SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાગમ સ્તુતિ ૪૫. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે. પરિણામ જડ હોય એ સિદ્ધાંત નથી, ચેતનને ચેતન પરિણામ હય, અને અચેતનને અચેતન પરિણામ હાય, એ જિને અનુભવ કર્યો છે. કઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે. આત્મા સાંભળો, વિચાર, નિદિધ્યાસ, અનુભવ એવી એક વેદની કૃતિ છે; અર્થાત્ જે એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તે જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તે માત્ર કોઈ શ્રી તીર્થકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણને વિચાર કરવો અને નિશ્ચય થે તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે. પાનું ૫૦૩ પત્રાંક નં. ૫૫૧ સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે, તે શરણને હેતુ થાય એવું ક૯પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શે છે. પાનું ૫૧૦ પત્રાંક નં. ૫૬૬ Jain Education International Jain Educationa International For Personal and Private Use Only For Personal and Private Use ons www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy