SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી જિનેશ્વર મહિમા ૧૯૫૬ વર્ષ ૩૩ શ્રીમદ્જીએ વ્યાપાર, સ્ત્રી પુત્રાદિ અને લક્ષ્મીને ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યાં. આ વર્ષ દરમિયાન આહ્ય તેમજ આભ્ય તર સંન્યાસ લેવાની આંતરિક તૈયારી શરૂ કરી અને મુનિને કહ્યું કે માતુશ્રી સર્વાંસગ પરિત્યાગની રજા આપશે એમ લાગે છે. આ રીતે શ્રીમદ્જી ઉપર એમના માતુશ્રીના બહુ જ મેહ હતા તે છેડાવ્યેા. મુનિએને પણ તેમના પ્રત્યેના મેહુ છેાડી દેવાની શિખામણ આપી. ૧૯૫૭ વર્ષ ૩૪ સમાધિ મરણ, ચૈત્ર વદી પ ને મગળવાર અપેારે બે વાગે રાજકોટ મુકામે અનેક મુમુક્ષુઓની વચ્ચે સંપૂણ શુદ્ધિમાં, આત્મા, આત્માનું જ રટણ કરતાં નાશવંત દેહના ત્યાગ કરી, પેાતાને આ દેહે સાધવાનું હતું તે સાધીને પ્રવાસ પૂરો કર્યાં. નોંધ :-શ્રીમદ્જીએ તેમના ટુકા જીવનકાળ દરમ્યાન આત્માને શાંતિ પમાડે તેવા અનેક પત્ર મુમુક્ષુઓને લખ્યા *છે. જે ૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ'માં છપાયેલ છે. 6 “ દેહ છતાં જેની દશા વતે ઢેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હા વંદન અગણિત.” ઉપરનું લખાણ તૈયાર કરવામાં ‘ બ્રહ્મચારીજી’ કૃત • શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ’ અને ‘ મુકુલભાઈ કલાથી કૃત’ શ્રીમદ્ રાજચંદ્ર જીવન ચરિત'ની સહાય લીધી છે. 6. સલન. જયંતીલાલ પાપહલાલ શાહ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy