________________
૫૦
-
શ્રી જિનેશ્વર મહિમા અનિત્યભાવી દેહ જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠે છે, તે પછી બીજ છે કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે?
પર્યાય સંબંધી સમજ શ્રી જિનને એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હેવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણું અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી, અને પર. માણના પર્યાય સચેતન નથી, એ શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમજ એગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
પા!. ૫૧૧
પત્રાંક નં. ૫૬૮ નય' પ્રત્યે રાખવા યોગ્ય દ્રષ્ટિ
અનંતા નય છે, એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે, એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે, માટે એ વાટે પદાર્થને નિર્ણય કરવા માગીએ તે થાય નહીં એની વાટ કેઈ બીજી હેવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરૂષ જ જાણે છે, અને તેઓ તેનયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org