SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેશ્વર મહિમા ભકિત એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભકિતથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પે મટે, આવા એ ભિકતમાગ શ્રેષ્ઠ છે ૧૧૬ પાનું ૭૮૧ ઉપદેશ છાયા ૯૫૭ ૩ ૪ જિન–શાસન ઉદ્ઘારની અપૂર્વ ભાવના હે જ્ઞાતપુત્ર ભગવન્ ! કાળની અલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યાને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરાધ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિઘ્ના ઉત્પન્ન થયાં; તારાં ખોધેલાં શાસ્ત્રો કલ્પિત અંથી વિરાધ્યાં, કેટલાક સમૂળગાં ખડ્યાં, ધ્યાનનું કા, સ્વરૂપનુ કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખાગમે લેાકે વળ્યાં; તારા પછી પરપરાએ જે આચાય પુરૂષા થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત ઇ કૂટી તારું શાસન નિદાળ્યું. શાસન દેવિ! એવી સહાયતા કઈ આપ કે જે વડે કલ્યાણના માર્ગ હું... ખીજાને ખેાધી શકું', દર્શાવી શકું,-ખરા પુરૂષો દર્શાવી શકે. સર્વાંત્તમ નિગ્રંથપ્રવચનના મેધ ભણી વાળી આ આવિરાધક ૫થાથી પાછા ખેંચવામાં સહાયતા આપ ! ! તારો ધર્મ છે કે સમાધિ અને ઐધિમાં સહાયતા આપવી. Jain Educationa International For Personal and Private Use Only [અંગત] પાનુ ૬પ૬ પત્રાંક નં. ૭૫૪ www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy