજ્ઞાસા દનમે હને અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપષ્ટિ સહજમાં પરિણમે છે. પાનું ૭૧૭ પત્રાંક નં. ૮૫૬ વીતરાગ સન્માની ઉપાસનામાં વીય ઉત્સાહમાન કરશે. સતજના ! જિનવરેન્દ્રોએ લોકાદિ જે કર્યા છે, તે આલકારિક ભાષામાં નિરૂપણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં કરતા નહી; પણ યોગના અભ્યાસ કરી રૂપના જ્ઞાતા થવાન' રાખજો. Jain Educationa International પાનું ૭૧૮ ત્રાંક નં ૮૬૦ સ્વરૂપ નિરૂપણ છે, જે પૂર્ણ નથી, માટે તમે વાકયોના વિરોધ પૂર્ણતાએ તે સ્વ For Personal and Private Use Only પાનું ૭૨૨ પત્રક નં. ૮૭૧ ચારિત્રમેહને લટકથો તે ઠેકાણે આવે છે, પણ દશ નમાહુના પડચો ઠેકાણે આવતા નથી. કારણ, સમજવા પાનું ૭૩૧ પત્રાંક ન. ૯૦૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરનાં વચનામાં પૂર્ણ શ્રધ્ધા ૧ tk ; ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાને સ જ નથી, તેના અવલખને રહી સીસું રેડયું હેાય એવી રીતે શ્રધ્ધાને આઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાના પ્રસંગ આવે ત્યારે વે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષાએ જ્ઞાન જે મતિથી કહ્યુ છે, તે મતિ જીવમાં છે નહી', અને આ! જીત્રની મતિ તા શાકમાં મીઠું ઓછું પડયુ. હાય તે તેટલામાં જ રેકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિને મુકાબલે કચાંથી કરી શકે ? તેથી ખારમા ગુણુસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. આ પાનું ૭૬૦ ઉપદેશ નોંધ ૧ ૩૧ વીતરાગપુરૂષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સભ્યજ્ઞાન કયાંથી થાય ? સમ્યક્દન કયાંથી થાય ? સભ્યચરિત્ર કચાંથી થાય ? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હાતી નથી. »» હું મુમુક્ષુ ! વીતરાગ પઢ વારવાર વિચાર કરવા ચેાગ્ય છે, ઉપાસના કરવા ચેાગ્ય છે, ધ્યાન કરવા ચેગ્ય છે. F Jain Educationa International For Personal and Private Use Only પાનું ૯૩૪ હાથમાંધ ૨ ૩ પ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા શ્રી જિનેશ્વરને નમસ્કાર શ્રી શાંતિનાથ ભગવાન (સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર, બંધિત્વ દાને. નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશે અમારી. Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરને નમસ્કાર - - - દઉં ઉપમા તે અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્વ તારું. છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારે ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજયા મહા શાંતિ આનંદ ધામે. | » નમ: સિભ્ય: અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વ નિરૂપણ કરેલે “મેક્ષ સિદ્ધાંત તે ભગવાનને પરમ ભકિતથી નમસ્કાર કરીને કહું છું. દ્રવ્યાનુયોગ, કરણાનુગ, ચરણાનુગ, અને ધર્મકથાનુગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. કર્મરૂપ વૈરીને પરાજય કર્યો છે એવા અહેતું ભગવાન, શુદ્ધ ચૈતન્યપદમાં સિધ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મેક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન, દ્વાદશાંગના અભ્યાસી અને તે મૃત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન, મેક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમભકિતથી નમસ્કાર કરું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા શ્રી કષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભારતક્ષેત્રના ચોવીસ તીર્થકરના પરમ ઉપકારને વારંવાર સંભારું છું. શ્રીમાન વર્ધમાનજિન વર્તમાનકાળના ચરમતીર્થકરદેવની શિક્ષાથી હાલ મેક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરૂષે વારંવાર આશ્ચર્યમય દેખે છે. પનું ૬૬૨ પત્રાંક નં. ૭૫૭ વંદામિ પાદે પ્રભુ વિદ્ધમાન. પાનું ૧૯૧ પત્રક નં. ૩૬ પાશ્વનાથ પરમાત્માને નમસ્કાર. પાનું ૧૯૧ પત્રક નં. ૩૭ સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયતા સુખભાસ; વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની - અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણાં શાસ્ત્રોને વિચાર કરવાથી, તે વિચારનાં Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરને નમસ્કાર ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભકિત ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાયે જાય એ નથી, એવી નિશ્ચળ શ્રધ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવને વિચાર થવા અથે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ગાદિક અનેક સાધનને બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેને ઉદ્દેશ છે, તે તીર્થકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ. (અપૂર્ણ) પાનું ૪૧૩ પત્રાંક નં. ૪૩૬ જે પુરુષેએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળે, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ પુરુષ, તેના ચરણારવિંદ સદાય હદયને વિષે સ્થાપન રહે! જે છ પદથી સિદ્ધ છે, એવું આત્મસ્વરૂપ તે જેનાં Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જિનેશ્વર મહિમા વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સવકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશકિત છે, કેમ કે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એ પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણશીલતાથી આયે, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભકિતને કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર! જે સહુએ સદ્ગુરુની ભકિત નિરૂપણ કરી છે, તે ભકિત માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભકિતને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણુને જે ભકિતનું નિરૂપણ કર્યું છે, તે ભકિતને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે ! પાનું ૪૪૭ પત્રાંક નં. ૪૯૩ શ્રી વીતરાગને પરમભકિતએ નમસ્કાર. પાનું ૫૧૦ પત્રક નં. ૬૬૭ અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સધર્મને Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરને નમસ્કાર ૯૭ નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષને ઉપકારને નમસ્કાર હે ! નમસ્કાર હે! પાનું. પર૮ પત્રાંક નં. ૬૦૦ જે તીર્થકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થકરને અત્યંત ભકિતએ નમસ્કાર હો ! પાનું પર પત્રક નં. ૬૦૬ ૐ નમો વીતરાગાય. પાનું ૫૩૮ પત્રક નં. ૬૧૭ ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે પુરુષોને નિષ્કામ ભકિતથી ત્રિકાળ, નમસ્કાર. પાનું ૫૭૬ સૂક્રમસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષ તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર છે ! આ પાનું ૫૭૭ પત્રક નં. ૬૯૬ સે ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લેકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણે છે, જેમણે Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા સંસારને પરાજય કર્યો છે, એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર, (પંચાસ્તિકાય પ્રથમ અધ્યાયમાંથી) પાનું ૬૬૮ પત્રાંક નં. ૭૬ ૬-૧ મેક્ષના કારણે શ્રી ભગવાન મહાવીરને ભકિતપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનને કહેલે પદાર્થપ્રભેદરૂપ મેક્ષને માર્ગ કહું છું. (પંચાસ્તિકાયમાંથી) પાનું ૬૭૫ પત્રાંક નં. ૭૬ ૬-૧૦૫ દેહધારી છતાં નિરાવરણ જ્ઞાનસહિત વતે છે એવા મહાપુરુષને ત્રિકાળ નમસ્કાર. પરમભકિતથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમષથી પરિષહ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વિષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર, - પાનું ૬૭૯ પત્રાંક નં. ૭૬૭ જેને કેઈપણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર. પાનું ૬૮૮ પત્રાંક નં. ૭૮૦ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરને નમસ્કાર સત્પુરુષોના અગાધ ગંભીર સયમને નમસ્કાર. અવિષમ પરિણામથી જેમણે કાળફૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં તે જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શીનને અને તે ચારિત્રને વારવાર નમસ્કાર. ૯૯ સર્વાં દ્રવ્યથી, સર્વાં ક્ષેત્રથી, સ` કાળથી અને સ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા, તે પરમ પુરુષોને નમસ્કાર. પાનું ૬૯૮ પત્રાંક નં. ૮૦૮ પરમસુખસ્વરૂપ, પરમેષ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેના તે સત્પુરૂષોને નમસ્કાર. Jain Educationa International For Personal and Private Use Only અપાર મહામેહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યો તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અન’તકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને પાનું ૭૦૭ પત્રાંક નં. ૮૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી જિનેશ્વર મહિમા એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કયુ તે કલ્યાણમૂત્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમે નમઃ પાનું ૭૪૯ પત્રાંક ન. ૯૫૩ પાનું ૭૧૨ પત્રાંક ન, ૮૩૯ > 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये ॥ (આ શ્રી સનતભદ્રસૂરિએ રચેલ દેવાગમ સ્તોત્રનું પ્રથમ પદ છે.) મોક્ષમાર્ગીના નેતા, કર્મારૂપી પવતના ક્ષેત્તા, ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણાની પ્રાપ્તિ અર્થે વંદુ છું. Jain Educationa International પાનું ૭૬૫ ઉપદેશ તૈાંધ ૯૫૬-૨} જે દેહધારી સ` અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર ! નમસ્કાર હા ! ! તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માને આસનાદિ સર્વને નમસ્કાર હા! નમસ્કાર હૈ! ! ! For Personal and Private Use Only પાનું ૫૬૨ પત્રાંક નં. ૬૭૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરને નમસ્કાર ૧૦૧. હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યફદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હે! આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત છે તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યે કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થયે. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભકિતથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. પાનું ૯૩૯ હાથ નેધ ૨-૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા જિનેશ્વર ભગવાનની ભક્તિ ભકિતને ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી, જિનભક્તિ ગ્રહ તરૂ કલ્પ અહે, ભજીને ભગવંત ભવંત લહે. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ માટે અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ‘ભજીને ભગવંત ભવંત લહે. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવાનની ભક્તિ ૧૦૩ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહે. શુભ ભાવવડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરે, નહિ એહ સમાન સુમંત્ર કહે, ભજીને ભગવંત ભવંત લહે, કરશે ક્ષય કેવળ રાગ કથા, ધરશે શુભ તવ સ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫ પાનું ૪૮ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. પાનું ૮ ૯૧ બહુમાન નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શભાવજે. પાનું ૮૫ ૧૦૫ પરમાત્માની ભક્તિમાં ગુંથાવું. - પાનું ૧૬ મે ૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી જિનેશ્વર મહિમા જિજ્ઞાસુ—ભાઈ ત્યારે પૂજ્ય કેણ અને ભક્તિ કેની કરવી કે જે વડે આત્મા સ્વશકિતને પ્રકાશ કરે? સત્ય–શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભકિતથી, તેમજ સર્વ દૂષણરહિત, કમમલહીન, મુકત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભકિતથી આત્મશકિત પ્રકાશ પામે છે. જિજ્ઞાસુ-એએની ભકિત કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું? સત્ય–ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તે નિરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપણે આત્મા, જે કર્મ દળથી ઘેરાયેલું છે, તેમજ અજ્ઞાની અને મેહાંધ થયેલ છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. સર્વ કમદળ ક્ષય કરી “અનંત જીવન,(ચારિત્ર) અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા જિનેશ્વરેનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી એ (ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિો પુરુષાર્થતા આપે છે, વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશે ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવાનની ભકિત ૧૦૫ જિજ્ઞાસુ-આર્ય સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરે તે સઘળા પૂજ્ય છે, ત્યારે નામથી ભકિત કરવાની કંઈ જરૂર છે? સત્ય-હા, અવશ્ય છે. અનંત સિદ્ધસ્વરૂપને ધ્યાતાં જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય છે તે કાય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણ કયું? એ વિચારતાં ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાનું સ્મરણ થશે. એએનાં અહં તીર્થકર પદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રે અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કેણુ? ક્યારે? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા? એ ચરિત્રની સ્મૃતિ થશે, અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઈત્યાદિકને ઉદય પામીએ. જિજ્ઞાસુ–પણ લેગિન્સમાં તે ચોવીશ જિનેશ્વરના નામ સૂચવન કર્યા છે! એને હેતુ શું છે તે મને સમજાવે. સત્ય—આ કાળમાં આ ક્ષેત્રમાં જે વીસ જિનેશ્વરે થયા એમના નામનું સ્મરણ, ચરિત્રનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્વને લાભ થાય, એ એને હેતુ છે. વિરાગીનું ચરિત્ર વૈરાગ્ય બેધે છે. અનંત ચોવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમગ્ર આવી જાય છે. વર્તમાનકાળના વીસ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી જિનેશ્વર મહિમા તીથ"કરના નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનુ બહુ સૂક્ષ્મજ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચેાવીશી ચાવીશીનાં નામ કાળ ક્રૂતાં અને ચાવીશી ફરતાં લેવાતાં જાય છે. એટલે અમુક નામ લેવાં એમ કઈ નિશ્ચય નથી, પરંતુ તેઓનાં ગુણ અને પુરૂષા સ્મૃતિ માટે વતતી ચાવીશીની સ્મૃતિ કરવી એમ તત્ત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ સઘળુ નામ નિક્ષેપે જાણી શકાય છે. એ વડે આપણા આત્મા પ્રકાશ પામે છે. સ` જેમ મેાલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પાતાની સત્ય ફ્રિધ્ધિ સાંભળતાં મેહુનિદ્રાથી જાગૃત થાય છે. જિજ્ઞાસુ-મને તમે જિનેશ્વરની ભકિત સંબંધી અહુ ઉત્તમ કારણુ કહ્યુ. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભકિત કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઇ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભકિત કરવી જોઈએ એ હું માન્ય રાખુ છુ. સત્ય-જિનેશ્વર ભગવાનની ભકિતથી અનુપમ લાભ છે. એનાં કારણુ મહાન છે. “ એના ઉપકારથી એની ભકિત અવશ્ય કરવી જોઈએ. એએના પુરુષા નું સ્મરણ થાય એથી કલ્યાણ થાય છે. વગેરે વગેરે મે' માત્ર સામાન્ય કારણેા યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકાને પણુ સુખદાયક થાઓ.” Jain Educationa International પાનું ૪૬ મેાક્ષમાળા પાઠ ૧૩-૧૪ For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવાનની ભકિત ૧૦૭ સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જો કે બને તેવું નથી, તે પણ સુલભાધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. પાનું ૧૯૪ પત્રક નં. ૪૦ પ્રભુભક્તિમાં તત્પર રહેશે. નિયમને અનુસરશે, અને સર્વ વડીલની આજ્ઞામાં અનુકૂળ રહેશે, એમ મારી ભલામણ છે. જગતમાં નિરાગીત્વ, વિનયતા, અને પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કર ઉચિત છે. જય થાઓ ! પાનું ૧૯૯ પત્રક નં. ૪૨ જગતમાં સત્ પરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગ સશાસ્ત્રાધ્યયન-સમ્મદષ્ટિપણું અને સાગ એ કઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હતાં તે આવી દશા હેત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષને બેધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી જિનેશ્વર મહિમા અનંત ભવની નિષ્ફળતાનુ એક ભવે સફળ થવું મને સમજાય છે. બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહેા. પ્રયત્ને જેમ આત્મા ઉર્ધ્વગતિના પરિણામી થાય તેમ કરે. પાનું ૨૦૧ પત્રાંક ન. ૪૭ સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામહનીયનું બળ છે. જો ત્યાં તમને વખત મળતા હાય તા જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશે, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સ ંશોધન કરતા રહેશેા. Jain Educationa International પાનું ૨૦૪ પત્રાંક નં. ૫૦ For Personal and Private Use Only નિગ્રંથના ખેાધેલાં શાસ્ત્રના શેષ માટે અહીં સાતેક દિવસ થયાં મારુ આવવુ થયુ છે. પાનુ ૨૦૪ પત્રાંક નં. ૫૧ પાનું ૨૧૬ પત્રક નં. ૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવાનની ભક્તિ ૧૦૯ એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશે. પાનું ૨૩૩ પત્રાંક નં. ૯૮ યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વિતરાગના ઉપદેશમાં પરાયણ રહે, એ મારી વિનયપૂર્વક તમને બને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. પાનું ૨૪૩ પત્રાંક નં. ૧૧૫ જેનું અપાર માહાસ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો. પાનું ૨૪૫ પત્રક નં. ૧૧૯ ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે જિનભકિતમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું, તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી. પાનું ૨૪૯ પત્રાંક નં. ૧૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા ઈશ્વર પર વિશ્વાસ રાખવે એ એક સુખદાયક મા છે. જેના દૃઢ વિશ્વાસ હોય છે, તે દુ:ખી હેાતા નથી; અથવા દુ:ખી હાય તા દુ:ખ વેદતા નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. ૧૧૦ આલ્મેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રાધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાના આપણે સંકલ્પ પણ ન કરવા. વીતરાગ ભક્તિને બહુ જ ઈચ્છજો. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતા હોય તે પણ કરવા ચેાગ્ય જ છે. પાનું ૨પર પત્રાંક નં. ૧૩૩ પરમાનદરૂપ હિરને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સ કૃતિ, વૃત્તિ અને લેખના હેતુ છે. હાય તેવાં પુસ્તકે સમજશે, Jain Educationa International પાનું ૩૦૪ પત્રાંક નં. ૨૧૭ સત્સંગ ભક્તિ અને વીતરાગતાનું માહાત્મ્ય વર્ણ બ્યુ For Personal and Private Use Only પાનું ૩૨૧ પત્રાંક નં. ૨૪૭ પાનું ૩૨૩ પત્રાંક નં. ૨૫ર Page #152 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવાનની ભક્તિ ૧૧૧ (એકાંત) પ્રભાત, પ્રથમ પહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતન ભકિત સર્વ કાળે સેવ્ય છે. પાનું ૩૨૩ પત્રાંક નં. ૨૫૩ એક પુરાણપુરુષ અને પુરાણુપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. જેમ હરિએ ઈચ્છલે કમ દેશે તેમ દેરાઈએ છીએ. - પાનું ૩૨૬ પત્રાંક નં. ૨૫૫ સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કોઈ પણ વ્યકિતના અંશે પ્રાપ્ત થયા છે એવા પુરુષે તે જરૂર એમ જ નિશ્ચય કરે કે “હરિની ઈચ્છા સદેવ સુખરૂપ જ હોય છે.” પાનું ૩૨૯ પત્રાંક નં. ૨૫૯ ગ્ય આત્માથે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા છે. પાનું ૩૪૩ પત્રાંક નં. ૨૯૭ “આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિગ્રંથ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી જિનેશ્વર મહિમા મુનિએ પણ નિષ્કારણ ભગવાનની ભકિતમાં પ્રવતે છે, કારણ કે ભગવાનના ગુણે! એવા જ છે,’ શ્રીમદ્ ભાગવત ૧ સ્કંધ, ૭ અ. ૧૦ બ્લેક. પાનું ૩૨૭ પત્રાંક ન. ૨૭૮ “ અનુક્રમે સ ંયમ સ્પર્શતા જી, પામ્યા ક્ષાયક ભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે જી, પૂજું પત્તુ નિષ્પાવ રે.” (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિના ત્યાગ)ને પામેલા એવા જે સિદ્ધાર્થના પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું. ઉપરના વચનો અતિશય ગંભીર છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હા, એમ રહ્યા કરે છે. પાનું ૩૪૭ પત્રાંક ન. ૩૦૯ Jain Educationa International પ્રભુ ભકિત એ જ મેાક્ષના ધુર્ધર મા પ્રભુ ભકિતમાં જેમ બને તેમ તત્પર રહેવું. મેાક્ષને એ રધર માર્ગ મને લાગ્યા છે. ગમે તેા મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભકિત અવશ્ય કરવી ચેાગ્ય છે, For Personal and Private Use Only પાનું ૩પ૯ પત્રાંક નં ૩૩૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવાનની ભક્તિ ૧૧૩ મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણું તે પ્રભુભકિત સમજે. આગળ પણ તે, અને તેવું જ છે. તથાપિ સ્થૂળપણે એને લખી જણાવવી વધારે એગ્ય લાગે છે. - “ઉત્તરાધ્યયનસૂત્ર'માં બીજા ઈચ્છિત અધ્યયન વાંચશે. બત્રીસમાંની ચાવીસ ગાથા મેઢા આગળની મનન કરશે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સદ્ગુણેથી યોગ્યતા મેળવવી, અને કઈ વેળા મહાત્માના ગે, તે ધર્મ મળી રહેશે. સત્સંગ, સશાસ્ત્ર અને સદુવ્રત એ ઉત્તમ સાધન છે. પાનું ૩૭૬ પત્રાંક નં. ૩૮૦ જિનની પૂજા એ સ્વરૂપ પ્રાપ્તિને હેતુ સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાતિને હેતુ જા છે. ક્ષીણમેહ ગુણસ્થાનપર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપચિંતવન જીવને વ્યાહ ઉપજાવે છે, ઘણું જેને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભકિતપ્રધાન દષ્ટિ થાય છે, અને Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી જિનેશ્વર મહિમા અધ્યાત્મદ્રષ્ટિ ગૌણ થાય છે, જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણુ અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા મળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણાને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષા ઉત્પન્ન થતા નથી; અને ભકિત મા પ્રત્યે પણ ભ્રુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતાપામતી જાય છે. (આનંદઘન તીર્થંકર સ્તવનાવલીના શ્રીમદ્જીના વિવેચનમાંથી) પાનું પર પત્રાંક નં. ૭૫૩ 'भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयाईए । पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव ॥ ' ભયંકર નરકગતિમાં, તિય ચગતિમાં, અને માડી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તે જિનભાવના ( જન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, તે પરમશાંતસ્વરૂપ ચિંતવના ) ભાવ–ચિ'તવ (કે જેથી તેવાં અનંત દુઃખાના આત્યંતિક વિચેગ થઈ પરમ અવ્યાબાધ સુખસૌંપત્તિ સપ્રાપ્ત થાય.) Jain Educationa International (ષદ્ન પ્રાભૂતાદિ સંગ્રહ ભાવપ્રાભૂત ૮) પાનું ૭૩૪ પત્રાંક નં ૯૧૩ For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવાનની ભકિત ૧૧૫ પેાતાને મળેલા મનુષ્યદેહ ભગવાનની ભકિત અને સારા કામમાં ગાળવા જોઇએ. પ્ર, કરતચંદભાઇ જિનાલય પૂજા કરવા જાય છે ? ઉ. ના સાહેબ, વખત નથી મળતા. વખત કેમ નથી મળતા ? વખત તે ધારે તેા મળી શકે, પ્રમાદ નડે છે. અને તેા પૂજા કરવા જવું. પાતુ ૭૪૧ પત્રાંક નં ૯૩૧ પાનું ૭૫૫ ઉપદેશ તેધિ ૯૫૬-૭ પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલેાતરીના નિયમ નથી તે પોતાના હેતુએ તેને વપરાશ કૅમ કરી ફૂલ પ્રભુને ચડાવે. પુષ્પ ચડાવવાના કે તેના ઉપદેશના આમ પૂર્વાચાર્યાંનું પ્રવચન છે. ત્યાગી મુનિને તે સથા નિષેધ છે. Jain Educationa International પાનું ૭૭૨ ઉપદેશ તાંત્ર ૯૫૬-૩૬ ભક્તિનું માહાત્મ્ય અમારે દઢ નિશ્ચય ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં છે કે ભિકત એ સર્વોપરી મા છે. અને તે સત્પુરૂષના ચરણ સમીપ રહીને થાય તેા ક્ષણ વારમાં મેક્ષ કરી ઢે તેવા પદાર્થ છે. For Personal and Private Use Only પાનું ૨૯૬ પત્રાંક ન. ૨૦૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા ભકિત એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભકિતથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પે મટે, આવા એ ભિકતમાગ શ્રેષ્ઠ છે ૧૧૬ પાનું ૭૮૧ ઉપદેશ છાયા ૯૫૭ ૩ ૪ જિન–શાસન ઉદ્ઘારની અપૂર્વ ભાવના હે જ્ઞાતપુત્ર ભગવન્ ! કાળની અલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યાને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરાધ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિઘ્ના ઉત્પન્ન થયાં; તારાં ખોધેલાં શાસ્ત્રો કલ્પિત અંથી વિરાધ્યાં, કેટલાક સમૂળગાં ખડ્યાં, ધ્યાનનું કા, સ્વરૂપનુ કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખાગમે લેાકે વળ્યાં; તારા પછી પરપરાએ જે આચાય પુરૂષા થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત ઇ કૂટી તારું શાસન નિદાળ્યું. શાસન દેવિ! એવી સહાયતા કઈ આપ કે જે વડે કલ્યાણના માર્ગ હું... ખીજાને ખેાધી શકું', દર્શાવી શકું,-ખરા પુરૂષો દર્શાવી શકે. સર્વાંત્તમ નિગ્રંથપ્રવચનના મેધ ભણી વાળી આ આવિરાધક ૫થાથી પાછા ખેંચવામાં સહાયતા આપ ! ! તારો ધર્મ છે કે સમાધિ અને ઐધિમાં સહાયતા આપવી. Jain Educationa International For Personal and Private Use Only [અંગત] પાનુ ૬પ૬ પત્રાંક નં. ૭૫૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા ભગવાન મહાવીર તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશેધ કરી નવ તત્વને, ઉત્તમ બેધ અનેક ઉચ્ચારું. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી જિનેશ્વર મહિમા બહુ છકી જાએ તે પણ મહાવીરની આજ્ઞા તોડશે નહિ, ગમે તેવી શંકા થાય તે પણ મારી વતી વીરને નિઃશંક ગણજે. જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. વીરના એક વાક્યને પણ સમજે. વીરના કહેલા શાસ્ત્રમાં સેનેરી વચને છુટક છુટક અને ગુપ્ત છે. મહાવીરને પંથ વિસર્જન કરવું નહીં. વિરના માર્ગમાં સંશય કરશે નહીં. તેમ ન થાય તે કેવલીગમ્ય, એમ ચીંતવજે એટલે શ્રદ્ધા ફરશે નહીં. મહાવીરે ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવે. મહાવીરના ઉપદેશ વચનનું મનન કરે. મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જે તપ કર્યો તે નિર્મોહપણે તપ કરે. મહાવીર શાસન હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા * ૨૪૧૪ વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે સિદ્ધાર્થ રાજાથી * (આ લખાણ વિ. સંવત ૧૯૪૪ની સાલમાં લખાયેલું છે) Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૧૯ ભગવાન મહાવીર જન્મ્યા. મહાવીર ભગવાનના મેાટાભાઇનું નામ નદિવ માન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશેાદા હતું. ત્રીસ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે એમણે અશેષ ઘનઘાતિ કને બાળીને ભસ્મીભૂત કર્યાં. અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શીન જીજીવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર ખેતેર વષ ની લગભગ આયુ ભગવી સર્વ કર્માં ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન ચેાવીશીના એ છેલ્લા જિનેશ્વર હતા. એએવુ' આ ધર્માંતી પ્રવર્તે છે, તે ૨૧૦૦૦ વ એટલે પચમકાળની પૂણુતા સુધી પ્રવશે એમ, ભગવતીસૂત્રમાં પ્રવચન છે. પાનુ ૮૦ મેાક્ષમાળા શિક્ષાપાઠ ૫૩ સ્યાદ્વાદ્ શૈલીના પ્રણેતા સવ મતાએ જે જ્ઞાન બતાવ્યુ છે તે તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે, સ્યાદ્વાદ છે. એકપક્ષી નથી. Jain Educationa International મહાવીરના એનુ કથન પાનું ૧૦૭ મેાક્ષમાળા શિક્ષાપા ૮ એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, હું વાદીએ ! મને તમારે માટે દર્શાવે છે. કારણ ‘શિખાઉ For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી જિનેશ્વર મહિમા કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ” શબ્દને ઉપયોગ કરે છે, તેમ, તમે પણ “જ” એટલે “નિશ્ચયતા શિખાઉ જ્ઞાન વડે કહે છે. મારે મહાવીર એમ કઈ કાળે કહે નહીં, એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે ! ! ! પાનું ૧૭૫ પત્રાંક નં. ૨૦ ગુખભેદ જાણનાર અને સત્યવક્તા એમ જ નવ તત્વ સંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિય પુત્રે જગત અનાદિ છે એમ બેધડક કહી કતને ઉડાશે હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુરૂભેદ વિના કર્યું હશે? તેમ એની નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશે ત્યારે નિશ્ચય એ વિચાર કરશે કે એ પરમેશ્વર હતા. કત નહેતે અને જગત અનાદિ હતું તે તેમ કહ્યું, એના અપક્ષપાતી અને કેવળ તરવમય વિચારે આપે અવશ્ય વિધવા ગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વથી અર્ધગતિ સેવશે. પાનું ૧૧૧ મોક્ષમાળા પાઠ ૯૨ મહાવીરનો માર્ગ ધર્મધ્યાન લક્ષ્યાથથી થાય એ જ આત્મહિતને રસ્તો છે. ચિત્તના સંક૯પ-વિકલ્પથી રહિત થવું એ મહાવીરને Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૨૧ માર્ગ છે, અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કત્તવ્ય છે પાનું ૨૪૬ પત્રાંક નં. ૧૨૩ જગત દર્શન પ્રથમ ત્રણ કાળને મૂડીમાં લીધા, એટલે મહાવીર દેવે જગતને આમ જોયુ .— તેમાં અનંત ચૈતન્યાત્માએ મુક્ત દીઠા. અનત ચૈતન્યાત્માએ ખુદ્ધ દીઠા. અનંત મેક્ષપાત્ર દીઠા. અનત મેક્ષ અપાત્ર દીઠા. અનત અધાતિમાં દીઠા. ઉદ ગતિમાં દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું. પાનું ૨૬૦ ત્રાંક ન. ૧૫૬ વર્ધમાન સ્વામીના ઉત્કૃષ્ટ ત્યાગ પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતા રાખ્યા હાય તા તેની નિરિા હાય છતાં તે પાણી ઉષ્ણુપણું' ભજે છે, તેવો આ વ્યવસાય Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૨: શ્રી જિનેશ્વર મહિમા સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉણપણાને હેતુ થાય. છે, એ વાત અમને તે સ્પષ્ટ લાગે છે. * વધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય એસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણમાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં. જે વધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતાં, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણમી હતા, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવત્ય તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા ગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્ચા કાર્યો કર્યો પ્રવને પ્રવર્તાને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા ગ્ય છે. જે એમ ન કરવામાં આવે તે એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તે આ જીવ લેકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૨૩ અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવાગ્ય નથી. પાનું ૪૭૦ પત્રાંક નં. ૫૧૬ મીનનું માહામ્ય જન્મથી જેને મતિ, મૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આપણી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભેગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મનપર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીર સ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી. મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા ગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબંધ છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થને તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે, જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વતે છે, વર્તાવું ઘટે છે. પાનું ૫૪૦ પત્રાંકન. ૬૨૦ વર્ધમાનાદિ જ્ઞાની પુરૂષોની યથાર્થ સમજી સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪. શ્રી જિનેશ્વર મહિમા -- પછી જે એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રીઆદિ પ્રસંગ ત્યાગી શકીશ તે તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી, અર્થાત્ મૂળ જ્ઞાનમાં જે કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા - ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરૂષ પણ વતે તે જ્ઞાની પુરુષને નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાની પુરુષે અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ, વિજોગી, વિભાગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશ કાર્ય કર્યું, માટે આને આમ કહીશું તે ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તે ખોટું એ વગેરે વિકપ સાધુ મુનિઓએ ન કરવા. પાનું ૭૭૭ ઉપદેશ છાયા ૯૫૭–૧ ભગવાનની અદ્દભૂત સમતા - શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવાં પરિષહ દીધાં, ત્યાં કેવી અદ્દભુત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સમરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયા. કેવી અદ્દભૂત સમતા ! પારકી દયા કેવી રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૨૫. ઉગી નીકળી હતી ! તે વખતે મહરાજાએ જે જરા ધકકો માર્યો હતો તે તે તરત જ તીર્થકરપણું સંભવત નહીં; જો કે દેવતા તે ભાગી જાત. પણ મેડનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મેહને જીત્યો છે, તે મેહ કેમ કરે ? - પાનું ૭૮૬ ઉપદેશ છાયા ૯૫૭–૪ મારાપણું ટાળનાર ભગવાન મહાવીર શ્રી મહાવીર સ્વામી સમીપે શાલાએ આવી બે સાધુને બાળી નાંખ્યા, ત્યારે જે જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હતી તે તીર્થકરપણું ફરી કરવું પડત, પણ જેને “હું ગુરુ છું, આ મારા શિષ્ય છે” એવી ભાવના નથી, તેને તે કઈ પ્રકાર કરવો પડતો નથી. હું શરીર રક્ષણને દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશને દાતાર છું; જે હું રક્ષા કરું તે મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે. એમ વિચાર્યું. અર્થાત તીર્થકર એમ મારાપણું કરે જ નહીં. પાનું ૭૮૬ ઉપદેશ છાયા ૯૫૭-૪ અપૂર્વ જ્ઞાન ગૌતમસ્વામીએ મહાવીર સ્વામીને વેદનાં પ્રશ્ન પૂછયાં, For Personal and Private Use Only Jain Educationa International Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી જિનેશ્વર મહિમા તેનું સર્વ દેષને ક્ષય કર્યો છે એવા તે મહાવીરસ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિધ્ધ કરી આપ્યું. પાનું ૭૯૦ ઉપદેશ છયા ૯૫૭-૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જેવાને શ્રીમાન મહાવીરસ્વામીએ સમ્યકત્ર આપ્યાં હતા. પાનું ૧૭૮ પત્રક નં. ૨૧-૭૪ આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન -શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પાનું ૩૪૯ પત્રાંક નં. ૩૧૩ પરના ઉપકાર અથે જ ભગવાનનું પ્રવર્તન મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઉપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કઈ જ્ઞાનીએ કર્યો નથી, તથાપિ કોના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે, તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યો. દાનને સિધ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પિતે વષીદાન દીધું. આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું. માતા પિતાની સેવા સિદ્ધ કરી આપી. દીક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકાર અથે. નહીં તે પિતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૨૭ કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પિતાને તે સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે. પાનું ૧૫ ઉપદેશ છાયા ૯૫૭–૧૦ બાહ્ય ચારિત્રનું માહામ્ય મહાવીરસ્વામીના દીક્ષાના વરઘેડાની વાતનું સ્વરૂપ જે વિચારે તે વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મેક્ષે ગયા. પાનું ૮૨૦ ઉપદેશ છાયા ૯૫૭–૧૦ કલ્યાણ અથે જ ભગવાનની વાણી મહાવીરસ્વામી ગ્રહવાસમાં રહેતાં છતાં પણ ત્યાગી જેવા હતા. 2 હજાર વર્ષના સંયમી પણ જે વૈરાગ્ય રાખી શકે નહીં તેવે વૈરાગ્ય ભગવાનને હતે. જ્યાં જ્યાં ભગવાન વતે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વતે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અથે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી જિનેશ્વર મહિમા તે પુરુષના ગુણગ્રામ કરતાં અનતી નિરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓના અભિપ્રાય જણાય નહીં. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવા રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાંખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસે। વ થયાં છતાં તેમનાં યા આફ્રિ હાલ વર્તે છે. એ તેમના અનંતા ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે છે. પાનું ૮૩૩ ઉપદેશ છાયા ૯૫૭-૧૩ ભગવાનને ઉપદેશ અહિંસા એ જ સાચા ધ ....પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પાંખડી ભાય ત્યાં પાપ છે એ ખરુ તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તા કેવળ વિરક્ત રહ્યા છીએ. મનતા પ્રયત્નથી જીવ મચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઇચ્છા નથી. અન તકાય અભક્ષ્યથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. એ સઘળા પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર કહેલા પરમતત્ત્વમેધના ચાગબળથી વચ્ચે છે. આ કાળે મહાવીરના Jain Educationa International For Personal and Private Use Only પાનું ૬૦ મેાક્ષમાળા પાઠ ૨૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૨૯ એક સમય માત્ર પણ પ્રમાદ ન કરવો ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. રામ નામ મા પમા” –એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરે, અને બીજું એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગના જે સમય કહેવાય છે તેટલે વખત પણું પ્રમાદ ન કરે. કારણ, દેહ ક્ષણભંગુર છે, કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઉભે છે; લીધે કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. પાનું ૭૭ મોક્ષમાળા પાઠ ૫૦ પરિગ્રહ ત્યાગનો ઉપદેશ પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપને પિતા છે, અન્ય એકાદશવ્રતને મહા દેષ દે એ એને સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. પાનું ૫૮ મેક્ષમાળા પાઠ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી જિનેશ્વર મહિમા એકાંત અને અનંત શાકરૂપ સ’સાર અને તેથી નિવૃત્તિના ઉપદેશ ........એ સઘળાં જ્ઞાનીએ કરતાં પરમ માન્ય રાખવા ચેાગ્ય સજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ છે ક્રે, સૌંસાર એકાંત અને અનંત શાકરૂપ તેમજ દુઃખપ્રદ છે. અહા, ભવ્ય લેાકેા ! એમાં મધુરી માહિની ન આણુતાં એથી નિવૃત્ત થાએ ! નિવૃત્ત થાએ ! મહાવીરને એક સમય માત્ર પણ સંસારના ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવણી કાયા, યશેાદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી, અને મહા પ્રતાપી સ્વજન પરિવારને સમૂહ છતાં તેની માહિનીને ઉતારી દઈ જ્ઞાનદનયેાગ પરાયણ થઈ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે” Jain Educationa International “સ”સારને શાકાધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીએ કંઈ તત્ત્વજ્ઞાનચંદ્રની સાળે કળાએથી પૂર્ણ હાતા નથી; આ જ કારણથી સજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહેદ્ભૂત, સમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની પાનું ૧૨૩ ભાવના આધ For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૩૧ તુલ્ય ઋષભદેવ જેવા જે જે સજ્ઞતી કરેા થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતહિતૃષિણી પદવી પ્રાપ્ત કરી છે.” સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનના વિનય, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, સભ્યત્વ અને જ્ઞાન એનું સેવન કરવું. ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શાક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંના ત્યાગ કરવેા. આમ સવ દનાના સામાન્ય રીતે સાર છે. નીચેના બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. • પ્રભુ ભજો નીતિ સો, પરા પરાપકાર' ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કાઈ એ કોઈ પ્રકારની અને કાઈ એ કોઈ પ્રકારની વિચક્ષણુતા દર્શાવી છે. એ સઘળાં ઉદ્દેશે તે સમતુલ્ય દૃશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશ તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાના પુત્ર પ્રથમ પત્નીને ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયા પૂર્વે જણાવ્યા તે તે વિષયાનું ખરુ સ્વરૂપ સમજીને સર્જશે મંગળમયરૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી જિનેશ્વર મહિમા એધવામાં એ રાજપુત્ર વધી ગયા છે. એ માટે એને અનંત ધન્યવાદા છાજે છે ! એકને જાણ્યા તેણે સ જાણ્યું’ : આત્મત્વ પામવા માટે શું હૈય, શું ઉપાદેય અને શું જ્ઞેય છે, તે વિષે પ્રસંગેાપાત્ત સત્પુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કઈ કઈ મૂકતા રહીશ. જ્ઞેય, હેય અને ઉપાદેયરૂપે કોઈ પદાર્થ, એક પણ પરમાણું નથી જાણ્યુ તે ત્યાં આત્મા પણ જાણ્યા નથી. મહાવીરના બોધેલા · આચારાંગ’ નામના એક સિધ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે વતં જ્ઞાનરૂં ને સસ્થ્ય જ્ઞાનરૂં, ને સભ્ય નળરૂં સે પછી નારૂં ’—એકને જાણ્યા તેણે સવ જાણ્યું, જેણે સને જાણ્યું તેણે એકને જાણ્યા. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સવ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે; તે પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યુ નથી તે આત્માને જાણતા નથી. આ બોધ અયથા હરતા નથી. પાનું ૧૨૩-૧૨૪ ભાવના માધ આત્મા શાથી, કેમ, અને કેવા પ્રકારે બંધાયા છે આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી; અને ન થાય Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૩૩ તે વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધને મુખ્ય પાયે ઉપરના વચનામૃતથી શરૂ થાય છે, અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. પાનું ૨૧૩-૧૪ પત્રાંક નં. ૬૪ મહાવીરના બોધને પાત્ર કોણ? ૧. પુરુષના ચરણને ઈચ્છક, ૨. સદૈવ સૂમ બોધને અભિલાષી, ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મતમાં પ્રીતિમાન, ૫. જ્યારે સ્વદેષ દેખે ત્યારે તેને છેદવાને ઉપગ રાખનાર, ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર, ૭. એકાંત-વાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારને નિયમી, ૧૦. પિતાની ગુરુતા દબાવનાર, એ કોઈ પણ પુરુષ તે મહાવીરના બંધને પાત્ર છે, સમ્યક્દશાને પાત્ર છે. પહેલાં જેવું એકકે નથી. પાનું ૨૩૬ પત્રક નં. ૧૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા ઉત્તમ શ્રાવક શ્રાવક કોને કહેવા ? જેને સંતોષ આવ્યા હોય, કષાય પાતળા પડ્યા હોય, માંહીથી ગુણ આવ્યા હોય; સાચો સંગ મને હેય તેને શ્રાવક કહેવા. આવા જીવને બોધ લાગે, તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચે સંગ મળે તે પુણ્યને જેગ છે. પાનું ૮૩૧ ઉપદેશ છાયા ૯૫૭-૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ શ્રાવક ઉત્તમ શ્રાવકના ગ્રહાશ્રમ સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવક ગૃહાશ્રમી આત્મસાધનને સાધે છે, તેઓના ગૃહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરૂષ, સામાયિક, ક્ષમાપના, ચાવિહાર– પ્રત્યાખ્યાન ઈ. યમનિયમને સેવે છે. પરપત્ની ભણી માતુ બહેનની દૃષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્રે દાન દે છે. શાંત, મધુરી અને કામળ ભાષા ખોલે છે. સત્શાસ્ત્રનું મનન કરે છે. અને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઈ. કરતા નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાગ્ય સન્માન આપે છે. મા બાપને ધર્મોને બોધ આપે છે. ૧૩) યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવુ, શયન ઈ. રખાવે છે. પાતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રીપુત્રને વિનયી અને ધર્મી કરે છે. સઘળાં કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનુ યથાયેાગ્ય સન્માન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી જિનેશ્વર મહિમા યાચકને ક્ષુધાતુર રાખતા નથી. સપુરૂષને સમાગમ અને તેઓને બેધ ધારણ કરે છે. સમર્યાદ અને સંતોષયુક્ત નિરંતર વર્તે છે. યથાશક્તિ શાસ્ત્ર સંચય જેના ઘરમાં રહ્યો છે. અ૫ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. આ ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે. પાનું ૪૬ એકાગ્રચિત્તથી કાયોત્સર્ગની જરૂરિયાત કામદેવ શ્રાવકની ધર્મદઢતા આપણને શું બોધ કરે 'છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વ વિચાર એ લેવાને છે કે, નિર્ચ થપ્રવચનમાં પ્રવેશ કરીને દૃઢ રહેવું. કાર્યોત્સર્ગ ઈત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દઢતાથી નિર્દોષ કરવાં. ચળવિચળ ભાવથી કોત્સર્ગ બહુ દોષયુકત થાય છે. પાઈને માટે ઘર્મશાખ કાઢનાર ધર્મમાં દઢતા કયાંથી રાખે? અને રાખે તે કેવી રાખે ! એ વિચારતાં ખેદ થાય છે. પાનું ૫૪ પરિગ્રહ મર્યાદાની જરૂરિયાત કેવળ પરિગ્રહ તે મુનીશ્વરે ત્યાગી શકે, પણ ગૃહસ્થ એની અમુક મર્યાદા કરી શકે, મર્યાદા થવાથી ઉપરાંત Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ શ્રાવક ૧૩૭ પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યુ છે તેમાં સંતાષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. પાનું ૫૭ પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવુ એ વિવેકી શ્રાવકનું પાનું પ કવ્યુ છે. રાત્રિ ભાજન ત્યાગ વ્રતની જરૂરિયાત અહિંસાદિક પ'ચમહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજન ત્યાગવત કહ્યું છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહદ્ફળ છે. એ જિન વચન છે. પાનું ૬૦ વિનયની જરૂરિયાત વિનય એ ઉત્તમ વશીકરણ છે, ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધનુ મૂળ કહી વધુ વ્યે છે. ગુરુને, મુનિનાા, વિદ્વાનના, માતાપિતાને અને પેતાથી વડાના વિનય કરવા એ આપણી ઉત્તમતાનું કારણ છે. શ્રાવકે નિત્ય પાળવા યાગ્ય નિયમા પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ Jain Educationa International પાનું ૬૩ For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી જિનેશ્વર મહિમા કરી મનવિશુદ્ધ કરવું. પાપવ્યાપારની વૃત્તિ રેકી રાત્રિ સંબધી થયેલા દેષનું ઉપગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિકમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજજવલ કરવું. સાયંકાળે સંધ્યાવશ્યક ઉપગપૂર્વક કરવું. સૂતાં પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશત્રેતદોષ અને સર્વજીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું. પાનું ૮૨ સમ્યક્દષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ. પાનું ૮૮૯ વ્યાખ્યાનસા -૨-૯૫૯-૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા જૈન મુનિ અને તેમનું માહામ્ય મુનિને પ્રણામ (મનહર પદ) શાંતિકે સાગર અરુ, નીતિકે નાગર નેક; દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હે; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હે.. રાગદ્વેષસે રહિત, પરમ પુનિત નિત્ય, ગુન ખચિત ચિત્ત, સજજન સમાન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૦ શ્રી જિનેશ્વર મહિમા રાયચંદ્ર પૈર્યપાલ, ધર્મઢાલ કોલકાલ; મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હે; (શાર્દૂલવિક્રીડિત) માયા માન મનેજ મેહ મમતા, મિથ્યાત મેડી મુનિ, ધરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ હૈયે ધૂની; છે સંતોષ, સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ, રાય, દયા-ક્ષમાધર મુનિ, કેડિટ કરું વંદના જૈન મુનિના લક્ષણ ૧. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે અને બીજાને બધે. ૨. કંચનકામિનીથી સર્વભાવથી ત્યાગી હોય. ૩. વિશુધ્ધ આહાર જળ લેતા હોય. ૪. બાવીસ પ્રકારના પરિષહ સહન કરતા હોય. ૫. ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેંદ્રિય હોય. ૬. સિધ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય. ૭. ધર્મ માટે થઈને માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય. ૮. નિગ્રંથ પંથ પાળતાં કાયર ન હોય. ૯. સળીમાત્ર પણ અદત્ત લેતા ન હોય. ૧૦. સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય. ૧૧. સમભાવી હોય, અને ૧૨. નિરાગતાથી સત્યપદેશક હોય. - પાનું ૪પ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિ અને તેમનું માહાસ્ય ૧૪૨ જન મુનિની મહત્તા શુધ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લમી, કુટુંબ, પુત્ર, કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે ! પાનું ૪૯ અહંના કહેલાં તવરૂપ સાબુ, અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને, આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. પાનું ૮૩ ગુરુ-શિષ્યને અનુકરણ યોગ્ય વિવેક ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્યા હતા અને આનંદ શ્રાવક પાસે ગયા હતા. આનંદ શ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઉપર્યું છે” ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું “ના, ના એટલું બધું હાય નહીં, માટે આપ ક્ષમાપના લો” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તે પણ ભૂલ ખાઓ છે એમ કહેવું ગ્ય નથી, ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે, “મહારાજ! સદ્દભૂત વચનને મિચ્છામિ દુકકર્ડ કે અસદ્દભૂત વચનને મિચ્છામિ દુક્કડં ?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદ્દભૂત વચનને Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી જિનેશ્વર મહિમા મિચ્છામિ દુકકડ, ત્યારે આનંદશ્રાવકે કહ્યું: “મહારાજ! હું મિચ્છામિ દુક્કડં લેવાને ચગ્ય નથી. એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ તે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીર સ્વામી પાસે જઈ હકીકત કહી). મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના .” “તહત ” કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જે ગૌતમસ્વામીમાં મેહ નામનો મહા સુભટ પરાભવ પામ્ય ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેતા કે “મહારાજ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તે નહીં જાઉં, તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પિતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા! પાનું ૭૮૭ ઉપદેશ છાયા ૯૫૭-૪ જૈન મુનિના વિકટ વ્રતો * મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકારૂં થયેલાં એનાં માતાપિતા બોલ્યાં : “હે પુત્ર! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે. યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રમાં સમભાવ રાખવું પડે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જૈન મુનિ અને તેમનું માહામ્ય સંયતિને પિતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે, અથવા સર્વ જગત ઉપર સરખે ભાવ રાખવું પડે છે, એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમવ્રત જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદૈવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શેધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિર્વ અને દેષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામ ભેગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચેથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન, ધાન્ય, દાસના સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભને ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. રાત્રિ ભેજનનું વર્જન, ઘતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે. “હે પુત્ર! તું ચારિત્ર, ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? હ્રધાન પરિષહ સહન કરવા, તૃષાના પરિષહ સહન કરવા, ટાઢના પરિષહ સહન કરવા, ઉષ્ણતાપના પરિષહ સહન કરવા, ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા, આકાશના પરિષહ સહન કરવા, ઉપાશ્રયન પરિષહ સહન કરવા, તૃણાદિક સ્પર્શના Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ 1 શ્રી જિનેશ્વર મહિમા પરિષહ સહન કરવા, મેલના પરિષહ સહન કરવા, નિશ્ચય માન કે હે પુત્ર! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષહ, બંધના પરિષહ કેવા વિકટ છે? ભિક્ષાચરી કેવી દુર્લભ છે? યાચના કરવી કેવી દુર્લભ છે? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષહ કે દુર્લભ છે? કાયર પુરૂષના હૃદયને ભેદી નાખનારું કેશલેચન કેવું વિકટ છે? તું વિચાર કર, કર્મવૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે ? અરે ! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે.” પ્રિય પુત્ર! તું સુખ ભેગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર ગ્ય છે ! પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામે નથી. સંયતિના ગુણને મહા સમુદાય લેઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરે અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવન વયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્ત્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરે દુર્લભ છે તેમ સંયમ ગુણસમુદ્ર તરે યૌવનમાં મહા દુર્લભ છે. વેળુને કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખડૂગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દષ્ટિથી ચાલે છે તેમ ચારિત્રમાં ઈસમિતિ માટે એકાંતિક પૂરે જવું જેમાં સાત જવું જેમ જેમ સમુદ્ર તરો આ 9 ફેલભ છે. ભર છે, તેમ યૌવનને Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિ અને તેમનું માહાભ્ય ૧૪૫ ચાલવું મહાદુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તેને દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દશવિધ યતિધર્મ પાળ દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તર દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરે દેાલે છે. ત્રક (નિવૃત્તિ બેધમાંના મૃગાપુત્રનાં ચરિત્રમાંથી) પાનું ૧૪૩ મુનિનો ઉગ્ર સંયમ છે એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર–પરિભ્રમણદુઃખ કહ્યાં. એનાં ઉત્તરમાં તેનાં જનક જનેતા એમ બોલ્યાં કે “હે પુત્ર! જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર, પણ ચારિત્રમાં ગત્પત્તિ વેળા વૈદક કણ કરશે? દુઃખનિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દેહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રેગ. ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સંસદશ ભેદે શુદ્ધ સંયમને અનુરાગી થઈશ. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી જિનેશ્વર મહિમા દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રંગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કેણ કરે છે?” એમ પુનઃ કહી તે બોલ્યા કે, “કેણ તે મૃગને ઔષધ દે છે? કેણુ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે? કેણ તે મૃગને આહાર અને જળ આણું આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહન વને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણ–પણું આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ, એ રૂપ મૃગચર્યો હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ તૃણ, જળાદિકની ગેચરી કરે તેમ યતિ નેચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એવો સંયમ હું આચરીશ.” “gધ પુત્તા gિણં–હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરે!” એમ માતા-પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યા જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમ ધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ, અને સગાસંબંધીના પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુક્ત થયા. પંચ સમિતિથી સુશોભીત થયા. ત્રિગુસ્યાનુગુપ્ત થયા. બાહ્યાભ્યતરે દ્વાદશ તપથી સંયુક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિ અને તેમનું માહાત્મ્ય ૧૪૭ થયા. મમત્વરહિત થયા. નિરહંકારી થયા, સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાનભાવ થયે. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજે કે દુઃખ, જીવિતવ્ય છે કે મરણ હે, કઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા કરે, કોઈ માન દે કે કેઈ અપમાન દે, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા, ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા, સપ્ત મહાભયથી તે અભય થયા. હાસ્ય અને શેકથી નિવર્યો. નિદાન રહિત થયા, રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા, સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાથી કેઈ કાપે અને કઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપાર તે પ્રશસ્ત થયા. જિતેંદ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારથી ઘણું વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા. * (નિવૃત્તિ બોધમાંના મૃગાપુત્રનાં ચરિત્રમાંથી) પાનું ૧૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી જિનેશ્વર મહિમા પ્રે—જૈન મુનિએના મુખ્ય આચાર શા છે?, ઉ॰—પાંચ મહાવ્રત, દાવિધિ યતિધમ, સદવિધિ સંયમ, વિધિ વૈયાનૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયને નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે. પ્ર॰~~જૈન મુનિએનાં જેવાં જ સન્યાસીએનાં પાંચયામ છે. બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તે જૈનમુનિએ અને સન્યાસીએ તેમજ ઔદ્ધ મુનિએ સરખા ખરા કે ? ઉ—નહી. પ્ર૦~કેમ નહી? ઉ॰એએનાં પાંચ યામ અને પંચ મહાશીલ અપૂ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્મ છે. પેલા એના સ્થૂળ છે. પ્ર—સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપે। જોઇએ ? ઉદૃષ્ટાંત દેખીતું જ છે. પંચયામીએ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે, સુખશય્યામાં પોઢે છે, વિવિધ જાતનાં વાહના અને પુષ્પોના ઉપભાગ લે છે, કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભેજન લે છે. એમાં થતે Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિ અને તેમનું માહાત્મ્ય ૧૪૯ અસંખ્યાતા જંતુના વિનાશ, બ્રહ્મચર્યના ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનેથી બૌદ્ધમુનિએ યુકત છે. જૈનમુનિએ તા કેવળ એથી વિરકત જ છે. પાનુ ૧૧૯ જૈન મુનિઓના આચારા અને તેમની મહત્તા જિજ્ઞાસુ:—મને જૈન મુનિએના આચારની વાત બહુ રુચી છે. એએના જેવા કેાઈ દર્શનના સતામાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે, ઉનાળામાં ગમે તેવા તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઉની રેતીમાં આતાપના લેવી પડે છે. યાવજ્રજીવ ઉનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેએ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અચેાગ્ય વચન તેએથી ખેાલી શકાતુ નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચાર ખરે ! માક્ષદાયક છે. . Jain Educationa International પાંચ મહાવ્રતમાં અપવાદ વિષે સમજ પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સ` ત્યાગનાં છે, અર્થાત્ સ પ્રકારના પ્રાણાતિપાતથી નિવવું, સ For Personal and Private Use Only પાંતુ ૮૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી જિનેશ્વર મહિમા પ્રકારના મૃષાવાદથી નિવવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હાય છે, અને એ આજ્ઞાએ વતે ત્યારે તે મુનિના સંપ્રદૃાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યુ છે. એ પ્રકારે પંચ મહાવ્રત ઉપદેશ્યાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઉતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઉતરવાથી જે અંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન અધ થશે, અને પરપરાએ પંચ મહાવ્રતની હાનિના પ્રસંગ આવશે, એવું દેખી તેવા દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઉતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમજ વસ્ત્ર, પુસ્તક, રાખવાથી સર્વ પરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં; તથાપિ દેહના શાતાને ત્યાગ કરાવી આત્મા સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતાં સુધી વસ્ત્રના નિસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકના સંઅંધ જિને ઉપદેચેા છે, એટલે સ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દષ્ટિથી જોતાં વિષમ જણાય, તથાપિ જિને તે સમ જ કહેલું છે. એ ચ વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથુનનુ આરાવું. રાગદ્વેષ વિના થઈ શકે નહિં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમા રૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવું કહ્યું છે. તેમજ બૃહત્કલ્પ Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિ અને તેમનું માહાસ્ય ૧૫૧ સૂત્રમાં સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાને અપવાદ કહ્યો છે. કારણકે આર્ય ભૂમિમાં કેઈગવશાત્ જ્ઞાની પુરૂષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધયેગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાનીપુરૂષનું હોય તે ત્યાં જવું, તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. પાનું ૪૫૮ પત્રાંક નં. ૫૦૩ ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી (તે પણ શા અર્થે ) માત્ર મેક્ષ સાધનને અર્થે. મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે (બીજા કોઈ પણ હેતુથી નહીં) દશવૈકાલિક અધ્યયન ૫-૯૨ ગાથાનો અનુવાદ પાનું ૭૧૪ બ્રહ્મચર્યમાં મક્કમતા પરમાર્થહેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણુની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તે માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. પાનું ૮૧૫ ઉપદેશછાયા ૯૫–૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શ્રી જિનેશ્વર મહિમા આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે પાનું ૫૫૫ પત્રાંક નં. ૬૫૩ જે નિયમમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી એગ્ય છે, નહીં તે ભયંકર તીવ્ર બંધને હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષની આજ્ઞાને કાંઈ વિચાર રાખે નહીં. એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય? - ' ' પાનું ૭૪૪ I પત્રાંક નં. ૯૪૧ સદ્ગુરુઉપદિષ્ટ યોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. વ્યાખ્યાનસાર ૧-૯૫૮–૧૧૦ પાનું ૮૫૫ આચાર્ય ભગવંત તથા જ્ઞાનીઓ પ્રત્યે રાખવા યોગ્ય દૃષ્ટિ મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તો ભૂલ હેય નહીં. આપણાથી ન સમજાય તેને લીધે આપણે ભૂલ Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિ અને તેમનું માહાસ્ય ૧૫૩ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેનું જ્ઞાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીને આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એક બીજા આચાર્યોના વિચારમાં કોઈ જગેએ કાંઈ ભેદ જોવામાં આવે તે તેમ થવું ક્ષેપક્ષમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી. પાનું ૮૭૪ વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૪–૨૬ જ્ઞાનીઓ ઘણું ડાહ્યા હતા. વિષયસુખ ભેગવી જાણતા હતા, પાંચે ઈન્દ્રિયે પૂર્ણ હતી, (પાંચે ઈન્દ્રિયે પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને ચગ્ય થાય.) છતાં આ સંસાર (ઈન્દ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે. પાનું ૮૭૪ વ્યાખ્યાનમાર ૨-૯૫૯-૪–૨૮ સમિતિ વિચાર સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એજ નિગનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપગ બહિર્મુખ કરો નહીં એ નિર્ચથને મુખ્ય માર્ગ છે, પણ તે સંયમાથે દેહાદિ સાધન છે, તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા ગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપગ Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી જિનેશ્વર મહિમા બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાન પણ સહિત અંતર્મુખ ઉપગ. સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપગ અલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં અલિત થાય તે વિશેષ બહિર્મુખ ઉપગ થઈ ભાવઅસંયમપણે ઉપગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છેડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગે થઈ શકે એવી અદ્દભૂત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. પાનું ૭૯ પત્રક નં. ૭૬૭. Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા જૈન દર્શનનું માહાસ્ય કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવ-અન્તને ઉપાય છે. સર્વને ધર્મ સુશણ જાણે, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણું, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈન બાહ્ય હશે. Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ -૧૫૬ શ્રી જિનેશ્વર મહિમા શાશ્વત ધમ જયવત વ શ્રીમત્ વીતરાગ ભગવતાએ નિશ્ચિતા કરેલા એવા અચિંત્ય ચિંતામણિ— સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિઃસ’શય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવા સર્વોત્કૃષ્ટ શાન્ધત ધમ જયવત વ, ત્રિકાળ જયવંત વ. તે શ્રીમત્ અન ંત ચતુષ્ટયસ્થિત ભગવતને અને તે જયવંત ધર્મના આશ્રય સદૈવ ક છે, જેને બીજુ કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યા પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે. અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ ન્યુ છે. અધીરજથી ખેદ ક બ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયના વિક્ષેપ પણ કરવા ચેાગ્ય નથી. દેહાર્દિ સંધિ જે પુરૂષા હવિષાદ કરતા નથી તે પુરૂષો પૂર્ણ દ્વાદશાંગને સક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. અજ દૃષ્ટિ કે વ્ય છે. Jain Educationa International હું ધ” પામ્યા નથી, હુ' ધર્મી કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરૂષોને ધમ જે દેહાઢિ - સંબંધીથી વિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૫૭: ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિના નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવુ, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરૂષોની દશાનુ સ્મરણ કરવુ, તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણુસ્વરૂપ છે. જૈન ધર્મીના પવિત્ર સિદ્ધાંતા ( નીચેનું લખાણ ‘મુનિસમાગમ' પ્રકરણમાંથી લીધું છે. ) ,, અભયાનઃ—એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એક્કે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડયેા. અહા ! આ એના સિદ્ધાંત કેવા નિર્મળ અને પવિત્ર છે! કાઈ પણ પ્રાણીભૂતને પીડવામાં મહા પાપ છે. એ વાત મને હાડાહાડ ઉતરી ગઈ ગઈ તે પાછી હુંજાર જન્માંતરે પણ ન ચસકે તેવી ! આમ વિચાર પણ આવ્યા કે કદાપિ પુનર્જન્મ નહી... હાય એમ ઘડીભર માનીએ તે પણ કરેલી હિંસાનું કિચિત્ ફળ પણ આ જન્મમાં મળે છે ખરુ' જ; 'નહી તે આવી તારી વિપરીત દશા કયાંથી હાત ? તને હમેશા શિકારને પાપી શેખ લાગ્યું. હતા, અને એ જ માટે થઇને તે આજે ચાહી ચાહીને દયાળુએનાં દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. તે। હવે. આ તેનું ફળ તને મળ્યુ. તુ હવે કેવળ પાપી મેતના Jain Educationa International પાનું ૭૧૩ પત્રાંક ન, ૮૪૩ For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૮ શ્રી જિનેશ્વર મહિમા પંજામાં પડે. તારામાં કેવળ હિંસામતિ ન હોત તે આવે વખત તને મળત કેમ? ન જ મળત. કેવળ આ તારી નીચ મને વૃત્તિનું ફળ છે. હે પાપી આત્મા ! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તે પણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદાં પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય પવિત્ર અને અહિંસાયુક્ત જૈન ધર્મના જેટલા સિદ્ધાંત તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઈચ્છ. એના સઘળા સિદ્ધાન્ત જ્ઞાનદષ્ટિએ અવલેકતાં અને સૂક્ષમ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન સંબંધીને તેને અનુપમ સિદ્ધાન્ત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગે તેમ તેના બીજા સિદ્ધાન્ત પણ સૂદ્ધમતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કોઈ જૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી ડો બોધ છે ખરે; પરંતુ એમાં જૈન તે જૈન જ છે. હરકોઈ પ્રકારે ઝીણામાં ઝીણા જંતુઓનો બચાવ કરે, તેને કઈ પણ પ્રકારે દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાતોથી બીજે કયે ધર્મ વધારે સાચો હતે ! તે એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂક્યા, પરંતુ તારે હાથ જૈનધર્મ આ જ નહીં. રે! કયાંથી આવે ? તારા અઢળક પુણ્યના - ઉદય સિવાય કયાંથી આવે? એ ધર્મ તો ગંદો છે. નહીં નહીં મ્લેચ્છ જેવું છે. એ ધર્મને તે કેણ ગ્રહણ કરે? - આમ ગણીને જ તે તે ધર્મ તરફ દષ્ટિ સરખી પણ ન કરી. અરે! તું દષ્ટિ શું કરી શકે? તારા અનેક ભવના Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાસ્ય ૧પ૯ તપને લીધે તું રાજા થશે. તે હવે નરકમાં જાતે કેમ અટકે? “તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી, આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત. અને તું નરકે જેતે અટક્ત. હે મુઢાત્મા ! આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂઝે છે. પણ હવે એ સૂઝયું શું કામ આવે? કંઈએ નહીં. પ્રથમથી જ સૂઝયું હતું તે આ દશા કયાંથી હેત ? થનારું થયું. પરંતુ હવે તારા અંતઃકરણમાં દઢ કર કે એ જ ધર્મ ખરે છે. એ જ ધર્મ પવિત્ર છે. અને હવે એના બીજા સિદ્ધાન્ત અવલોકન કર. તપ:–એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આવે છે. તે અનુપમ છે. અને તપના મહાન વેગથી હું માળવા દેશનું રાજ્ય પામ્યો છું એમ કહેવાય છે, તે પણ ખરું જ છે. મનગુતિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ, એ ત્રણ એણે તપનાં પટાં પાડ્યા છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાળે કરીને લય થઈ જાય છે, તેથી કરીને બંધાતી કર્મ જાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે. અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જે! એને આ સિદ્ધાંત પણ કે ઉત્કૃષ્ટ છે. ભાવભાવ વિષે એને કે ઉપદેશ આપે છે! એ પણ ખરે જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય? ભાવ વિના ધમ હોય જ ક્યાંથી? ભાવ એ તે ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઈ વસ્તુ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી જિનેશ્વર મહિમા ભલી લાગત તેમ હતું? ભાવ વિના ધર્મ પાળી શકાતા નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ કયાંથી હોય? એ સિદ્ધાન્ત પણ એને ખરે અને અનુપમ છે. બ્રહ્મચર્ય –અહો! બ્રહ્મચર્ય સંબંધીને એને સિદ્ધાન્ત પણ કયાં ઓછો છે? સઘળા મહા વિકારમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરે એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયેક્તિ શી? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરે એ દુર્ઘટ છે જ તે! આ સિદ્ધાન્ત પણ એને કે ઉપદેશજનક છે! સંસારત્યાગ-સાધુ થવાને એને ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એ મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રીપુરૂષનું જે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? પરંતુ એ એમની ભ્રમણા છે. આખી સૃષ્ટિ કંઈમેક્ષે જવાની નથી. આવું જનનું એક વચન મેં સાંભળ્યું હતું. તે પ્રમાણે ચેડા જ મોક્ષવાસી થઈ શકે, એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ થોડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે? સંસાર ત્યાગ કર્યા વિના મુક્તિ કયાંથી હોય? સ્ત્રીના શૃંગારમાં લુખ્ય થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુખ્યાઈ જવું પડે છે. સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવા–પિષવાં અને મેટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણાદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વેતરવાં Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૬૧ પડે છે. મનુષ્યાને ઠગવાં, અને સેાળ પચ્ચા બ્યાસી અને એ મૂકયા છૂટના. આવા પ્રપ ંચેા લગાવવા પડે છે. અરે! એવી તા અનેક જંજાળામાં જોડાવુ પડે છે. ત્યારે એવા પ્રપ ́ચમાંથી તે મુક્તિ સાધ્ય કેણુ કરી શકવાનેા હતેા ? અને જન્મ, જરા, મરણનાં દુઃખા કયાંથી ટાળવાના હતા ? પ્રપંચમાં રહેવુ એ જ અધન છે. માટે એ ઉપદેશ પણ એને મહાન મંગલદાયક છે. સુદેવ ભક્તિ:—આ પણ એને સિદ્ધાન્ત કઇ જેવા તેવા નથી. જે કેવળ સ'સારથી વિરક્ત થઈ, સત્યધમ પાળી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય? એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણે શિરથી ભવખંધનનાં દુ:ખ ઉડાડી દે, એ કાંઇ સશયાત્મક નથી. એ અખંડ પરમાત્માએ કાંઇ રાગ કે દ્વેષવાળા નથી, પરંતુ પરમભક્તિનું એક સ્વતઃફળ છે. અગ્નિના સ્વભાવ જેમ ઉષ્ણતાને છે તેમ એ તે રાગદ્વેષ રહિત છે. પરંતુ તેની ભક્તિ ન્યાયમતે ગુણદાયક છે. બાકી તેા જે ભગવાન જન્મ, જરા, તથા મરણુના દુઃખમાં ડૂબકાં માર્યો કરે તે શું તારી શકે? પથ્થર પથ્થરને કેમ તારે ? માટે એને આ ઉપદેશ પણ દૃઢ હૃદયથી માન્ય કરવા ચેાગ્ય છે. નિ:સ્વાર્થી ગુરુ: જેને કેઇ પ્રકારના સ્વાથ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઇએ, એ વાત કેવળ એની ખરી જ છે. જેટલે સ્વાર્થ હોય તેટલા ધમ અને વૈરાગ્ય એછે. હાય છે. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા સઘળા ધર્મોમાં ધર્મ ગુરુઓના મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ચોખા કે પસલી જાર લાવવાના પણ એણે બેધ એક્સ્ચેા નથી. અને એવી જ રીતે કઇ પણ પ્રકારનું તેણે સ્વા પણુ ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરુઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે ? મળે જ. આ એને ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે. તેમ સદ્ગુરુ પેાતાના શિષ્યને તારી શકે-ઉપદેશીને—તેમાં ખાટુ શું ? ૧૬૨ પણ ક- સુખ અને દુઃખ, જન્મ અને મરણુ આદિ સઘળું ને આધીન રહેલુ છે. જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કરે આવે છે તેવાં ફળે. પામતે જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન તે અપરાધની ક્ષમા કરે તેા તે થઈ શકે છે. પરન્તુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા રાગદ્વેષવાળે હરે છે. અને આથી પાલવે તેમ વવાનું કાળે કરીને અને છે. એમ એ સઘળા દેાષનુ કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય ? જૈનીના સિદ્ધાન્ત કર્મોનુસાર ફળના છે તે જ સત્ય છે. આવા જ મત તેના તી કરીએ પણ દર્શિત કર્યાં છે. એમણે પોતાની પ્રશંસા ઈચ્છી નથી. અને જો ઇચ્છે તે તે માનવાળા કરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધમવૃદ્ધિ કરી નથી તેમ જ તેમણે કાઈ પણ પ્રકારે પોતાને સ્વાર્થ ગબડાવ્યા પણ નથી. કમ` સઘળાને નડે છે, મને પણ કરેલાં ક મૂકતાં નથી. અને તે ભેગવવાં પડે છે. આવાં વિમળ Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૬૩ વના ભગવાન શ્રી વર્ધમાને કહ્યા છે. અને તે વનને આકારે પાછાં દૃષ્ટાંતથી મજબૂત કર્યાં છે. ઋષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૃછ્યું કે હે ભગવાન! હવે આપણા વશમાં કોઈ તીથંકર થશે ? ત્યારે આદિ તીર્થંકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ચાવીસમા તીર્થંકર વર્તમાન ચેાવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આન ટ્રુ પામ્યા અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઉડયા. અહાર આવીને વિદડીને વંદન કર્યુ ત્યારે સૂચવ્યું કે હમણાનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતા નથી, પરંતુ તું વમાન ચાવીસીમાં છેલ્લે તીર્થંકર ભગવાન વધુ માનને નામે થવાના છે તે પરાક્રમને લીધે વંદન કરું છું. આ સાંભળી ત્રિદ’ડીજીનુ મન પ્રફુલ્રિત થયું. અને અહુંપદ આવી ગયું કે હું તીર્થંકર થાઉં તેમાં શી આશ્ચયતા ? મારા દાદા કેણુ છે? આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવજી. મારા પિતા કેણુ છે? છ ખંડના રાજાધિરાજ ચક્રવતી ભરતેશ્વર. મારુ કુળ કયું છે? ઈશ્વાકુ. ત્યારે હું તી કર થાઉં એમાં શું? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીસ શ્રેષ્ઠ, નેષ્ટ ભવ મધ્યા. અને એ ભવ ભાગવ્યા પછી વર્તમાન ચેાવીસીના છેલ્લા તીથંકર ભગવાન મહાવીર સ્વામી થયા. જો એમણે ક્રીતિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યેા હોત તે! એ વાત તે પ્રગટ પણ કરત ? પરન્તુ એને સ્વાર્થ વગરને ધ તેથી ખરું કહેતાં કેમ અટકે? જો ભાઈ ! મને પણ કમ મૂકતાં નથી. તે તમને કેમ મૂકશે ? માટે કમ વાળે આ Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પણ તેના સિદ્ધાન્ત ખરા છે. જો ક્રીતિને અહાને ભૂલાવવાના ધ પ્રદર્શિત પણ કરત ? જેને સ્વાથ હોય તે શ્રી જિનેશ્વર મહિમ એમને સ્વાથી અને હોત તે એ વાત એ તે આવી વાત કેવળ ભયમાં જ ભંડારે, અને દેખાડે કે, નહી, નહી, મને ! નડતાં નથી. હુ સઘળાને જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છું. આવા ભપકા ભપકાવત. પરંતુ ભગવાન વમાન જેવા નિઃસ્વાથી અને સત્યાળુને પોતાની જૂઠી પ્રશ’સા કહેવા–કરવાનું છાજે જ કેમ ? એવા નિવિકારી પરમાત્મા તે જ ખરું બેધે. માટે આ પણ એને સિદ્ધાન્ત કોઇ પણ પ્રકારે શંકા કરવા ચેાગ્ય નથી. સમ્યગ્દષ્ટિ :—સમ્યગ્દષ્ટિ એટલે ભલી દૃષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું, તેનું નામ વિવેકદૃષ્ટિ અને વિવેકદૃષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ. આ એમનુ એધવું તાદૃશ્ય ખરું જ છે. વિવેકદૃષ્ટિ વિના ખરું કયાંથી સૂઝે ? અને ખરુ સૂઝ્યા વિના ખરુ ગ્રહણ કયાંથી થાય? માટે સઘળા પ્રકારે સમ્યગ્દષ્ટિના ઉપયોગ કરવા જોઇ એ. આ પણ એનું સૂચવન શુ આછું શ્રેયસ્કર છે? અહિંસા સહિત આ નવે સિદ્ધાન્ત હે પાપી આત્મા ! ઘણે સ્થળે જૈન મુનીશ્વરેને ઉપદેશતાં તે સાંભળ્યા હતાં, પરંતુ તે વખતે તને કયાં ભલી દૃષ્ટિ જ હતી? એ એના નવે સિદ્ધાન્તા કેવા નિમ`ળ છે? એમાં તલભાર વધારે કે જવભાર ઘટાડા નથી. કિંચિત્ એના ધમ માં મીન મેખ નથી. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરુ' જ છે. મન, Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાસ્ય ૧૬૫ વચન, અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઈ છે. એ જ એનું સ્થળે સ્થળે બેધવું છે. એના પ્રત્યેક સિદ્ધાન્તો સૃષ્ટિ નિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપ્યો છે, તે કે અસરબંધ છે? એક પત્નીવ્રત પુરૂએ, અને એક પતીવ્રત સ્ત્રીઓએ તે (સંસાર ન તજી શકાય, અને કામ દહન ન થઈ શકે તે) પાળવું જ. આમાં ઉભય પક્ષે કેટલું ફળ છે! એક તે મુક્તિમાર્ગ અને બીજે સંસારમાર્ગી, એ બનેમાં એથી લાભ છે. આજે સંસારને લાભ એકલે તે જે. એકપત્નીવ્રત (સ્ત્રીને પતિવ્રત) પાળતાં પ્રત્યક્ષમાં પણ તેની સુમનઃકામના ધાર્યા પ્રમાણે પાર પડે છે. કીર્તિકર અને શરીરે પણ આરોગ્યપ્રદ છે. આ પણ સંસારી લાભ. પરસ્ત્રીગામિ કલંકિત થાય છે. ચાંદી, પ્રમેહ, અને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે, અને બીજાં અનેક દુરાચરણે વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુઃખકારક છે. તે તે મુક્તિમાર્ગમાં શા માટે દાખપ્રદ ન હોય? જે કોઈને પિતાની પુનિત સ્ત્રીથી તેને રેગ થયે સાંભળ્યો છે? માટે એના સિદ્ધાન્ત બને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તે સઘળે સારું જ હોય ને ? ઉનું પાણી પીવા સંબંધીને એને ઉપદેશ સઘળાઓને છે, અને છેવટ જે તેમ વતી ન શકે તેણે પણ ગાળ્યા વગર તે પાણી ન જ પીવું. આ સિદ્ધાન્ત બંને પક્ષે લાભદાયક છે. પરંતુ હે દુરાત્મા! તું માત્ર સંસારપક્ષ જ (તારી ટૂંક નજર છે તે) જે. એક તો રેગ થવાનો છેડે જ સંભવ રહે. અણગળ પાણી પીવાથી કેટલી કેટલી જાતના Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી જિનેશ્વર મહિમા રેગોની ઉત્પન્નતા છે. વાળા, કેગળિયાં આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે. જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે, ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય? આ નવે સિદ્ધાન્તમાં કેટલું બધું તત્વ રહ્યું છે! એક સિદ્ધાન્ત છે તે એક ઝવેરાતની સેર છે. તેવી નવે સિદ્ધાન્તોથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણ રૂપી કેટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખને ભક્તા ન થાય? ખરે અને નિઃસ્વાર્થ ધર્મ તે આ એક જ છે. હે દુરાત્મા! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી. રહેવા તૈયાર થયે છે, માટે તું હવે તે ધર્મના “નવકાર સ્તોત્ર'ને સંભાર, અને હવે પછીના જન્મમાં એ જ ધર્મ માગ. આવું જ્યાં મારું મન થઈ ગયું અને “નમે અરિહંતાણું” એ શબ્દ મુખથી કહું છું ત્યાં બીજું કૌતુક થયું. જે ભયંકર નાગ મારો પ્રાણ લેવા માટે પાસું ફેરવતે હતે તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જત જણાયો. (મુનિ સમાગમ પ્રકરણમાંથી) પાનું ૨૭ ભગવદ્ગીતામાં પૂર્વાપર વિરોધ છે, તે અવલેકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે અવકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિધ એવું દર્શન, એવાં વચન તે વીતરાગનાં છે.) મણિભાઈ કહે છે (ષડ્રદર્શન સમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ જૈન દર્શનનું માહાભ્ય હત તે એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પિતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નિકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિને ધર્મ સંગ્રહણ” જે હતા તે ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધા દર્શનની ખબર હતી. તે બધાં દર્શનેની પર્યાલચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિધ પ્રતીત કર્યું હતું. અવેલેકનથી જણાશે. પાનું ૭૬૩ ઉપદેશ નેંધ ૯૫૬-૨૦ જેમ નિર્મળતા રે રન સ્ફટિક તણ, તેમ જ જીવસ્વભાવ રે તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાયઅભાવ રે. (નયનરહસ્ય શ્રી સીમંધર જિન સ્તવન ૨–૧૭ યશવિજયજી) પાનું પર્વ પત્રાંક નં. ૫૮૪ જિનપરિભાષા-વિચાર યથાવકાશાનુસાર વિશેષ નિદિધ્યાસ કરવા ગ્ય છે. પાનું ૫૯૬ પત્રાંક નં. ૭૧૪ સર્વ દુઃખને આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. વીતરાગસન્માર્ગ તેને સદુપાય છે. પાનું ૬૬૭ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી જિનેશ્વર મહિમા સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્તપ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, સર્વ મેહ અને સર્વ વિર્યાદિ અંતરાયને ક્ષય થવાથી આત્માને સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિર્ચથપદના અભ્યાસને ઉત્તરોત્તર કમ તેને માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે. પાનું ૬૬૭ પત્રાંક નં. ૭૬૨ જૈન માર્ગ વિવેક પિતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જેનમાર્ગ જાણે છે, તેને સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું. તે જૈન માર્ગ જે પદાર્થનું હવાપણું છે તેને હવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. જેને હેવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે: જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈકેઈને સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જુદા છે. જ્ઞાનદર્શનાદિ લક્ષણે જીવ એાળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંચવિકાસનું Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૬૯ ભાજન છે. અનાદિથી ક ગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મીની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજર, અમર, શાશ્વત વસ્તુ છે. દિગંમર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનર્દેશનમાં મુખ્ય છે. મતદૃષ્ટિથી તેમાં મેટા અ ંતર જોવામાં આવે છે. તત્ત્વદ્રષ્ટિથી તેવે વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે, જે પ્રત્યક્ષ કાયભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવા ભેદ નથી; માટે અને સ ́પ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરૂષ સમ્યગ્દષ્ટિથી જુએ છે, અને જેમ તત્ત્વપ્રતીતિના અંતરાય એછે થાય તેમ પ્રવતે છે. ( અપૂર્ણ ) પાનું ૬૬૧ પત્રાંક નં. ૭૫૬ દર્શનમેહ ઉપશાંત અથવા ક્ષીણ થયા છે જેના એવા ધીર પુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મેાક્ષપુર પ્રત્યે જાય છે. (પંચાસ્તિકાય છ૦ મી ગાથાને અનુવાદ) પાનું ૭૨૦ પત્રાંક નં. ૮૬૫ Jain Educationa International પાનું ૬૬૩ પત્રાંક નં ૭૭ જૈન માર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવુ તે. પાનું ૮૩૩ For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી જિનેશ્વર મહિમા તીર્થકરને માર્ગ સાચે છે. દ્રવ્યમાં (સાધુને) બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. પાનું ૮૩૪ ઉપદેશ છાયા ૯૫૭–૧૩ સ્વપને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે અજ્ઞાન છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારું જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન,–જે માર્ગે ચાલવાથી જેનપણું પ્રાપ્ત થાય છે. પાનું ૮પ૭. વ્યાખ્યાનમાર ૧૯૫૮-૧૨૯ જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ (ધર્મને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસપિકાળમાં ઋષભાદિ પુરૂષે તે ધર્મ પ્રવર્તાવનાર હતા. પાનું ૮૭૦ વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૨ સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીને સાર પણ તે જ છે. તે ષડ્રદર્શનમાં સમાય છે, અને તે ષડ્રદર્શન જૈનમાં સમાય છે. વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૪-૧૮ જૈનધર્મને આશય, દિગમ્બર તેમજ શ્વેતાંબર Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહામ્ય ૧૭૧ આચાર્યોને આશય, ને દ્વાદશાંગીને આશય માત્ર આત્માને સનાતન ધર્મ પમાડવાનું છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. પાનું ૮૭૩ વ્યાખ્યાન સાર–૨–૯૫૯-૪-૨૦ નમે જિણાણું જિદ્દભવાણું - જિનતત્ત્વ સંક્ષેપ અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે. જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. કાળ દ્રવ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી જિનેશ્વર મહિમા વિશ્વ પ્રમાણ, શ્રેત્રાવગાહ કરી શકે એવા એકેક જીવ છે, પાનુ ૯૩૩ હાથનાંધ ૨ ૭–૪ ધર્મના મમ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું ક; નહિ ભોક્તા તુ તેનેા, એ જ ધર્મના માઁ. ૧૧૫ એ જ ધથી મેક્ષ છે, તુ છે. મેાક્ષસ્વરૂપ; અનંત દન જ્ઞાન તું, અવ્યાખાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ યુદ્ધ ચૈતન્યઘન, સ્વયંન્યાતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તેા પામ. ૧૧૭ ( શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ) પાનું ૬૩૨ જૈનધર્મ –ઉત્કૃષ્ટ દયામણીત ધ. સર્વ ધર્મ કરતાં જૈનધમ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું ખીજા કેાઈમાં નથી. ‘માર એ શબ્દ જ ‘મારી’ નાખવાની સજ્જડ છાપ તી કરેાએ આત્મામાં મારી છે. એ જગે એ ઉપદેશનાં વચને પણ આત્મામાં સાંસ્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણું જ ન હોય એવા અહિંસાધમ શ્રી જિતને છે. જેનામાં દયા ન હોય Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૭૩ તે જિન ન હેાય. જૈનને હાથે ખૂન થવાના બનાવા પ્રમાણમાં અલપ હશે. જૈન હાય તે અસત્ય ખેલે નહી. પાનું ૮૯૧ વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૨૧ દિગમ્બર-શ્વેતાંબર સપ્રદાય વિષે યથાર્થ દ્રષ્ટિ શરીરાદિ ખળ ઘટવાથી સર્વ મનુષ્યાને માત્ર દિગમ્બરવૃત્તિએ વતીને ચારિત્રને નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વમાન કાળ જેવા કાળમાં ચારિત્રના નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા ચેગ્ય નથી. તેમજ વસ્ત્રને આગ્રહ કરી દિગમ્બરવૃત્તિના એકાંત નિષેધ કરી વસ્ર મુર્દાદિ કારણેાથી ચારિત્રમાં શિથિલપણું પણ કેન્દ્ર નથી. દિગંબર અને શ્વેતાંબરપણુ ં દેશ, કાળ, અધિકારીયેાગે ઉપકારના હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યુ તેમ પ્રવતતાં આત્મા જ છે. "" “ મેાક્ષમા પ્રકાશ ” માં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સપ્રદાયને માન્ય છે. તેના નિષેધ કર્યાં છે, તે નિષેધ ન્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળે વધારે સદેહનાં સ્થાન છે, પણ સત્પુરુષની દૃષ્ટિએ જોતાં તેનુ નિરાકરણ થાય છે, માટે ઉપશમષ્ટિએ તે આગમે અવલોકન કરવામાં સશય મુખ્ય નથી. Jain Educationa International For Personal and Private Use Only પાનું ૬૯૮ પત્રાંક નં. ૮૦૬૭૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૪ શ્રી જિનેશ્વર મહિમા પૂર્ણ અને પવિત્ર દર્શન - જે પૂર્ણદર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નિરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદશ હતા. કાળભેદ છે તે પણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદી એને જેવા પૂર્ણ એકડેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કેટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, નીદ્વાર, પ્રદેશ, કાળ તેનાં સ્વરૂપ એ વિષે એ સૂમ બેધ છે કે, જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. કાળભેદે પરમ્પરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાને જોવામાં નથી આવતાં, છતાં જે જે જિનેશ્વરનાં કહેલાં સૈદ્ધાંતિક વચને છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંત એવા સૂકમ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્વથી કોઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતું નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિને પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદે વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ સૂક્ષમ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની, સત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વ ધર્મમત જાણ પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. પાનું ૮૬ મેક્ષમાળા પાઠ ૬૦ Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ જૈન દશર્નનું માહાસ્ય ૧૭૫ વારંવાર હું તમને નિગ્રંથના વચનામૃત માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરોને એવું કંઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બેધે; તેમ એઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. આશંકા કરશો કે અજ્ઞાની ન હોતા એ શા ઉપરથી જણાય ? તે તેના ઉત્તરમાં એના પવિત્ર સિદ્ધાંતના રહસ્યને મનન કરવાનું કહું છું, અને એમ જે કરશે તે તે પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જૈનમત પ્રવર્તકોએ મને કંઈ ભૂરશી દક્ષણ આપી નથી, તેમ એ મારા કંઈ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે કંઈ પણ તમને કહું. તેમજ અન્યમતપ્રવર્તકો પ્રતિ મારે કંઈ દેરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્ય ! જેન જેવું એક્ટ પૂર્ણ અને પવિત્ર દશન નથી, વીતરાગ જેવો કે દેવ નથી, તરીને અનંત દુ:ખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવ પાનું ૧૧૨ મોક્ષમાળા પાઠ ૯૪ જેનના અકેકા પવિત્ર સિદ્ધાન્ત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તે પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધમમના વિચાર જિનપ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી, જૈન જેણે જાણ Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭: શ્રી જિનેશ્વર મહિમા અને સેન્ગેા તે કેવળ નિરાગી અને સત્ત થઈ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષ હતા ! એના સિદ્ધાંતા કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે? એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ । માત્ર જેનું દર્શન છે. એવા એક પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવુ એક તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રત્યેાજનભૃતતત્ત્વ એના જેવું કયાંય નથી. એક દેહમાં એ આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં એ જૈન એટલે જૈનની તુલ્ય એક્કે દર્શીન નથી. આમ કહેવાનું કારણ શું ? તે માત્ર તેની પરિપૂર્ણ તા, નિરાગિતા, સત્યતા અને જગત હિતસ્વિતા. નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડચે, તે માત્ર એના નિરુપમ ધર્માંના અભાવે. જેના એક રામમાં કિંચિત્ પણ અજ્ઞાન, મેહ કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને મેધ માટે કંઇ પણ નહીં કહી શકતાં, તેના જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. Jain Educationa International પાનું ૧૧૨ મેાક્ષમાળા પાઠ ૯૫. For Personal and Private Use Only પાનું ૨૦૪ પત્રાંક ન, પર Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈન દનનું માહાત્મ્ય ૧૭૭ અહી કોઇ પણ દન માટે ખેલવાની ઉચિતતા નથી; છતાં આમ તે કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનુ ધેલુ દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથાર્દષ્ટિ’ કિવા ‘વસ્તુધ’ પામે ત્યાંથી સભ્યજ્ઞાન સ`પ્રાપ્ત થાય એ સ માન્ય છે. પાતુ ૨૧૩ પત્રાંક નં ૬૪ અધ મેાક્ષની યથાર્થ વ્યવસ્થા કહેતુ દર્શન અંધ, મેક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથા પણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથા વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કાઇ અમે વિશેષપણે માનતા હાઈએ તે તે શ્રી તી'કરદેવ છે. પાનું ૩૧૩ પત્રાંક નં. ૩૨૨ સંસાર રોગ મટાડવાનું પૂર્ણ હિતકારી ઔષધ ’ વીતરાગના કહેલા પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવે નિશ્ચય રાખવા. જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરૂષના ચેાગ વિના સમજાતું નથી; તે પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને કાઇ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવુ' વારવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે તેને મને સદાય નિશ્ચય રહો; ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી જિનેશ્વર મહિમા - - - - - - એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! પાનું ૪૬૦ પત્રાંક ન. ૫૦૫ સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયને એક આત્યંતિક ઉપાય, પરમસદુપાયરૂપ વીતરાગદશન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે. “સમવાયાંગ” સૂત્રમાં ઉપા આત્મા શું? કર્મ શું? તેને કર્તા કોણ? તેનું ઉપાદાન કેશુ? નિમિત્ત કોણ? તેની સ્થિતિ કેટલી? કર્તા શા વડે? શું પરિમાણમાં તે બાંધી શકે? એ આદિ ભાનું સ્વરૂપ જેવું નિર્ચથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષમ અને સંકલનાપૂર્વક છે તેવું કઈપણ દાનમાં નથી. (અપૂર્ણ) પાનું ૬૬૧ પત્રક નં. ૭૫૫ પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કઈ ઉપાય હોય તે તે વીતરાગનો ધર્મ જ છે. પાનું ૭૩૧ પત્રક નં. ૯૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહામ્યા ૧૭૯ જૈન ધર્મના સિદ્ધાંત દેશની ઉન્નતિનું કારણ આ ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું : પ્ર–ભાઈ જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિવ્ય સનતા, ઉદ્યમ આદિને બંધ કરે છે? (મહીપતરામે ઉત્તર આપે) મ૦ ઉ૦–હા. પ્ર–ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચેરી, કુસંપ, કૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ વિરુદ્ધ આહારવિહાર, મજશેખ, વિષયલાલસા, આળસ -પ્રમાદ આદિને નિષેધ કરે છે? મક ઉ –હા. પ્ર—દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરેપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર —પાન, નિર્બસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થ પટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર– મનને અશક્ત કરે એવા વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન જશેખ, આળસ–પ્રમાદ આદિથી? Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા મ॰ ઉ॰—ખીજાથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. ૧૮૦ પ્ર—ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઉલટાં એવા અહિંસા, સત્ય, સંપ, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી થાય ? મ॰ ઉ—હા. પ્ર૦—ત્યારે જૈન ધર્મી' દેશની અતિ થાય એવે મેધ કરે છે કે ઉન્નતિ થાય એવા ? મ॰ ઉ૦—ભાઈ હું કબુલ કરુ છુ. કે જૈન ધર્માંક જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનાના એધ કરે છે, આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્ણાંક એ વિચાર કર્યાં ન હતા. અમને તે નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માયું”. મહીપતરામે સરળતાથી કબુલ કર્યુ.. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યને મમ લેવા વિવેકપૂર્વક મર્મીમાં ઉતરવું જોઇએ. પાનું ૭૫૭ ઉપદેશ તેાંધ ૯૫૬-૧૦ શ્રીમદ્ અને મહીપતરામના આ વાર્તાલાપ મજિઝમનિકાયમાંના બુદ્ધ અને આધાલયનના સંવાદની ઝાંખી કરાવે છે. પડિત સુખલાલજી Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય વીતરાગ દર્શનનું સંક્ષેપે સ્વરૂપ વિતરાગદશન ત્રિવેદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીને રોગ ટાળે છે. (૨) નિરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવને સમ્યગૂદર્શનવડે મિથ્યાત્વ રોગ ટાળે છે. (૨) સમ્યગજ્ઞાન વડે જીવને રેગને ભેગ થતાં બચાવે છે, અને (૩) સમ્યગૂચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરેગ્યની પુષ્ટિ કરે છે. પાનું ૭૭૨ ઉપદેશ નેધ ૯૫૬–૩૫ સામાયિકનું મહત્વ આત્મશક્તિને પ્રકાશ કરનાર, સમ્યગૂજ્ઞાન-દર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાત્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+આ+ઇક એ શબ્દોથી થાય છે. “સમ” એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાનદશનચારિત્રરૂપ મેક્ષમાર્ગનો લાભ, અને “ઇક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગને લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક. આર્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાન ત્યાગ Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી જિનેશ્વર મહિમા કરીને મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. પાનું ૬૭ વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતાં કાળચક વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. પાનું ૬૯ સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તે સદ્દભાવથી કરવું. પાનું ૬૯ પ્રતિક્રમણનું મહત્વ પ્રતિકમણ એટલે સામું જવું–સ્મરણ કરી જવુંફરીથી જેઈ જવું એમ એને અર્થ થઈ શકે છે. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરે કે દેષનું સમરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે. ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકે સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દેષને પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઇછે છે, એનું નામ. Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈન દનનું માહાત્મ્ય ૧૮૩ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું, કારણ આત્મા મન, વચન, અને કાયાના ચેાગથી અનેક પ્રકારનાં કમ બાંધે છે. પ્રતિકમણુસૂત્રમાં એનુ દાહન કરેલ છે; જેથી દિવસરાત્રિમાં થયેલા પાપના પશ્ચાત્તાપ તે વડે થઇ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં, પરલેાકભય અને અનુકંપા તે છે; આત્મા કામળ થાય છે. ત્યાગવા ચાગ્ય વસ્તુના વિવેક આવતા જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈ॰ જે જે દોષ વિસ્મરણ થયા હાય તેને પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિરા કરવાનું' ઉત્તમ સાધન છે. એનું ‘આવશ્યક’ એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા ચેાગ્ય; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા ચેાગ્ય જ છે. પ્રતિકમણુસૂત્રની ચેાજના બહુ સુંદર છે. એના મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું. પાનું ૬૯ ધર્મ ધ્યાનના સાળભેદનુ મહત્વ શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારે વેદાંતવાદીઓએ બતાવ્યા છે; પણ જેવા આ ધર્મ ધ્યાનના પૃથક્ પૃથક્ સેાળ ભેદ કહ્યા છે તેવા તત્ત્વપૂર્ણાંક ભેદ કાઈ સ્થળે નથી; એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાના, મનન Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી જિનેશ્વર મહિમા કરવાનો, વિચારવાને, અન્યને બંધ કરવાનો, શંકા કંપા ટાળવાને, ધર્મકથા કરવાને, એકત્વ વિચારવાને, અનિત્યતા વિચારવાને, અશરણુતા વિચારવાને, વૈરાગ્ય પામવાને, સંસારનાં અનંત દુઃખ મનન કરવાને અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા કલેકના વિચાર કરવાને અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે. એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે. પાનું ૧૦૦ નિગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી એક અન્યધમી સમર્થ વિદ્વાન સાથે શ્રીમદને અપૂર્વ વાર્તાલાપ. એકવાર એક સમર્થ વિદ્વાનથી નિગ્રંથપ્રવચનની ચમકૃતિ સંબંધી વાતચીત થઈ તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્ત્વજ્ઞાની પુરૂષ હતા; એમણે જે બંધ કર્યો છે, તે ઝીલી પ્રજ્ઞાવંત પુરૂષએ અંગ, ઉપાંગની ચેજના કરી છે. તેના જે વિચારે છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબંધી પ્રમાણ આપતા હે તે હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકું. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૮૫ એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કઈ જૈન વચનામૃતને યથા તે શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણતા નથી; પણ જે સામાન્ય ભાવે જાણું છું, એથી પણ પ્રમાણ આપી શકું ખરે. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી. મે' કહ્યું એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે; પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઇએ. પછી તેઓએ એ કથનનુ પ્રમાણ માંગ્યું; ત્યારે આઠ ક મેં કહી બતાવ્યા; તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવુ નવમું કર્યું શેાધી આપેા. પાપની અને પુણ્યની પ્રકૃતિએ કહીને કહ્યું આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપે. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું; એમાં કઈન્યૂનાધિક કહેવા માંગેા છે? અજીવદ્રવ્યના ભેદ કહી પૂછ્યું: કઈ વિશેષતા કહેા છે ? એમ નવ તત્ત્વ સંબધી વાતચીત થઈ ત્યારે છે? તેઓએ થાડીવાર વિચાર કરીને કહ્યું: આ તે। મહાવીરની કહેવાની અદ્દભુત ચમત્કૃતિ છે કે જીવના એક નવા ભેદ મળતા નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી, અને નવમું કર્યું પણ મળતું નથી. આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતા જૈનમાં છે, એ મારુ લક્ષ નહેાતું. આમાં આખી સૃષ્ટિનુ તત્ત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું? એના ઉત્તર આ ભણીથી એમ થયેા કે હજી આપ આટલું કહા છે તે પણ જૈનના તત્ત્વવિચારો આપના હૃદયે આવ્યા નથી ત્યાં સુધી; પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધ જ્ઞાન તાવ્યું છે તે કયાંય નથી; Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી જિનેશ્વર મહિમા અને સમતાએ જે જ્ઞાન અતાવ્યુ છે તે મહાવીરના તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે, એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી. તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ અને ખરું. પરંતુ એથી એ તત્ત્વામાં કંઈ અપૂર્ણતા છે એમ તે નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું... એક દશમું તત્ત્વ શેાધતાં કોઈ કાળે તે મળનાર નથી. એ સંબધી પ્રસંગેાપાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિઃશકતા થાય. • ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તે નિ:શકતા છે કે જૈન અદ્ભુત દન છે. શ્રેણી પૂર્ણાંક તમે મને કેટલાક નવ તત્ત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ એધડક કહી શકુ છુ કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરૂષ હતા. એમ સહજસાજ વાત કરીને ઃ ઉપન્નેવા,’ • વિઘ્નવા,’ ‘ વેવા,’ એ લબ્ધિવાકય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દોના સામાન્ય અર્થમાં તા કોઇ ચમત્કૃતિ દેખાતી નથી; ઉપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોને અથ છે. પરંતુ શ્રીમાન્ ગણધરાએ તે એમ દર્શિત કર્યુ છે કે એ વચને ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યાને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતુ હતુ. એ Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ જન દર્શનનું માહાસ્ય ૧૮૭ માટે મેં કંઈક વિચારો પહોંચાડી જોયા છતાં મને તો એમ . લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં કયાંથી સમાય? એ સંબંધી તમે કંઇ લક્ષ પહોચાડી શકશે? ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પર પરાસ્નાયથી ભારતમાં જોવામાં આવતાં નથી, તેમ હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી; છતાં મારું જેટલું સામાન્ય . લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેમણે કહ્યું, જે તેમ સંભવ થતું હોય તે એ ત્રિપદી જીવ પર “ના” ને “હા” વિચારે ઉતારે. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે ના. જીવ શું વિનતારૂપ છે? તે કે ના. જીવા શું ધવરૂપ છે? તે કે ના. આમ એક વખત ઉતારે. અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે હા. જીવ શું વિતતારૂપ છે? તે કે હા. જીવ, શું ધૃવરૂપ છે? તે કે હા. આમ ઉતારે. આ વિચારો. આખા મંડળે એકત્ર કરી ચૂક્યા છે. એ જે યથાર્થ કહી. ન શકાય તે અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિનરૂપે . હોય એ વસ્તુ ઘવરૂપે હેય નહીં, એ પહેલી શંકા, જે ઉત્પત્તિ, વિન્નતા અને ધ્રુવતા નથી, તે જીવ ક્યાં પ્રમાણથી સિદ્ધ કરશે ? એ બીજી શંકા. વિન્નતા અને ધ્રુવતાને . પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શંકા. જીવ કેવળ ધ્રુવ છે તે ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને ચોથો વિરોધ. ઉત્પન્નયુક્ત જીવન ધ્રુવ ભાવ કહે તે ઉત્પન્ન કેણે કર્યો? એ પાંચમે વિરોધ. અનાદિપણું જતું રહે એ છઠ્ઠી Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૮ શ્રી જિનેશ્વર મહિમા - શંકા. કેવળ ધ્રુવ વિનરૂપે છે એમ કહે તે ચાર્વાક મિશ્ર વચન થયું એ સાતમે દેષ. ઉત્પત્તિ અને વિદનરૂપ કહેશે તે કેવળ ચાર્વાકને સિદ્ધાંત એ આઠમે દેષ. ઉત્પત્તિની ના, વિનતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી, એના પુનરૂપે છ દેષ. એટલે સરવાળે ચૌદ દેષ. કેવળ ધ્રુવતા જતાં તીર્થકરનાં વચન ત્રુટી જાય એ પંદરમે દેષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સર્વજ્ઞ વચન ત્રુટી જાય એ સેમિ દેષ. ઉત્પત્તિ વિનરૂપે પાપ-પુણ્યાદિકને અભાવ એટલે ધર્માધર્મ સઘળું ગયું એ સત્તરમે દેષ. ઉત્પત્તિ, વિન અને સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં.) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમો દેશ. એટલા દોષ એ કથન સિદ્ધ ન થતાં આવે છે. એક જૈન મુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે. અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા, પછી યોજના કરતાં કરતાં આ લખ્રિવારની જીવ પર યોજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અતિ બને ભાવ જીવ પર નહિ ઉતરી શકે. લબ્ધિ વાક પણ કલેશરૂપ થઈ પડશે. યદિ એ ભણે મારી કંઈ તિરસ્કારની દષ્ટિ નથી. આના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અસ્તિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી, એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ જૈન દનનું માહાત્મ્ય વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય; તેમ વળી કઇ સ્યાદ્વાદ શૈલીને યથા જાણનાર નથી. મોંમતિથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અસ્તિ નય પણ આપે શૈલીપૂર્વક ઉતાર્યાં નથી. એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળેા. ઉત્પત્તિમાં ‘ના' એવી જે ચેાજના કરી છે તે એમ યથા થઈ શકે છે કે ‘જીવ અનાદિ અનંત છે,’ વિઘ્નતામાં ‘ના' એવી જે ચેાજના કરી છે તે એમ યથા થઈ શકે કે, ‘એના કોઈ કાળે નાશ નથી.’ ૧૮૯ ધ્રુવતામાં ‘ના' એવી જે ચેાજના કરી છે તે એમ યથા થઈ શકે કે એક દેહમાં તે સૌવને માટે રહેનાર નથી.’ ૮ ઉત્પત્તિમાં ‘હા’ એવી જે ચેાજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે ‘ જીવને મેક્ષ થતાં સુધી, એક દેહમાંથી ચ્યવન પામી તે ખીજા દેહમાં ઉપજે છે.’ વિઘ્નતામાં ‘હા' એવી જે યાજના કરી છે તે એમ યથા થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યે ત્યાંથી વિઘ્ન પામ્યા, વા ક્ષણ ક્ષણુ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણુ વડે રૂધાઈ રહી છે, એ રૂપે વિઘ્નતા ચે!જી શકાય છે. . ધ્રુવતામાં ‘હા' એવી જે ચેાજના કહી છે તે એમ ચથા થઈ શકે કે દ્રવ્યે કરી જીવ કેાઈ કાળે નાશરૂપ - નથી. ત્રિકાળ સિદ્ધ છે.’ Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ “૧૯૦ શ્રી જિનેશ્વર મહિમા હવે એથી કરીને જેલા દેષ પણ હું ધારું છું કે ટળી જશે. (૧) જીવ વિનરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલે દેષ ટ. (૨) ઉત્પત્તિ, વિનતા અને પ્રવતા એ ભિન્ન ભિન્ન - ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું. એ બીજે દોષ ગયે. (૩) જીવના સત્યસ્વરૂપે પૃવતા સિદ્ધ થઈ એટલે વિદાતા ગઈ. એ ત્રીજે દેષ ગ. (૪) દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિધ્ધ થઈ એ - થે દોષ ગ. (૫) અનાદિ જીવ સિધ્ધ થયો એટલે ઉત્પત્તિ સંબંધીનો - પાંચમે દેષ ગ. (૨) ઉત્પત્તિ અસિધ્ધ થઈ એટલે કર્તા સંબંધીને છઠ્ઠો દેષ ગ. - (૭) ધ્રુવતા સાથે વિનતા લેતા અબાધ થયું એટલે - ચાર્વાકમિશ્ર વચનને સાતમાં દોષ ગ. (૮) ઉત્પત્તિ અને વિદાતા પૃથક પૃથક દેવે સિક્કા થઈ માટે કેવળ ચાર્વાક સિધ્ધાંત એ નામને આઠમે દેષ ગયો. Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૯૧ ૯ થી ૧૪ શંકાના પરસ્પર વિરાધાભાસ જતાં ચૌદ સુધીનાં દર્દોષ ગયા. (૧૫) અનાદિ અનંતતા સિધ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમે! દોષ ગયેા. (૧૬) કર્તા નથી એ સિધ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સાળમા દોષ ગર્ચા. (૧૭) ધર્માધ, દેહાર્દિક પુનરાવર્તન સિધ્ધ થતાં સત્તરમા દોષ ગર્ચા. (૧૮) એ સર્વ વાત સિધ્ધ થતાં ત્રિગુણાત્મક માયા “અસિધ્ધ થઇ એ અઢારમે દ્વેષ ગયા. આપની ચેાજેલી ચેાજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કઈ યથાય શૈલી ઉતારી નથી, તે પણ એમાં કઈ પણ વિનેાદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે મહેાળે વખત જોઇએ એટલે વધારે કહેતા નથી; પણ એક બે ટુ ંકી વાત આપને કહેવાની છે તે જો આ સમાધાન ચાગ્ય થયું. હાય તા કહું. પછી તેઓ તરફથી મનમાન્યા ઉત્તર મળ્યો, અને એક એ વાત જે કહેવાની હોય તે સહુ કહો એમ તેઓએ કહ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર મહિમા પછી મેં મારી વાત સજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શકાકરી કે એને ક્લેશરૂપ કહેા તે। એ વચનાને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઇએ. છે; જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સબંધી. કહેલા એ ખેલ નિરક નહીં જાય. તે એ કે જેમ આ ચેાજના નાસ્તિ અસ્તિ પર ચાજી ઈ, તેમ એમાં પણ અહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. દેહે દેહની પૃથક્ પૃથક્ ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાતિ, ઇન્દ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઇત્યાદિ અનેક કપ્રકૃતિ પ્રત્યેક ભેદ લેતાં જે વિચાર એ લબ્ધિથી નીકળે તે અપૂ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે. પરંતુ દ્રવ્યાર્થિ ક, ભાવાર્થિક નચે આખી સૃષ્ટિનુ જ્ઞાન એ ત્રણ શબ્દામાં રહ્યું છે તેના વિચાર કાઈ જ કરે છે. તે સદ્ગુરુમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય ? જગત એમ કહેતાં જેમ મનુષ્ય, એક ઘર,એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળુ મૂકી દઈ અસ ંખ્યાત દ્વીપ, સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે ? એનુ કારણ માત્ર એટલું જ કે એ શબ્દની મહેાળતાને સમજ્યું છે; કવા લક્ષની અમુક મહેળતાને સમજ્યું છે. જેથી જગત એમ કહેતાં એવડા મોટા માં સમજી શકે છે; તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યો નિગ્રંથ ગુરુથી એ ત્રણ ૧૯૨ Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ જૈન દનનું માહાત્મ્ય ૧૯૩ શબ્દોની ગમ્યતા લઇ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતાં કલેશરૂપ પણ નથી. પાના ૧૦૭ થી ૧૧૦ માક્ષમાળા પાર્ક ૮૬ થી ૯૧ ષડૂદાનના પ્રખર અભ્યાસી પંડિતવ શ્રી સુખલાલજી ઉપરના લખાણ સબંધી, શ્રીમદ્ની પ્રશંસા કરતાં નીચેના વાકયા નોંધે છે : સત્તરમાં વર્ષોંના પ્રારંભમાં મૂછના દોરાય ફ્રૂટયા નહિ હાય, ત્યારે કોઇને ચરણે પડી ખાસ વિદ્યાપરિશીલન નહી કરેલ કુમાર રાજચંદ્ર ‘ મેાક્ષમાળા ’ (૮૬-૯૨) એક પ્રસ’ગ ટાંકે છે. પ્રસંગ એવા છે કે કોઈ સમર્થ વિદ્વાને મહાવીરની ચેાગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની અસાધારણતા વિશે શકા લઈ શ્રીમને પ્રશ્ન કર્યો છે કે મહાવીરની ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યવાળી ત્રિપદી તેમજ આસ્તિ, નાસ્તિ આદિ નચે કાંઈ સંગત નથી. એક જ વસ્તુમાં ઉત્પત્તિ છે; અને નથી. નાશ છે અને નથી, ધ્રુવત્વ છે અને નથી. એ અધુ વાસ્તવિક રીતે કેમ ઘટી શકે ? અને જે પરસ્પર વિરુદ્ધ એવા ઉત્પાદ, નાશ અને ધ્રુવત્વ તેમજ નાસ્તિત્વ અને અસ્તિત્વ મેં એક વસ્તુમાં ન ઘટે, તે અઢાર દોષો ઉત્પન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર ઢાષા તેમની સામે મૂક્યા છે તે જ એ વિદ્વાનની સમતા સૂચક છે. આ કે આવી જાતના અઢાર દોષોનું વર્ણન આટલાં બધાં શાસ્ત્રો ફૈયા પછી પણ મને યાદ છે ત્યાં સુધી હું પોતે પણ એ શ્રીમ ્ના વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચુ છું. * ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી જિનેશ્વર મહિમા આ દેશે સાંભળ્યા પછી તેનું નિવારણ કરવા, અને તેમના પિતાના શબ્દ ટાંકીને કહું તે મધ વયના ક્ષત્રિયકુમારની” ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદ્ પિતાની તદ્દન અલ્પજ્ઞતા પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મક્કમ હદયે માત્ર તકબળથી બીડું ઝડપ્યું છે, અને એમને એવી ખુબીથી તર્કપટુતાથી જવાબ વાળ્યો છે અને બધાજ વિરોધ જન્ય દેને પરિહાર કર્યો છે કે, વાંચતાં ગુણાનુરાગી હૃદય તેમની સહજતર્કપટુતા પ્રત્યે આદરવાન બને છે. કોઈ પણ તકરસિકે એ આખો સંવાદ એમના જ શબ્દમાં વાંચો ઘટે છે. પ્રતિમા પૂજન શા માટે? મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણેક્ત, અનુભક્ત, અને અનુભવમાં લેવા એગ્ય છે. પાનું ૧૯૫ પત્રાંક નં. ૪૦ કેઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મેક્ષે જશે એવું શાસકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિ સંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાતમ્ય ૧૯૫ તેમાંનું એક આ સાધન પણ છે, તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના બંડી નાંખવા ગ્ય નથી, પાનું ૧૯૭ પત્રક નં. ૪૦ પ્ર—(૧) ઈશ્વર શું છે? (૨) તે જગતકર્તા છે એ ખરું છે? –(૧) અમે તમે કર્મ બંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ એશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવાયેગ્ય છે, અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. જે સ્વરૂપ કમપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણું, જ્યારે આત્માભર્યું દષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે, અને તેથી વિશેષ ઐશ્વર્યાવાળો કઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતે નથી; જેથી ઈશ્વર છે, તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કઈ વિશેષ સત્તાવાળે પદાર્થ ઇશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારા અભિપ્રાય છે. (૨) તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવાયેગ્ય છે, તે કઈ પણ વસ્તુમાંથી બનવા ચિગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ એગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જે ચેતનપણે માનીએ, તે તેથી પરમાણુ, આકાશ વિગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી જિનેશ્વર મહિમા ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સ’ભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તે સહેજે તે અનૈશ્વર્યાંવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ભયરૂપ ઇશ્વર ગણીએ, તે પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું ખીજું નામ કહી સંતાપ રાખી લેવા જેવું થાય છે; અને જગતનુ નામ ઈશ્વર રાખી સતેષ રાખી લેવા તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ ચાગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાઢિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કદિનાં ફળ આપનાર ગણીએ તે પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર ‘- ષડૂદન સમુચ્ચય” માં સારા પ્રમાણે આપ્યાં છે. પ્ર૦—(૧) આ ધ' તે શુ' ? (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું? પાનું ૪૮૩ પત્રાંકન, પ૩૦ ૯૦—(૧) આ ધમની વ્યાખ્યા કરવામાં સૌ પેાતાના પક્ષને આધ કહેવા ઇચ્છે છે, જૈન જૈનને; બૌદ્ધ ઔદ્ધને; વેદાંતી વેદાંતને આધ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાનીપુરૂષો તે। જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવા જે આય (ઉત્તમ) માર્ગ તેને આ ધમ કહે છે, અને એમ જ ચૈાગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું મહાભ્ય ૧૯૭ બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહયું છે તેથી સહસ્રગણું આશયવાળું જ્ઞાન શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ કહયું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અપ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં, એમ હાવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયની ઉત્પત્તિ તેના આશયથી માનતાં અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે, તેમ તે ઘણું પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં. અને પાછળથી ઉત્પન્ન થાય તે સંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતું નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી ત્યાં પછી વિવાદ શાને રહે? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કોને કહેવા યોગ્ય છે, તે વિચારવું એ અમને તમને સૌને છે. પાનું ૪૮૪ પત્રાંક નં. ૫૩૦ (મહાત્મા ગાંધીજીના શ્રીમદ્દ પરના ૨૭ પ્રશ્નોના જવાબમાંથી) Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી જિનેશ્વર મહિમા જૈન દર્શનને નાસ્તિક કોણે કહ્યું? છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પિતે તે જાણ્યું નહીં, પિતાના આત્માનું હિત તે કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? યદિ હું સમજું છું કે એ કહેનારા એનાં તત્ત્વને જાણતા નહોતા. વળી એના તત્વને જાણવાથી પિતાની શ્રદ્ધા ફરશે, ત્યારે કે પછી પિતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં, જે લૌકિક મતમાં પિતાની આજીવિકા રહી છે, એવા વેદની મહત્તા ઘટાડવાથી પિતાની મહત્તા ઘટશે, પિતાનું મિથ્થા સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં. એથી જૈનતત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી. બંધ કરવા લોકોને એવી ભ્રમરભૂરકી આપી કે જૈન નાસ્તિક છે. લેકે તે બિચારા ગભરુગાડર છે, એટલે પછી વિચાર પણ કયાંથી કરે? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે તે જેણે વીતરાગપ્રણીત સિદ્ધાંતે વિવેકથી જાણ્યા છે, તે જાણે. મારું કહેવું મંદબુદ્ધિએ વખતે પક્ષપાતમાં લઈ જાય. પાનું ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાત્મ્ય જૈન દર્શનને નાસ્તિક કહેનારને શ્રીમદ્દા સ્પષ્ટ જવામ પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તે એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈન દન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તે નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનેને શીઘ્ર ચાંટી રહે છે. કારણ તેએમાં યથા વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે કયા ન્યાયથી કહે છે? જગત્કર્તા નથી એમ કહેવામાં એમનુ નિમિત્ત શુ છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી? રચ્યું તેા સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને માત શા માટે મૂકયું ? એ લીલા બતાવવી કેાને હતી ? રચ્યું તે કયાંકથી રચ્યું? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહેાતી? ઈશ્વર કાણુ ? જગતના પદાર્થ કાણુ ? અને ઈચ્છા કેણુ ? રચ્યું તો જગતમાં એક જ ધર્મીનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણામાં નાખવાની અવસ્ય શી હતી ? કદાપિ એ બધું માનેા કે એ બિચારાની ભૂલ થઈ! હશે! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ કયાંથી સૂઝયું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષાને જન્મ આપ્યા ? એના કહેલા દાનને જગતમાં વિદ્યમાનતા આપી? પેાતાના પગ પર હાથે કરીને કુહાડ Jain Educationa International ૧૯૯ For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ - - શ્રી જિનેશ્વર મહિમા મારવાની એને શી અવશ્ય હતી? એક તે જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શન પ્રર્વતકને એનાથી કંઈ દ્વેષ હતે? એ જગકર્તા હોત તે એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી! જગત્કર્તા નથી. જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી? આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષેએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારે જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષનાં પવિત્ર દશનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે ! જે ન્યાયથી જય મેળવી શકતા નથી તે પછી ગાળે ભાડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતે, શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેડી ન શક્યા, ત્યારે પછી “જૈન નાસ્તિક હૈ, સો ચાર્વાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ” એમ કહેવા માંડયું. પણ એ સ્થળે કેઈ પ્રશ્ન કરે કે, મહારાજ! એ વિવેચન તમે પછી કરે. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી, પણ આને ઉત્તર આપે કે જેન વેદથી કઈ વસ્તુમાં ઉતરતા છે; એનું જ્ઞાન, એને બેધ, એનું રહસ્ય અને એનું સલ્ફીલ કેવું છે તે એક વાર કહે ! આપના વેદ વિચારે કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું માહાભ્ય ૨૦૧ આબતમાં જેનથી ચઢે છે? આમ જ્યારે મમ સ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે સત્પરુના વચનામૃત અને ગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષે કરતાં જે પુરુષે શૃંગારમાં રાચ્ચા પડયા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેને આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમામસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહાળતાનું સૂચવન કરે છે ! પરંતુ જગત મેહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે, મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્ત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી? હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે માને. ગમે તે પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જેનને કહે, સર્વ દશનનાં શાસ્ત્રતત્વને જુઓ, તેમ જનતત્ત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે એગ્ય લાગે તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરે પણ તત્વને વિચારે. પાનું ૧૧૪-૧૧૫ મેક્ષમાળા પાઠ ૯૭–૯૮ Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપની હે ભગવાન! હું બહ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્વને મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ, રઝળે અને અનંત સંસારની વિટંબનામાં પડ છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલા તત્ત્વ વિના મારો મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયે છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણું ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હુ તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઉડે ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કાર મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી, અને ક્યપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલાં રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કમજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.– શાંતિઃ શાંતિઃ શાંતિઃ પાનું ૮૨ Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ તારીખની તવારીખ (શ્રીમદ્ રાજચંદ્રજીના મુખ્ય જીવન પ્રસંગેની યાદી) સંવત ઉંમર ૧૯૨૪ જન્મ : કારતક સુદ ૧૫, દેવદીવાળી. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જન્મ દિને. માતા, દેવબાઈ, જૈન. પિતા, રવજીભાઈ વૈષ્ણવ. ૧૯૩૧ વર્ષ૭ જાતિ મરણ જ્ઞાન અમીચંદભાઈ નામના પરિચિત અને પ્રેમાળ સજજનને તેમના જ સગાઓ મૃત્યુબાદ બાળતા હતા તે સ્મશાનમાં બાવળના ઝાડ ઉપર ચઢી જોતાં વિચારોનું તીવ્ર અને મંથન જાગ્યું, પડદે હટી ગયે, અને જાતિ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જુનાગઢને કિલ્લે જોતાં, જાતિ સ્મરણ જ્ઞાનમાં વધારો. વર્ષ૭ નિશાળમાં દાખલ કર્યા. યાદ રાખવા માટે એક જ વખત પાઠનું અવલોકન જરૂરી, બે વર્ષમાં સાત ચોપડીને અભ્યાસ પૂરો કર્યો. ૧૯૩૨ વર્ષ૮ કવિતાઓ રચવાની શરૂઆત. ૧૩૩ વર્ષ૯ રામાયણ અને મહાભારતને અનુલક્ષીને પદે રચ્યાં.. ૧૯૩૪ વર્ષ૧૦ છટાદાર ભાષણની શરૂઆત. વર્ષ૧૦ પૂનર્જનમની સાક્ષીરૂપ “પુષ્પમાળાની” રચના. મોરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈના પ્રાણ બચાવી મહા ઉપકાર કર્યો. કેઈપણ જાતના પૂર્વ પરિચય વિના બીજાના Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૪ શ્રી જિનેશ્વર મહિમા મનના વિચારે જાણવાની સાબિતિરૂપ, કચ્છી ભાઈઓ સાથે પ્રસંગ ન્યાયાધીશ ધારશી ભાઈની હાજરીમાં બન્યો. ધારશીભાઈએ શ્રીમને જ્ઞાની તરીકે ઓળખ્યા. - ૧૯૪૦ વર્ષ૧૭ મેક્ષના કારણરૂપ થઈ પડે તેવી મોક્ષમાળાની રચના ૧૬ વર્ષ અને ૫ માસની ઉંમરે ત્રણ દિવસમાં કરી. સ્ત્રી નીતિ બોધ વિભાગ ૧ થી ૪ ની રચના. અપ્રતિમ વૈરાગ્યને સમય. જૈન આગમનું સવા વર્ષમાં અવલોકન. મોરબીમાં અવધાનની શરૂઆત. જામનગરમાં બાર અવધાન-હિંદના હીરાનું બિરુદ. ૧૯૪૨ વર્ષhવૈરાગ્ય પ્રેરે તેવી ભાવનાએ “ભાવના બેધ” નામના પુસ્તકમાં ગૂંથી. - ૧૯૪૩ વર્ષ૧૯ મુંબઈમાં શતાવધાનના પ્રયોગો કર્યા. અનેક પેપરેએ મુક્ત કંઠે પ્રશંસા કરી. સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ. મુંબઈ હાઈકોર્ટના અંગ્રેજ મુખ્ય ન્યાયમૂતિ સર ચાર્લ્સ સારજન્ટનું યુરેપ આવવા માટે આગ્રહભર્યું આમંત્રણ, યુરેપમાં જૈન ધર્માનુસાર રહી શકાય નહી એવી સ્પષ્ટ માન્યતા. એથી આમંત્રણને કરેલે અસ્વીકાર. અવધાન ઉપરાંત આત્માની અનંત શક્તિના મુંબઈમાં દર્શન કરાવ્યા. - ૧૯૪૪ વર્ષ ૨૧ અમદાવાદમાં દલપતભાઈ ભગુભાઈના વડે અવધાન કરી બતાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ તારીખની તવારીખ ૨૦૫ અસાધારણ પ્રતિષ્ઠા કમાઈ આપે, અને હજાર અને લાખા અનુયાઈ એ ઊભા થાય તેવા અવધાન અને જખ્મર અલાભ કરી આપે તેવુ જ્યાતિષનું જ્ઞાન, તે બન્નેને આત્મ ઉન્નતિમાં માધક જાણી ગેાપવી દીધાં. અમદાવાદમાં જુડાભાઈ સાથે પરિચય. સામાના મનના વિચારા જાણી કહી આપતા તેથી સને વિશિષ્ટ જ્ઞાની તરીકેને પરિચય. ૧૯૪૪ વર્ષી૨૧ દલપતભાઈ ના પુસ્તક ભંડાર ફકત પાના ફેરવી અવલેાકી ગયાં. પેતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હાવા છતાં, પેાતાને પ્રતિમાનું પૂજન શાસ્ત્રોક્ત અને હિતકારી જણાતાં નિખાલસ રીતે તેની સમાજ સમક્ષ રજુઆત. સાભાગ્યભાઇ ‘ મીંજ જ્ઞાન ’ બતાવવા મેારખી ગયા. તેમના મનના સ` વિચારો કહી અતાવ્યા તેથી શ્રીમના વિશિષ્ટ જ્ઞાનને પરિચય થયા. દેહાપણ કર્યું. મહા સુદ ૧૨ ઉદયકર્માનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ અખકખાઈ સાથે લગ્ન. ૧૯૪૫ વષઁ ૨૨ ઝવેરાતના ધંધામાં પ્રયાણુ. ખાહેાશ, નીતિવાન તેમજ કરુણાપરાયણ વેપારી તરીકેની ઘેાડા વખતમાં મેળવેલી ખ્યાતિ. આરખ વેપારી સાથેના રૂપિયા સિત્તેર હજારને નફા કરી આપે એવા સાદો કરુણા અને માનવતાથી પ્રેરાઇને ફોક કર્યાં. ત્યારથી આરખ Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી જિનેશ્વર મહિમા જગતમાં વેપારી તરીકે નહીં, પણ “ખુદાના ફિરસ્તા” તરીકેની તેમની ખ્યાતિ. દુકાન ઉપર મોટે ભાગે ધર્મનું જ રટણ. ૧૯૪૬ વર્ષ૨૩ સ્થાનકવાસી મુનિઓને શ્રીમદ્ને પરિચય. મુનિએ ઉપર પડેલો તેમના જ્ઞાનને ઊંડે પ્રભાવ. ૧૯૪૭ વર્ષ૨૪ ધંધે અને ગૃહસ્થજીવન એ પરાણે વળગેલી ચીજ હતી, એની પ્રતીતી રૂપે ધમધોકાર ચાલુ વેપારની વચ્ચે ગુજરાતના જંગલમાં, એકાંતવાસ, ચિંતવન, ગ, અને આત્મધ્યાન માટે રવાનગી, ગુપ્ત રીતે રહેવું. વર્ષ૨૪ સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ. ઓગણીસસેં ને સુડતાલીસ, સમતિ શુદ્ધ પ્રકાયું રેશ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું .” ધન્ય. ૩ (શ્રીમદ્જીના “ધન્ય રે દિવસ આ અહે, કાવ્યમાંથી) - ૧૯૪૭ વર્ષ૨૪ મહાત્મા ગાંધીજી વિલાયતથી બેરિસ્ટર થઈ મુંબઈ આવ્યા. ડો. પ્રાણજીવનદાસ ઝવેરીને ઘેર ભારતની બે મહાન વિભૂતિઓને સંગમ થયે. મહાત્માજીના લખવા મુજબ આફ્રિકામાં હતા ત્યારે શ્રીમદ્જી પત્ર દ્વારા અને ભારતમાં પ્રત્યક્ષ પરિચયથી તેમની આધ્યાત્મિક ભીડમાં માર્ગદર્શક બન્યા. ગાંધીજી લખે છે કે “હું આજે ત્રીસ વર્ષ થયાં હિન્દુસ્તાનમાં ધાર્મિક પુરુષની, તાવજ્ઞાનીની શોધ કરું છું, પણ શ્રીમદ્ રાજચંદ્રની Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ તારીખની તવારીખ ૨૦૭ હરીફાઈ કરી શકે એવો એક પણ આત્મ જ્ઞાની પુરુષ મારા જેવામાં આવ્યું નથી.” ૧૯૪૭–પર અનેક વખત નિવૃત્તિ માટે ચરોતરના જંગલમાં. ૧૫ર વર્ષ ૨૯ જૈન દર્શનની ગીતા સમાન “આત્મસિદ્ધિ આસો શાસ્ત્ર” ના ૧૪૨ દૂહાની રચના, નડીયાદ વદ ૧ મુકામે, ૧ કલાકમાં એક જ બેઠકે કરી. શ્રીમદ્જીનું આ અમર કાવ્ય છે. આત્માના છે પદનું સરળ અને ભાવવાહી શૈલીમાં નિરુપણ કર્યું છે. આત્માને લગતું, આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે, પદર્શનને સંક્ષિપ્તમાં સાર સમાવી દીધો છે. મુમુક્ષુઓ પ્રત્યેની સર્વોત્તમ અનુપમ ભેટ છે. ૧૫૩ વર્ષ૩૦ ફરી પાછા ચારેતરના પ્રદેશમાં એકાંત માટે ગયા. આ બધા સમય દરમિયાન તેમના આત્માની અનંત શક્તિની, અને સામાના મનના વિચાર જાણવા સુધીના નિર્મળ જ્ઞાનની પ્રતીતિ અનેક વખત મુમુક્ષુઓને થયેલ નેંધાઈ છે. ૧૫૫ વર્ષ૩૨ નિવૃત્તિ માટે ૩ માસ ઈડરના પહાડ અને જંગલમાં ૧૫૬ વર્ષ૩૩ અમદાવાદ પાસે આવેલા નરેડાના જંગલમાં મુનિશ્રી દેવકરણુજી પાસે માતુશ્રી દેવબાને ૧૨ વત ઉચરાવ્યાં, અને પત્ની ઝબકબાને જ્ઞાના વમાંથી બ્રહ્મચર્યને અધિકાર સંભળાવ્યો, મુનિશ્રી દેવકરણજી મારફત માતુશ્રી પાસે સર્વસંગ પરિત્યાગની રજા આપવા માટે વિનંતી કરાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી જિનેશ્વર મહિમા ૧૯૫૬ વર્ષ ૩૩ શ્રીમદ્જીએ વ્યાપાર, સ્ત્રી પુત્રાદિ અને લક્ષ્મીને ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યાં. આ વર્ષ દરમિયાન આહ્ય તેમજ આભ્ય તર સંન્યાસ લેવાની આંતરિક તૈયારી શરૂ કરી અને મુનિને કહ્યું કે માતુશ્રી સર્વાંસગ પરિત્યાગની રજા આપશે એમ લાગે છે. આ રીતે શ્રીમદ્જી ઉપર એમના માતુશ્રીના બહુ જ મેહ હતા તે છેડાવ્યેા. મુનિએને પણ તેમના પ્રત્યેના મેહુ છેાડી દેવાની શિખામણ આપી. ૧૯૫૭ વર્ષ ૩૪ સમાધિ મરણ, ચૈત્ર વદી પ ને મગળવાર અપેારે બે વાગે રાજકોટ મુકામે અનેક મુમુક્ષુઓની વચ્ચે સંપૂણ શુદ્ધિમાં, આત્મા, આત્માનું જ રટણ કરતાં નાશવંત દેહના ત્યાગ કરી, પેાતાને આ દેહે સાધવાનું હતું તે સાધીને પ્રવાસ પૂરો કર્યાં. નોંધ :-શ્રીમદ્જીએ તેમના ટુકા જીવનકાળ દરમ્યાન આત્માને શાંતિ પમાડે તેવા અનેક પત્ર મુમુક્ષુઓને લખ્યા *છે. જે ૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ'માં છપાયેલ છે. 6 “ દેહ છતાં જેની દશા વતે ઢેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હા વંદન અગણિત.” ઉપરનું લખાણ તૈયાર કરવામાં ‘ બ્રહ્મચારીજી’ કૃત • શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ’ અને ‘ મુકુલભાઈ કલાથી કૃત’ શ્રીમદ્ રાજચંદ્ર જીવન ચરિત'ની સહાય લીધી છે. 6. સલન. જયંતીલાલ પાપહલાલ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદ્જીના જીવન અને સાહિત્ય વિષે લાર્ક અભિગ્રાચા . પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મે ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. મારા જીવનમાં શ્રીમદ્જીની છાપ મુખ્યપણે છે. - પૂ. મહાત્મા ગાંધીજી ‘ભારત દેશમાં આત્મા સાથે રતું થઈ ગયેલા જે વિરલ પુરૂષો થઇ ગયા તેમાં શ્રીમદ્જીનું સ્થાન આગવું હતું.” “પૂ. રવિશંકર મહારાજે ‘‘શ્રીમદ્જીના લખાણમાં જેન તત્વનું આબેહુબ નિરૂપણ હતું . " જન ધર્મના નિચોડ હતો એમ કહેવામાં લેશમાત્ર અતિશયતા નથી, શ્રી પરમાનંદ કુંવરજી કાપડીયા તેમની પાતાની નિષ્ઠા જનધર્મમાં હતી. જૈન ધર્મ સત્ય ની સૌથી વધુ નજીક છે, એવી તેમની દૃઢ માન્યતા હતી ?" શ્રી બાળ કે બાજી * વે કિસી રાંપ્રદાયકે મુનિ નહી થે, પરંતુ ગુહર થાશ્રમમે ભી ઉનકી આમા કિસી યોગીસે કિસી તરહ કેમ નહી થી.'' પ’હિતજી શ્રી ગુણભદ્ર જૈન Shrimad Rajchandra was indeed a yuga purush. Dr. A. N. Upadhye પ્લેટ * ચિકા૨ : મધૂર ભાંટ નવનીતલાલની કા. માટટ તથા ટચિટલ. દીપકે પ્રિટરી - અમદાવાદ : and SEO