________________
૧૪૪
1
શ્રી જિનેશ્વર મહિમા
પરિષહ સહન કરવા, મેલના પરિષહ સહન કરવા, નિશ્ચય માન કે હે પુત્ર! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષહ, બંધના પરિષહ કેવા વિકટ છે? ભિક્ષાચરી કેવી દુર્લભ છે? યાચના કરવી કેવી દુર્લભ છે? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષહ કે દુર્લભ છે? કાયર પુરૂષના હૃદયને ભેદી નાખનારું કેશલેચન કેવું વિકટ છે? તું વિચાર કર, કર્મવૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે ? અરે ! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે.”
પ્રિય પુત્ર! તું સુખ ભેગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર
ગ્ય છે ! પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામે નથી. સંયતિના ગુણને મહા સમુદાય લેઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરે અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવન વયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્ત્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરે દુર્લભ છે તેમ સંયમ ગુણસમુદ્ર તરે યૌવનમાં મહા દુર્લભ છે. વેળુને કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખડૂગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દષ્ટિથી ચાલે છે તેમ ચારિત્રમાં ઈસમિતિ માટે એકાંતિક
પૂરે જવું જેમાં
સાત જવું જેમ
જેમ સમુદ્ર
તરો આ 9 ફેલભ છે. ભર છે, તેમ યૌવનને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org