________________
જિનાગમ સ્તુતિ
ધક
આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતી થવી તેને શ્રી તીર્થંકર ધર્મ” કહે છે.
૪૯
આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતી થવી તેને શ્રી તીર્થંકર કમ' કહે છે.
C
પાનુ ૫૧૧
મુનિ–અમુનિ
જે જીવા મેનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિર'તર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે; પ્રમાદીને સથા ભય છે. અપ્રમાદીને કઈ રીતે ભય નથી એમ શ્રી જિને કહ્યું છે.
X
Jain Educationa International
પાનુ પુત્ર
પત્રાંક ન, ૫૬૯
કહેવાય ?
(
· આત્મા કના
સમ્યક્દર્શનની પ્રાપ્તિ કયારે આત્મા છે,’‘ આત્મા નિત્ય છે,'
'
6
ના ભાકતા છે,'
(
કર્તા છે,' · આત્મા તેથી તે નિવૃત્ત થઈ શકે છે,’ અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે.’ એ છ કારણે। જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યુ છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યાગ્ય છે.
For Personal and Private Use Only
પાનું ૫૧૩ પત્રાંક ને ૫૭૦
www.jainelibrary.org