SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મદ્જીના જીવન અને સાહિત્ય વિષે લાર્ક અભિગ્રાચા . પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મે ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. મારા જીવનમાં શ્રીમદ્જીની છાપ મુખ્યપણે છે. - પૂ. મહાત્મા ગાંધીજી ‘ભારત દેશમાં આત્મા સાથે રતું થઈ ગયેલા જે વિરલ પુરૂષો થઇ ગયા તેમાં શ્રીમદ્જીનું સ્થાન આગવું હતું.” “પૂ. રવિશંકર મહારાજે ‘‘શ્રીમદ્જીના લખાણમાં જેન તત્વનું આબેહુબ નિરૂપણ હતું . " જન ધર્મના નિચોડ હતો એમ કહેવામાં લેશમાત્ર અતિશયતા નથી, શ્રી પરમાનંદ કુંવરજી કાપડીયા તેમની પાતાની નિષ્ઠા જનધર્મમાં હતી. જૈન ધર્મ સત્ય ની સૌથી વધુ નજીક છે, એવી તેમની દૃઢ માન્યતા હતી ?" શ્રી બાળ કે બાજી * વે કિસી રાંપ્રદાયકે મુનિ નહી થે, પરંતુ ગુહર થાશ્રમમે ભી ઉનકી આમા કિસી યોગીસે કિસી તરહ કેમ નહી થી.'' પ’હિતજી શ્રી ગુણભદ્ર જૈન Shrimad Rajchandra was indeed a yuga purush. Dr. A. N. Upadhye પ્લેટ * ચિકા૨ : મધૂર ભાંટ નવનીતલાલની કા. માટટ તથા ટચિટલ. દીપકે પ્રિટરી - અમદાવાદ : and SEO
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy