SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેશ્વર મહિમા સવજ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વસમ્યકૂદન સમાય છે; આત્માને અસ ંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના ફળ સદુ:ખનેા ક્ષય છે, એ કેવળ. ७० સંપૂર્ણ પણાનું નિઃસટ્રૂડ છે, કેવળ નિઃસ ંદેહ છે. આત્મજ્ઞાન એજ મુક્તિના ઉપાય સર્વ દુઃખથી મુક્ત થવાના સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે; તે જ્ઞાનીપુરુષાનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. પાનું ૬૯૦ પત્રાંક નં. ૭૮૧ Jain Educationa International ભક્તિમાર્ગનું મહત્વ મહાત્મા બુદ્ધ ( ગૌતમ ) જરા, દારિદ્ર, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિના હેતુ છે, એવા સસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અન ંત જ્ઞાનીપુરુષાએ એ જ ઉપાય ઉપાસ્યા છે, અને સ જીવાને તે ઉપાય ઉપદેશ્ય છે. તે આત્મજ્ઞાન દુમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા સત્પુરુષાએ ભકિતમાર્ગ For Personal and Private Use Only પાનું ૫૫૯ પત્રાંક ન. ૬૭૦ www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy