SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ૧૧૯ ભગવાન મહાવીર જન્મ્યા. મહાવીર ભગવાનના મેાટાભાઇનું નામ નદિવ માન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશેાદા હતું. ત્રીસ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે એમણે અશેષ ઘનઘાતિ કને બાળીને ભસ્મીભૂત કર્યાં. અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શીન જીજીવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર ખેતેર વષ ની લગભગ આયુ ભગવી સર્વ કર્માં ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન ચેાવીશીના એ છેલ્લા જિનેશ્વર હતા. એએવુ' આ ધર્માંતી પ્રવર્તે છે, તે ૨૧૦૦૦ વ એટલે પચમકાળની પૂણુતા સુધી પ્રવશે એમ, ભગવતીસૂત્રમાં પ્રવચન છે. પાનુ ૮૦ મેાક્ષમાળા શિક્ષાપાઠ ૫૩ સ્યાદ્વાદ્ શૈલીના પ્રણેતા સવ મતાએ જે જ્ઞાન બતાવ્યુ છે તે તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે, સ્યાદ્વાદ છે. એકપક્ષી નથી. Jain Educationa International મહાવીરના એનુ કથન પાનું ૧૦૭ મેાક્ષમાળા શિક્ષાપા ૮ એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, હું વાદીએ ! મને તમારે માટે દર્શાવે છે. કારણ ‘શિખાઉ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy