________________
૧૬૪
પણ તેના સિદ્ધાન્ત ખરા છે. જો ક્રીતિને અહાને ભૂલાવવાના ધ પ્રદર્શિત પણ કરત ? જેને સ્વાથ હોય તે
શ્રી જિનેશ્વર મહિમ
એમને સ્વાથી અને હોત તે એ વાત એ તે આવી વાત
કેવળ ભયમાં જ ભંડારે, અને દેખાડે કે, નહી, નહી, મને ! નડતાં નથી. હુ સઘળાને જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છું. આવા ભપકા ભપકાવત. પરંતુ ભગવાન વમાન જેવા નિઃસ્વાથી અને સત્યાળુને પોતાની જૂઠી પ્રશ’સા કહેવા–કરવાનું છાજે જ કેમ ? એવા નિવિકારી પરમાત્મા તે જ ખરું બેધે. માટે આ પણ એને સિદ્ધાન્ત કોઇ પણ પ્રકારે શંકા કરવા ચેાગ્ય નથી.
સમ્યગ્દષ્ટિ :—સમ્યગ્દષ્ટિ એટલે ભલી દૃષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું, તેનું નામ વિવેકદૃષ્ટિ અને વિવેકદૃષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ. આ એમનુ એધવું તાદૃશ્ય ખરું જ છે. વિવેકદૃષ્ટિ વિના ખરું કયાંથી સૂઝે ? અને ખરુ સૂઝ્યા વિના ખરુ ગ્રહણ કયાંથી થાય? માટે સઘળા પ્રકારે સમ્યગ્દષ્ટિના ઉપયોગ કરવા જોઇ એ. આ પણ એનું સૂચવન શુ આછું શ્રેયસ્કર છે?
અહિંસા સહિત આ નવે સિદ્ધાન્ત હે પાપી આત્મા ! ઘણે સ્થળે જૈન મુનીશ્વરેને ઉપદેશતાં તે સાંભળ્યા હતાં, પરંતુ તે વખતે તને કયાં ભલી દૃષ્ટિ જ હતી? એ એના નવે સિદ્ધાન્તા કેવા નિમ`ળ છે? એમાં તલભાર વધારે કે જવભાર ઘટાડા નથી. કિંચિત્ એના ધમ માં મીન મેખ નથી. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરુ' જ છે. મન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org