SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરનાં વચનામાં પૂર્ણ શ્રદ્ધા - સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જે કે બને તેવું નથી, તે પણ સુલભબધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યો રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. પાનું ૧૯૪ કઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવતેવું એ મુખ્ય માન્યતા છે. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે, અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે, અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. તમે પણ તરવાના ઈચ્છક છે, અને હું પણ છું - બને મહાવીરના બોધ, આત્મહિતૈષી બેધને ઈચછીએ છીએ અને તે ન્યાયમાં છે, માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્નેએ અપક્ષપાતે સત્યતા કહેવી. * પાનું ૧૯૬ પત્રાંક નં ૪૦ આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તે અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ છે. પાનું ૧૯૭ પત્રક નં. ૪૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy