________________
૧૭
શ્રીમદ્દ વિષે પૂજ્ય ગાંધીજીના કેટલાક ઉગારે સંકલન કર્તાની સંક્ષિપ્ત નોંધ
••
અપૂર્વ અવસર એવા કત્યારે આવશે ? ત્યારે થઇશુ માહ્યાંતર નિ થ નિગ્રંથ જો ?
સર્વ સંમ ધનુ ખ'ધન તીક્ષ્ણ છેઢીને, વિચરશુ કવ મહપુરૂષને પથ જો.” હું એહુ પરમપદ પ્રાપ્તિનું કયુ ધ્યાન મેં, ગજા વગર મૈં હાલ મનેારથ રૂપ જો. તે પણ નિશ્ચય રાજચંદ્ર - મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” જિનેશ્વર ભગવાના અપૂર્વભાવથી ગુણેા ગાતાં અને શ્રીમના જ શબ્દોમાં કહીએ તા‘એ જ પરમપદની પ્રાપ્તિનું ધ્યાન ધરતાં, પૂર્ણાંક ને સમભાવે વેદવાને ભવ્ય પુરૂષાર્થ કરતાં, અને ઉપરની કડીઓમાં સૂચવ્યા મુજખ માહ્ય આભ્યંતર નિગ્ર થ (સાધુ) થવાની અને આ સંસારના સ સંબધાના અંધનને તીક્ષ્ણ પણે છેદીને જિનેશ્વર ભગવાના માગે વિચારવાની ઉત્કટ ભાવના ભાવતાં શ્રીમદ્ભુએ પોતાનું અંતરંગ જીવન કેવું બનાવ્યું હતું તેની વાચકાને કાંઇક ઝાંખી થઈ શકે તે હેતુથી શ્રીમદ્જીના ગાઢ પરિચયમાં આવી તેમના જીવનની મૂલવણી કરનાર, સત્યના મહાન ઉપાસક રાષ્ટ્રપિતા મ. ગાંધીજીના વિચારોનું ટુંકું સંકલન અત્રે આપવામાં આવ્યું છે, જે તેમની આત્મકથામાંથી, શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ પ્રસંગે આપેલ પ્રવચનમાંથી તથા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની ' પ્રસ્તાવનામાંથી ઉધ્ધત કરેલા છે.
>
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org