SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રી જિનેશ્વર મહિમા પ્રતિપાદક વીતરાગ વચનેાની અનુપ્રેક્ષા વાર વાર કતવ્ય છે. ચિત્તસ્થય માટે તે પરમ ઔષધ છે. મહત્પુરુષના નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના, અને ગુણ જિજ્ઞાસા દનમે હને અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપષ્ટિ સહજમાં પરિણમે છે. પાનું ૭૧૭ પત્રાંક નં. ૮૫૬ વીતરાગ સન્માની ઉપાસનામાં વીય ઉત્સાહમાન કરશે. સતજના ! જિનવરેન્દ્રોએ લોકાદિ જે કર્યા છે, તે આલકારિક ભાષામાં નિરૂપણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં કરતા નહી; પણ યોગના અભ્યાસ કરી રૂપના જ્ઞાતા થવાન' રાખજો. Jain Educationa International પાનું ૭૧૮ ત્રાંક નં ૮૬૦ સ્વરૂપ નિરૂપણ છે, જે પૂર્ણ નથી, માટે તમે વાકયોના વિરોધ પૂર્ણતાએ તે સ્વ For Personal and Private Use Only પાનું ૭૨૨ પત્રક નં. ૮૭૧ ચારિત્રમેહને લટકથો તે ઠેકાણે આવે છે, પણ દશ નમાહુના પડચો ઠેકાણે આવતા નથી. કારણ, સમજવા પાનું ૭૩૧ પત્રાંક ન. ૯૦૪ www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy