SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાગમ સ્તુતિ ૭૩ - પરમ શાંત કૃતના વિચારમાં ઈન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વ પણે પ્રગટે છે.. પાનું ૭૨૯ પત્રાંક નં. ૮૯૬ જિન સે હી હૈ આતમા, અન્ય હેઈ સે કર્મ; કર્મ કટે સે જિનબચન, તે તત્વજ્ઞાનીકે મર્મ. વ્યવહારસે દેવ જિન, નિહાઁ “હ આપ; એહિ બચનસે સમજલે, જિન પ્રવચનકી છાપ. જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત કેઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિધ્ધ છે, ભાખે જિનવર એમ. જેને મૃત્યુની સાથે મિત્રતા હય, અથવા જે મૃત્યુથી -ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. શ્રી તીર્થંકર-જવનિકાય અધ્યયન પાનું ૫૭૩ પત્રાંક નં. ૬૯૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy