SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૯૧ ૯ થી ૧૪ શંકાના પરસ્પર વિરાધાભાસ જતાં ચૌદ સુધીનાં દર્દોષ ગયા. (૧૫) અનાદિ અનંતતા સિધ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમે! દોષ ગયેા. (૧૬) કર્તા નથી એ સિધ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સાળમા દોષ ગર્ચા. (૧૭) ધર્માધ, દેહાર્દિક પુનરાવર્તન સિધ્ધ થતાં સત્તરમા દોષ ગર્ચા. (૧૮) એ સર્વ વાત સિધ્ધ થતાં ત્રિગુણાત્મક માયા “અસિધ્ધ થઇ એ અઢારમે દ્વેષ ગયા. આપની ચેાજેલી ચેાજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કઈ યથાય શૈલી ઉતારી નથી, તે પણ એમાં કઈ પણ વિનેાદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે મહેાળે વખત જોઇએ એટલે વધારે કહેતા નથી; પણ એક બે ટુ ંકી વાત આપને કહેવાની છે તે જો આ સમાધાન ચાગ્ય થયું. હાય તા કહું. પછી તેઓ તરફથી મનમાન્યા ઉત્તર મળ્યો, અને એક એ વાત જે કહેવાની હોય તે સહુ કહો એમ તેઓએ કહ્યું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy