________________
શ્રી જિનેશ્વર મહિમા
ઉત્તમ શ્રાવક
શ્રાવક કોને કહેવા ?
જેને સંતોષ આવ્યા હોય, કષાય પાતળા પડ્યા હોય, માંહીથી ગુણ આવ્યા હોય; સાચો સંગ મને હેય તેને શ્રાવક કહેવા. આવા જીવને બોધ લાગે, તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચે સંગ મળે તે પુણ્યને જેગ છે.
પાનું ૮૩૧ ઉપદેશ છાયા ૯૫૭-૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org