SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી જિનેશ્વર મહિમા વિશ્વ પ્રમાણ, શ્રેત્રાવગાહ કરી શકે એવા એકેક જીવ છે, પાનુ ૯૩૩ હાથનાંધ ૨ ૭–૪ ધર્મના મમ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું ક; નહિ ભોક્તા તુ તેનેા, એ જ ધર્મના માઁ. ૧૧૫ એ જ ધથી મેક્ષ છે, તુ છે. મેાક્ષસ્વરૂપ; અનંત દન જ્ઞાન તું, અવ્યાખાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ યુદ્ધ ચૈતન્યઘન, સ્વયંન્યાતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તેા પામ. ૧૧૭ ( શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ) પાનું ૬૩૨ જૈનધર્મ –ઉત્કૃષ્ટ દયામણીત ધ. સર્વ ધર્મ કરતાં જૈનધમ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું ખીજા કેાઈમાં નથી. ‘માર એ શબ્દ જ ‘મારી’ નાખવાની સજ્જડ છાપ તી કરેાએ આત્મામાં મારી છે. એ જગે એ ઉપદેશનાં વચને પણ આત્મામાં સાંસ્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણું જ ન હોય એવા અહિંસાધમ શ્રી જિતને છે. જેનામાં દયા ન હોય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy