Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521516/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ષ નું www.kobatirth.org g જૈન સત્ય પ્રકાશ [ અક 'ચાર-પાંચ ક્રમાંક સાળ-સત્તર • તંત્રી : શાહુ ચીમનલાલ ગોકળદાસ, ACHARYA SRI KALE ART OUR STANMANDIR SHREE MAHAVIR AANA KENDRA A00684 × 382007, Ph.: (079) 23275252, 23276204-05 Fax. (079) 23276249 Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भत्तिइ वंदे सिरिवद्धमाणं ચ પ્રકાશ વર્ષ ૨] [ અંક ૪-૫ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ક્રમાંક ૧૬-૧૭ તંત્રી શાહ ચીમનલાલ ગોકળદાસ ૧૯૮૩ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ ( ગુજરાત) વાર્ષિક લવાજમ: સ્થાનિક દેઢ રૂપિયે બહારગામ બે રૂપિયા. છુટક નકલ-ત્રણ આના. આ અંકનું મૂલ્ય-બાર આના, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. પ્રભુ શ્રી વીરને વંદન ( કવિતા ) ર. તંત્રીસ્થાનેથી www.kobatirth.org વિષ ય—દ ` ન : ૧૨૫ : ૧૨૬ ૩. મહાવીર-ચરિત્ર-મીમાંસા : મુનિરાજ્ઞ શ્રી જ્યાળવિજ્ઞયની : ૧૩૩ ૪. પ્રભુ મહાવીરની મહત્તા આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલધિસૂરિજી : ૧૬૧ ૫. શ્રી મહાવીર પ્રભુની અન્યતા (કવિતા) : શ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખઃ ૧૬૪ ૬. ભ, મહાવીરસ્વામીના પૂર્વ ભવ યાને ક્રમિક વિકાસ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી : ૧૬૫ છે, સત્તાવીશ ભવ મુનિરાજ શ્રી સુશીલવજયજી : : ૧૭૫ ૮. મથુરાના કંકાલીટીલે। અને ભ. મહાવીરના જીવનના એવિશિષ્ટ પ્રસંગો : મુનિરાજ શ્રી દનવિજયજી ૯. મહાવીર-જીવન-જ્યોતિ મુનિરાજ શ્રી વિજયજી ૧૦. યુગમૂર્તિ મહાવીર્ શ્રીયુત રતાજી એમ. ડાકાર ૧૧, Observation on life-incidents of Lord Mahavira : Muniraja Shree Ratnaprabhavijayaji ૧૨. વીર નિર્વાળ સંવત્ : म. म., रा. ब. श्रीमान् गौरीश ंकर हीराचन्द ओझा ૧૩. શૂલપાણિયક્ષને ઉપસ અને ભ. મહાવીરનાં દશ સ્વમાંઃ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી श्रीयुत पं० ईश्वरलालजी जैन १४. भ. महावीर का दिव्य जीवन ૧પ. શ્રી મહાવીરદેવ અને મ ખલીપુત્ર : શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી ૧૬. મ. મહાયીર છે રવો: શ્રીયુત રાસમજની સોદા ૧૭. જગદુપકારી વર્ધમાન અને હાલિક : ક્રમાટી : ૧૮. અત્યંત રાગી ઉપર પણ નીરાગી : શ્રીમાન શેડ કુંવરજી આણંદજી ૧૯. ભ. મહાવીર ઃ યુગપ્રવર્તક તરીકે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી ૨૦. ‘શ્રી મહાવીર નિર્વાણ'' શ્રીયુત સારાભાઇ મણિલાલ નવાબ ૨૧. મ. માયાર હૈ મા નૈન મૂતિ :મુનિયાન શ્રી જ્ઞાનવ્રુન્દ્રી ૨૨, મહાવીરસ્વામી પાસે દીક્ષિત થનારા થોડાક અનગારાને પરિચય : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪. શ્ર. ભ. મહાવીર મહારાજાએ વિસ્તારેલું તત્ત્વજ્ઞાન : આચાર્યાં મહારાજ શ્રીમત્ સાગરાન દસૂરિજી ૨૫. સા-સિદ્ધાંતની જડ : શ્રીયુત પ્રે।. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ એ. ૨૬. શ્રી ક્ષયાપશમભાવ : પન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજયજી ૨૭. શ્રી મહાવીર-સ્તવ (કવિતા) : શ્રીયુત અગરચંટની નાટા મુનિરાજ શ્રી જયંતવિજયજી : : ૧૭૯ : ૧૮૪ : ૧૯૫ For Private And Personal Use Only teo : ૨૨૬ : ૨૨૯ : ૨૩૮ : ૨૪૨ : ૨૪૬ ૨૩. અગિયાર ગણધરા ( શ્રી ગણધર મહામંત્ર સાથે ) : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપદ્મરજી : ૨૮૯ : પ : ૨૫૬ : ૨૫૪ ; ૨૬૩ : ૬૫ : ૨૮ ૨૮. સત્યપુર—સાચાર તી ૨૯. મહાતીર્થ મુંડસ્થલ મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી : ૩૪૨ ३०. श्री मधुमती मंडन श्री जीवत्स्वामि-द्वात्रिंशिका : आचार्य महाराज श्री विजयपद्मसूरिजी : ३४७ : ૩૦૧ : ૭૧૭ : ૩૨૫ : ૩૩૬ : ૩૨૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ITTTTTTTTI, આમલકી ક્રીડાનાં ત્રણ ચિત્ર. mn ૬ મથુરાના કંકાલીટીલામાંથી મળેલાં બે હજાર વર્ષથી પણ પૂર્વેનાં જૈનસ્થાપત્યના અવશેષે. ઓ: ‘ મથુરાના કંકાલીટીલે અને ભગવાન મહાવીરના જીવનના બે જ હું વિશિષ્ટ પ્રસંગો” શીર્ષક મુનિરાજ શ્રી દર્શનવિજયજીનો લેખ. પૃષ્ઠ ૧૭૯ મહાતીર્થ મુડેસ્થલનું જિનમંદિર આ મંદિર પોતાની ભગ્નાવસ્થામાં પણ ભૂતકાલીન ભવ્યતાનો સાચે ખ્યાલ આપી રહ્યું છે. જુઓ: ‘મહાતીર્થ મુંડસ્થલે ” શીર્ષક મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીના લેખ, પૃષ્ઠ ૩૪ર For Private And Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ર ] શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક [અંક ૪-૫ વિક્રમ સંવત ૧૯૯૩ : - વીર સંવત ૨૪૬૩ કારતક-માગસર શુકલા પંચમી શુક્રવાર : સન ૧૯૩૧ નવેંબર-ડીસેમ્બર ૧૮ પ્રભુ શ્રી વીરને વંદન! पुढोवमे धुगइ विगयगेही, न सणि हिं कुञ्चति आसुपन्ने । तरिउं समुदं व महाभवोघं, अभयंकरे वीर अणंतचक्खू ॥ -श्री सूत्रकृतांग – ઉપજાતિવૃત્ત – આધાર પૃથ્વીસમ સર્વ કેરા; કર્મોતણી સૌ રજ ટાળનારા; દૂર થયાં છે અભિલાષ જેના; જરાય જે સંગ્રહને કરે ના; – પ્રજ્ઞા ઘણી વેગવતી જ જેની, સર્વત્ર, નીત્યે, સહુ જાણનારી; ઘણું મહાસંકટથી ભરેલા, સમુદ્ર જેવા ભવને તરેલા; જેથી બધા જીવ પ્રમોદ પામે, એવા હમેશાં અભયંકરા જે; છે કેવળજ્ઞાન સદાય જેને; સદા નમું શ્રી પ્રભુવીરને તે. [નીચે લીટીવાળા શબ્દ મૂળ ગાથાના અક્ષરશઃ અનુવાદ ઉપરાંતના છે ]. ઠ૮sces For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રીસ્થાનેથી - જૈન સત્ય પ્રકાશને પહેલા વિશેષાંક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક તરીકે અમારા વાચકે સમક્ષ રજૂ કરતાં અમને આનંદ થાય છે. કેટલાક મહિનાઓ પહેલાં, અમારી સમિતિના પૂજ્ય મુનિરાજોએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવન ઉપર ભિન્ન ભિન્ન વિદ્વાનોના લેખોના સંગ્રહરૂપે એક વિશેષાંક પ્રગટ કરવાની યોજના તૈયાર કરી હતી. આજે એ જનાના ફળરૂપે આ વિશેષાંક તૈયાર થઈ શકે છે. અત્યારના જમાન ભૌતિકવાદ તરફ વધુને વધુ ઢળતી જાય છે, લોકોની અધ્યાત્મ-પ્રિયતા દિવસે દિવસે હણાતી જાય છે. આવા પ્રસંગે પરમાત્મા મહાવીરસ્વામી કે તેમના જેવા આત્મ-સાધક મહાપુરુષોના જીવનસંબંધી જેટલું સાહિત્ય પ્રગટ કરવામાં આવે તેટલું લોકોને વધુ જાણવાનું અને વિચારવાનું મળી શકે. એ પચીસસો વર્ષ પહેલાંના ઈતિહાસનું અવલોકન કરતાં આપણને જણાશે કે તે વખતે વધતી જતી આધ્યાત્મિક જડતાની સામે એક વિરાટ આંદોલન ઉભું કરીને ભગવાન મહાવીરસ્વામીએ લેકેને સત્ય માર્ગનું દર્શન કરાવ્યું હતું – તે યુગની વિકૃત પરિસ્થિતિ: તેવીસમાં તીર્થકર ભગવાન શ્રી પાર્શ્વનાથને થયા હજુ અઢી વર્ષ જ થયા હતા. તેમણે પ્રરૂપેલા મોક્ષમાર્ગના અભિલાષી અનેક આત્માઓ ત્યારે પણ ભાગવતી દીક્ષા અંગીકાર કરી પિતાનું શ્રેય સાધતા હતા અને લોકોને ધર્મ-માર્ગનું દર્શન કરાવતા હતા. પણ બીજી બાજુ આ અવસર્પિણી કાળને સુષમદુષમા નામના ચોથા આરાનો પ્રાંતછેવટોને કાળ નજીક આવતો જતો હતો તેની અસર અનુક્રમે જીવોના ભદ્ર પરિણામ ઉપર થવા લાગી હતી. અને જૈનશાશ્વેના વર્ણન પ્રમાણે જેમાં જડતા અને વક્રતાનો પ્રચાર થતો હતો. જાણે કે પંચમ આરાના ઓળાઓ અત્યારથી જ ન દેખાવા લાગ્યા હોય એમ એ પચીસસો વર્ષ પહેલાંના, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાની ઉપદેશધારા વહેવરાવી એ પહેલાંના, એ યુગમાં પ્રજામાં આત્મિક અકર્મણ્યતા વધુને વધુ પ્રસરી રહી હતી અને આધ્યાત્મિક સુષુપ્તિ વધુ ગાઢ બનતી જતી હતી. લોકભાવનાને પ્રવાહ સાંસારિક-ક્ષણિક-સુખ મેળવવાની દિશામાં પ્રવાહિત થઈ રહ્યો હતે. ઐહિક સુખ મેળવવાની માનવીની લાલસાએ એટલું બધું ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું કે માનવી ગમે તે કરવામાં જરાય અચકાતો ન હતો. પિતાનું માની લીધેલું કલ્યાણ સાધવા માટે એ લેહી-તરસ્યો બન્યો હતો. યજ્ઞયાગનાં ક્રિયા-કાંડને ઉજવવા માટે, સેંકડે નિર્દોષ પશુઓને, મારાના છરા નીચે રહેંસાઈ જતાં સગી આંખે નીહાળવા છતાં, એને લેશમાત્ર દયાની લાગણી કે અરેરાટી ઉપજતી ન હતી. ઉલટું એવા ય કરીને અને નિર્દોષ પ્રાણીઓ હેમીને For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ તંત્રી સ્થાનેથી ૧૨૭ એને કોઈ મહાન ફતેહ મેળવ્યાને સંતોષ થતો હતો. પોતાની નાની નાની ઇચ્છાઓની તૃપ્તિ માટે ડગલે ને પગલે એ દેવદેવીઓની માનતા કરવામાં મશગૂલ રહેત. આ નાનાં નાનાં દેવદેવીઓની માનતા માણસને એટલે બધે અંધ બનાવી દીધો હતો કે “આત્મીયતત્ત્વ જેવી વસ્તુનું અસ્તિત્વ છે અને તેમાં અતુલ-અનંત સામર્થ્ય રહેલું છે,” એ વાતનો એને વિચાર સુદ્ધાં આવતો નહિ. આથી આગળ વધીને, નહિ જેવી વાત માટે યુદ્ધમાં હજારો નિર્દોષ માનવીઓના સંહારથી ભૂમિને શોણિતભીની બનાવવાની પાશવી વૃત્તિએ માનવીની વિવેકબુદ્ધિને આવરી લીધી હતી. સ્ત્રી જીવનની દુર્દશા પણ પરાકાષ્ઠાએ પહોંચી હતી, સમાજ-જીવનમાં તેનું સ્થાન બહુ જ હલકું ગણાવા લાગ્યું હતું. આ બધુંય માનવીની વધતી જતી હિંસક વૃત્તિનું જ પરિણામ હતું. આમ, એક યુગ પરિવર્તનના આંદોલન માટે જોઈએ એટલી હદે તે વખતની સમગ્ર પરિસ્થિતિ વિકૃત બની ગઈ હતી અને એમાં સમગ્ર માનવ સમુદાય ખૂબ પીલાઈ રહ્યો હતા. અધઃપાતની અમાવાસ્યા લગભગ આવી લાગી હતી. બીજના નવીન ચંદ્રનાં. દર્શન કરાવે એવા માર્ગદર્શકની દુનિયા રાહ જોઈ રહી હતી. સામાજિક પરિવર્તનની મુશ્કેલીઓ: સંસારમાં રાજનૈતિક પરિવર્તન કે રાજકીય ક્રાંતિ કરવામાં તેના નેતાને જે અનેક મુશ્કેલીઓની સામે ઝઝુમવું પડે છે, તેના કરતાં, સામાજિક કે ધાર્મિક પરિવર્તન કરનાર નેતાને અનેકગણું મુશ્કેલીઓ અને મુંઝવણોમાંથી પસાર થવું પડે છે. આનું કારણ સ્પષ્ટ છે; રાજકીય પરિવર્તન વખતે મોટે ભાગે પોતાનાથી બહારની કોઈક ત્રીજી જ વ્યક્તિ સામે મરચા માંડવાના હેઈ આખી પ્રજા એમાં એક શક્તિરૂપ એકત્રિત થઈ શકે છે. જ્યારે સામાજિક કે ધાર્મિક પરિવર્તનમાં તો પિતાના ઘરના જ – એક જ દેશ કે જાતિના – માણસો સામે– તેમની અવળી પ્રવૃત્તિઓ સામે જેહાદ જગવવાની તેમાં ડગલે ને પગલે અવળું પરિણામ આવવાની ધાસ્તી રહેલી હોય છે. વળી રાજકીય પરિવર્તનમાં સત્તા અને બળનો ઉપયોગ કરી બીજાને દાબી દેવાના હોય છે, જ્યારે સામાજિક પરિવર્તનમાં તે સમાજનું જીવન – સમાજની દરેક વ્યક્તિનું જીવન – ઉન્નત બનાવવાનો ઉદ્દેશ હોઈ ત્યાં બળ કે સત્તાને સ્થાને પ્રેમ અને આત્મશુદ્ધિની જરૂર હોય છે. પ્રભુ મહાવીરની સફળતા; અહિંસાને મહામંત્ર: આમ એક તરફ આખેય સમાજ વિકૃત દશામાં સરી રહ્યો હતો અને બીજી તરફ તેનું પરિવર્તન આટલું કઠિન હતું, એવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં આખાય સમાજને સાચા રાહે દોરવાનું કાર્ય પરમાત્મા મહાવીર સ્વામીએ પૂરું પાડયું હતું એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. એમના પ્રયત્ન યજ્ઞની ઘોર હિંસાઓ બંધ થઈને હજારોલાખો નિર્દોષ પશુઓને અભય મળ્યું હતું. સંસારિક સુખ માટે દિનરાત અસંતુષ્ટ રહેનાર માનવી ત્યાગ અને આચારના માર્ગને ચાહતો થયે હતો. અવનત થઈ ગયેલા સ્ત્રી - જીવનને ઉન્નતિને રાહ મળ્યો હતો અને પુરુષની માફક યાવત્ મેક્ષ મેળવવા માટે ત્રીજાતિ અધિકારિણી છે એ, તેમજ નાનામાં નાના કીડી - કુંથવા જેવા પ્રાણીથી લઈને મનુષ્ય સુધીના બધાય શરીરધારીઓનો આત્મા એક સરખો જ છે એ, સનાતન સત્યનું પ્રભુ શ્રી મહાવીરદેવે જગતને ભાન કરાવ્યું હતું. એ ભૂતકાળનું અવલોકન For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિક કરનાર કંઈ પણ મનુષ્ય જોઈ શકશે કે ભૂતકાળને એ આંગણું ઉપર ભગવાન મહાવીરે ધર્મભાવના અને સદાચાર – ભાવનાના અનેક કંકુવર્ણ સાથિયા પૂર્યા હતા. અહિંસાનો ગંભીર નાદ સંભળાવીને માનવી હૃદયના દયાના અંકુરને વિકસાવીને ભગવાને અશકય લાગતું કામ શક્ય કયું, અને અહિંસાના મહામૂલા મંત્રની જગતને પ્રાપ્તિ કરાવી. પ્રભુ મહાવીરની સફળતાની મુખ્ય ચાવી: સંપૂર્ણ આત્મશુદ્ધિ પિતે આદરેલા ધર્મ-કરૂપણના કાર્યમાં પરમાત્મા મહાવીરે મેળવેલ સફળતાને મુખ્ય આધાર એ મહાપ્રભુની આત્મશુદ્ધિ અને આત્મશક્તિના અનંત વિકાસ ઉપર છે. પોતાની આસપાસના સંસારને દુઃખમાં ડુબેલે જોઈને તેમાંથી તેને ઉદ્ધાર કરવાની ભાવુક લાગણીઓના પ્રવાહમાં તણાઈને પિતાને આત્માનું કલ્યાણ કરવાનું વિસારી મૂકવાની સહજ ભૂલ ઘણાય માનવીઓ કરી બેસે છે. પરમાત્મા મહાવીરદેવના જીવનની ખાસ વિશિષ્ટતા એ છે કે તેમણે લોકોપકારની અપાર લાગણીઓના પ્રવાહને રોકીને સાડાબાર વર્ષ જેટલા લાંબા સમય સુધી, સાવ એકાકી જીવન ગાળી, અનેક ઘર સંકટો સહન કરીને અને ઉગ્ર તપસ્યા કરીને પહેલાં સંપૂર્ણ આત્મસિદ્ધિ મેળવી, અને પછી લોકઉદ્ધારના માટે પદાર્પણ કર્યું. આત્મ-સાધના પછીની એમની લોકકલ્યાણની પ્રવૃત્તિની સફળતાનું શું કહેવું? શું રાજાઓ કે શું મહારાજાઓ; શું બ્રાહ્મણ કે શું બ્રાહ્મણેતરો, શું સામાન્ય માણસો કે શું રાજપુ: એ બધાય એમની આસપાસ ટોળે મળતા અને એમના ઉપદેશને બેલે બોલ ઝીલીને પોતાનું કલ્યાણ કરતા! “જે તરી શકે તે તારે, જે જીતી શકે તે છતાડે” એ વૃદ્ધવચન ખરે જ, ઘણું સાચું છે. ધાર્મિક-કલહો અને સ્યાદ્વાદ-અનેકાંતવાદની ભેટઃ - એક બીજી મહત્વની વસ્તુ પણ ન ભૂલવી જોઇએ. તે વખતે જેમ હિંસાદિક ખૂબ વધી ગયાં હતાં તેમ, સાંપ્રદાયિક મત મતાંતરે પણ ખૂબ વધી ગયા હતા અને દરેક સંપ્રદાય પિતાના મંતવ્યને સાચું બતાવવાની અને બીજા ધર્મોનાં તત્ત્વોને બીલકુલ ખોટાં બતાવવાની એકાંત પ્રરૂપણ કરતા હતા. પરિણામે રાત દિવસ ધાર્મિક કલહ થતા હતા અને એ કલહની આગથી આખો સમાજ સંતપ્ત થઈ ગયો હતો. પરમાત્મા મહાવીરદેવે, આ સાંપ્રદાયિક કલેશને શાંત કરવાનો એક મહામંત્ર શોધી કાઢયો. એ મંત્ર તે સ્યાદ્વાદ-અનેકાંતવાદ ! એ અનેકાંતવાદને ઉપદેશ આપીને પ્રભુએ, કેવળ એક જ આંખે અને વસ્તુની એક જ બાજૂને જોવાને ટેવાઈ ગયેલા માનવીઓને અનેક દૃષ્ટિએ અને એક જ વસ્તુની અનેક બાજૂએને દેખતા કર્યા. પરિણામે ગેરસમજણ કે મતાંધતાના કારણે અથડાઈ પડતા લોકે એક બીજાને સમજતા થયા અને નિરર્થક કલેશને અંત આવ્યો. આમ મહાવીરદેવે જગતને અનેકાંતવાદ – સ્યાદ્વાદની મહાન ભેટ કરી! આ પ્રમાણે પ્રભુ મહાવીરે લોકોને ખૂબ જાગ્રત કર્યા, “દરેક પ્રાણીને આત્મા સર છે ” એ દયાની ભાવનાને પ્રવાહ દરેકના હૃદયમાં વહેતો કર્યો અને એવી રીતે આત્મિક અકર્મણ્યતા અને આધ્યાત્મિક સુષુપ્તિને અંત આણ્યો. અત્યારની વિષમ પરિસ્થિતિ: આ બધી તે ૨૫૦૦ વર્ષ પહેલાંના એ યુગથી વાત થઈ ! પણ અત્યારે જે આપણે જોઈશું તે આપણને લાગ્યા વગર નહીં રહે કે અત્યારે આ સમાજ બહુ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - તંત્રી સ્થાનેથી ૧૨૯ જ બારીક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એ મહાપ્રભુના શાસનની શીતળ છાયામાં, પવિત્રપણે પિતાનું જીવન જીવનારાઓની સંખ્યા આજે દિન પ્રતિદિન વધુને વધુ મર્યાદિત થતી જાય છે. ધીમે ધીમે આપણી ભાવનાનો પ્રવાહ આધ્યાત્મિકતા કરતાં ભૌતિકતા તરફ વહેતે જાય છે. જડવાદ જગત ઉપર પોતાનું વર્ચસ્વ જમાવત જાય છે. મૈત્રો, પ્રમાદ અને વિશ્વબંધુત્વની ઉદાત્ત ભાવનાએ આજે અલોપ થતી જેવાય છે. માનવી ધીમે ધીમે વધુને વધુ સ્વાર્થપરાયણું બનતું જાય છે. પરમાત્મા મહાવીરના યુગ પહેલાં જે હિંસા ધર્મના નામે કરવામાં આવતી હતી, લગભગ તેટલી જ –કદાચ પ્રમાણમાં તેથીય વધારે-હિંસા આજે માનવી પોતાના પિષણ માટે કે પોતાની વિલાસી વૃત્તિને પોષવા માટે કરે છે. પિતાની ઈચ્છા થાય તો કેવળ એક સુંદર કમરપટો મેળવવા માટે આજને માનવી નિર્દોષ સર્પને મારી નાખે છે અને પોતાની ઈચ્છા થાય તે, પોતાના બીનજરૂરી શેખને માટે, જીવતા જાનવરની ચામડી ઉતરડાવતા પણ એ અચકાતા નથી. વિજ્ઞાનની સાથે વધતી જતી મનુષ્યની સ્વરક્ષણભાવના એટલી હદે પહોંચી ગઈ છે કે, પોતાને જુવાન થવાની ભાવના જાગે તો તે એકાદ વાનર ઉપર શસ્ત્રક્રિયા કરી તેની બેલગ્રંથી પોતાના શરીરમાં દાખલ કરી દે અને છતાંય એને એ વાનર માટે જરાય કરુણ ન ઉપજે ! અલબત આજે એ યજ્ઞની હિંસા નહિવત બની ગઈ છે, પણ બીજી બાજૂ આવી જશોખ અને શરીરવિણની હિંસા ખૂબ વધી ગઈ છે એટલે પરિણામે નિર્દોષ પ્રાણીઓને સંહાર તો ખૂબ વધી ગયો છે. પ્રભુ મહાવીરની યાદ: જિનબિંબ અને જિનાગમઃ આ યુગનું આવું ભયાનક સ્વરૂપ જોતાં સહેજે આપણને પ્રભુ મહાવીરની યાદ આવી જાય છે. નાનામાં નાના કીટાણુથી લઈને મોટામાં મોટા ચક્રવતી સુધી દરેકને સમભાવની નેહભરી નજરે નિરખનાર, અજોડ અહિંસક એ પરમકરૂણામૂર્તિ પ્રભુના ઉપદેશના પ્રચારની આજે ખરેખર ખૂબ જ આવશ્યકતા છે. શાસ્ત્રનાં વચનો પ્રમાણે આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વનો ઉદ્ધાર કરવાની શક્તિવાળા તીર્થકર જેવા પરમ પુરુષો અત્યારે મળવા શક્ય નથી. પણ એ જ શાસ્ત્રો આપણને ફરમાવે છે કે, જિન-તીર્થંકરના અભાવમાં જિનબિંબ અને જિનાગમની ઉપાસનાથી માનવી પોતાનું કલ્યાણ સાધી શકે છે. જગત માટે જીવી જનારા પુણ્યક પુરુષો છેવટે તો પિતાના અક્ષરદેહે–પતિ આપેલા ઉપદેશના સાહિત્યરૂપે- જ અમર થાય છે. એમના એ અક્ષરદેહ–ઉપદેશ–ની ઉપાસનામાં માનવી પિતાનું શ્રેય સાધી જાય છે. જિનાગમ-જૈન સાહિત્યના પ્રચારની અગત્ય: એટલે જે આપણને જનતામાં વધતી જતી આધ્યાત્મિક બેદરકારી તરફ તિરસ્કાર ઉત્પન્ન થતો હોય અને એને આપણે દૂર કરવા ચાહતા હોઈએ તે અમને લાગે છે કે આપણે વહેલામાં વહેલી તકે એ પ્રભુભાષિત ઉપદેશોને વધારેમાં વધારે પ્રચાર કરે જોઈએ. આ દિશામાં હવે વધુ દુર્લક્ષ્ય કરવું આપણને પાલવે એમ નથી. આપણે જૈનસાહિત્ય એવં જિનભાષિત આગમો દુનિયાના કોઈ પણ તત્ત્વજ્ઞાન કરતાં સરસાઈ ભોગવે એવાં છે એ નિર્વિવાદ છે. જરૂર માત્ર એને જનતા સમક્ષ રજૂ કરવાની જ છે. જે એ સાહિત્ય અનેક ભાષાઓમાં પ્રકટ કરાવીને તેના હાથમાં મૂકવામાં આવે તે લેફજીવન For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિક ઉપર એની સુંદર અસર થયા વગર નહીં રહે એ આપણે વિશ્વાસ રાખીએ. આવી રીતે એ ઉપદેશોને પ્રચાર કરવો તે પણ એ મહાપ્રભુની ઉપાસના જ છે. મહાવીર-ચરિત્ર”ની માગણું અને અગત્ય: આ પ્રસંગે એક બીજી, અને અત્યારે ઘણું જ અગત્યની ગણાતી, વસ્તુને નિર્દેશ કર્યા વગર અમે રહી શકતા નથી! એ વસ્તુ છે પ્રભુ મહાવીરને જીવનચરિત્રની વાત ! જોકે પ્રખર વિદ્વાન, ગીતાર્થ અનેક પૂર્વાચાર્યોએ સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં રચેલાં, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનાં, અનેક વિદ્વતાભર્યા સુંદર જીવન-ચરિત્રો આપણા વિપુલ સાહિત્યભંડારમાં હયાત છે. છતાં અત્યારની પલટાતી લોક-રુચિને અનુકૂળ થઈ પડે એવા અને દરેકે દરેક – જૈન કે અજૈન – મહાનુભાવ જેને સ્વીકાર કરવા પ્રેરાય એવા “મહાવીરચરિત્ર”ની ઊણપ તે જરૂર જણાઈ આવે છે અને તેથી આજે પૌત્ય સભ્યતા (Oriental Culture)ના ઉપાસક દરેક, જૈન કે અજૈન વિદ્વાન એક સુંદર, સર્વાગપૂર્ણ મહાવીર-ચરિત્રની એકી અવાજે માગણી કરી રહ્યા છે. એક વ્યક્તિ પોતાની જાતે ગમે તેટલી ઊંચી કે ગમે તેટલી મહત્વપૂર્ણ હોય, તોપણ જે તે વ્યક્તિને તેના ગ્ય સ્વરૂપમાં જનતા સમક્ષ મૂકવામાં ન આવે તે, જનતા એ વ્યક્તિને એના સાચારૂપે ન ઓળખી શકે કે એના ઉન્નત એવા પણ છવનથી લોભ ન ઉઠાવી શકે એ સમજી શકાય એવી વાત છે. એટલે આપણે આશા રાખીએ કે આપણું સમાજનો વિદ્વ વર્ગ એ તરફ ધ્યાન આપી એ ઊણપને દૂર કરવા પ્રયત્નશીલ થશે. સાહિત્યમાં જીવન-ચરિત્રની મહત્તા : આજે સાહિત્ય'ના નામે ઘણું સાહિત્ય પ્રકાશિત થતું જાય છે. પણ માનવજીવનના અંતિમ કલ્યાણને બતાવી શકે એવા સાહિત્યની ખૂબ ખોટ છે. એવા સાહિત્ય વગર દુનિયાને ઉન્નતિને માર્ગ ન મળી શકે એ દીવા જેવી વાત છે. એવા સાહિત્યમાં આત્મસાધક તરીકેનું આધ્યાત્મિક-જીવન જીવી જનારા મહાપુરુષોનાં જીવન-ચરિત્રનું સ્થાન ઘણું ઊંચું છે. જીવન ચરિત્રને વાંચવાથી એક વાસ્તવિક જીવનની ઊંડી અસર માણસ ઉપર પડે છે અને એમાંથી માણસ અનેક પ્રેરણાઓ અને આશાઓને મેળવી શકે છે. મહાવીર-ચરિત્ર” તૈયાર કરવામાં મુશ્કેલી : જે મહાપુરુષને થયા આજે પચીર સિકા જેટલો લાંબો સમય વીતી ગયા અને જે કાળમાં આત્મ–લઘુતામાં જ આનંદ માણત માનવી કોઈ પણ વિશિષ્ટ પ્રકારના ઈતિહાસને સંધર ન હતા, એવા યુગના એક મહાપુરુષનું ઐતિહાસિક મહત્ત્વવાળું જીવન-ચરિત્ર તૈયાર કરવામાં અનેક મુશ્કેલીઓ રહેલી છે એ વાતને અમે સ્વીકાર કરીએ છીએ. પણ સાથે સાથે નમ્ર ભાવે એ પણ જણાવીએ છીએ કે એવી ગમે તેટલી મુશ્કેલીઓ હોય તે પણ તે દૂર ન જ થઈ શકે એવું કશુંય નથી ! પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સફળતા મળે જ ! અલબત્ત એક ઐતિહાસિક મહાપુરુષ માટે કોઈ કોઈ બાબતમાં વિચારકે અને વિદ્વાનોમાં પ્રામાણિક મતભેદ જરૂર હોય. પણ એ મતભેદના કારણે એ મહાપુરુષની મહત્તામાં જરાય ઊણપ નથી આવતી. એટલે એવી-મતભેદ જન્ય કે બીજી કોઈ પણ મુશ્કેલીઓથી આપણને આપણા કાર્યમાં અટકાયત ન જ થવી જોઈએ. ભગવાન મહાવીરની માફક ભગવાન બુદ્ધદેવ પણ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રી સ્થાનેથી આજથી ૨૫ સૈકા પહેલાં થઈ ગયા છે. છતાં આજે એમનાં અનેક જીવન-ચરિત્રો ઉપલબ્ધ થાય છે. આ દાખલાથી પણ આપણને આ કાર્યમાં ઉત્તેજના મળવી જોઈએ ! આપણાં શક્તિ અને સાધને, મહાવીર-ચરિત્રની જના: વળી ભગવાન મહાવીરનું ચરિત્ર તૈયાર કરવામાં બીજાં કઈ પણ જાતનાં સાધનોની આપણે ત્યાં ઊણપ હોય એમ અમે નથી માનતા ! વખત આવ્યે જરૂરિયાત પ્રમાણે નાણાં ભેગાં કરવા માટે આજે પણ આપણો સમાજ પંકાય છે. બીજી તરફ પૂજ્ય મુનિરાજે અને ગૃહસ્થોમાં આપણે ત્યાં એવા વિદ્વાને પણ હયાત છે કે જેઓ ધારે તે અવશ્ય મહાવીર–ચરિત્ર તૈયાર કરી શકે ! કોઈ વિશિષ્ટ પ્રકારનાં સાધનોના અભાવે સરસ મહાવીરચરિત્ર તૈયાર થઈ શક્યું નથી એ વાતને અમે બહુ વજુદ નથી આપતા. આ માટે જે કઈ જવાબદાર હોય તે તે કેવળ આપણું દુર્લક્ષ્ય-બેદરકારી જ છે. “મહાવીર-ચરિત્ર” કેવી રીતે તૈયાર કરવું એની યોજનાના વિવેચનમાં ઉતર્યા વગર એટલું તે અમે અવશ્ય સૂચવવા માગીએ છીએ કે એક આદર્શ “મહાવીર-ચરિત્ર” નિર્માણ કરવા માટે કેવળ એક જ વિદ્વાનના પ્રયત્ન ધારી સફળતા ન જ અપાવી શકે. એના માટે તે એક “શ્રી મહાવીર–ચરિત્ર પ્રકાશનમંડળ” કે એવા કોઈ નામનું વિદ્વમંડળ કાયમ કરવું જોઈએ અને એમાં જૈન તેમજ જૈનોનાં તત્ત્વોને અપનાવી રહેલા અજૈન વિદ્વાનને દાખલ કરવા જોઈએ. એ મંડળ મારફત જુદા જુદા વિષયની સંપૂર્ણ માહિતી મેળવીને. જ્યાં જરૂરી જણાય ત્યાં અમુક માહિતી મેળવવા માટે ઈનામી નિબંધ વગેરેની યોજના દ્વારા જરૂરી માહિતી મેળવીને, એક સુંદર “મહાવીર-ચરિત્ર” તૈયાર થઈ શકે, અને આવી રીતે તૈયાર થએલ “મહાવીરચરિત્ર” નો મુખ્ય મુખ્ય બધી ભાષામાં અનુવાદ કરીને તે તે ભાષાભાષિયોને તે પહોંચાડી શકાય ! જરૂરત જણાય તો આ ચરિત્રને અંગે અમેરીકાના નોબલ પારિતોષિક જેવી એકાદ મોટી ઈનામી યોજના કરવી પડે તો તે પણ આપણને ન પરવડે એમ તે નથી જ ! લેકગ્ય “મહાવીર-ચરિત્ર”: મહાવીર-ચરિત્રની આટલી બધી અગત્ય હોવાને કારણે એક બીજી વસ્તુ તરફ પણ અમે સૌનું ધ્યાન દોરવા માગીએ છીએ. એક ગ્રંથ અને ખાસ કરીને જીવન-ચરિત્રને લગત ગ્રંથ સર્વાંગસંપૂર્ણ–બધીય ઐતિહાસિક અને બીજી માહિતીથી પૂર્ણ—હોય તે જ એ જીવન ઉપર અસર કરે છે એવું ખાસ તો કશું જ નથી ! જાહેર સામાન્ય પ્રજા તો સામાન્ય ચરિત્રોમાંથી પણ પ્રેરણાને મેળવી શકે છે. તેથી ઉપર કહ્યા પ્રમાણેનું સમગ્ર માહિતીવાળું એવું વિઠોગ્ય “મહાવીર–ચરિત્ર” તૈયાર થાય ત્યાંસુધી તેની રાહ જોઈને બેસી ન રહેતાં, લોકભોગ્ય એવાં નાનાં મોટાં અનેક “મહાવીર -ચરિત્રો તૈયાર કરવા અને પ્રકાશિત કરવા તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. વળી કેવળ સળંગ જીવન-ચરિત્ર જ શું પણ કવિતાઓ, નાની મોટી કથાઓ કે એવા છુટક સાહિત્ય દ્વારા પણ મહાવીરસ્વામીના જીવન-પ્રસંગો જનતા જાણતી થાય એમ કરવું જોઈએ. આમ કરવાથી કવિ તરીકેની, કથા લેખક તરીકેની કે ગંભીર સાહિત્યને લેખક તરીકેની કળાને ધારણ કરનાર દરેક વિદ્વાનને એમાં પોતાને ભાગ આપવાને સુયોગ મળશે અને સમાજને એક જ વિધ્યને લગતું વિવિધ રસભર્યું સાહિત્ય વાંચવા મળશે. વિદ્વાને આવા For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક નાના કે મોટા પ્રયત્નોને ઉત્તેજન આપીને કે એવાં પુસ્તકો અનેક ભાષાઓમાં લેકેને ઓછામાં ઓછા મૂલ્ય મળી શકે એવી વ્યવસ્થા કરીને ધનવાને પોતાની લક્ષ્મીને સાર્થક કરવાની સાથે એ પ્રભુની ઉપાસનામાં પિતાનું અર્થ આપી શકે ! ફરીને એક વખત આપણું બંધાય વિદ્વાનોનું આ અતિ મહત્ત્વના કાર્ય તરફ ધ્યાન દેરીને અમે આશા રાખીએ છીએ કે આપણે બધાય જરૂર એ દિશામાં આપણા પ્રયત્નના પ્રવાહને પ્રવાહિત કરીશું. અસ્તુ ! પ્રસ્તુત વિશેષાંક બાબત પ્રસ્તુત વિશેષાંકની યોજના પણ મહાવીરચરિત્રની અત્યારની ખામી અને વધતી જતી અગત્યના કારણે જ કરવામાં આવી છે. સંભવ છે આ એકાદ વિશેષાંક જઈને કેઈક વિદ્વાન ને “મહાવીર – ચરિત્ર” તૈયાર કરવાની પ્રેરણા જાગે! આ વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી સંબંધી, જુદા જુદા વિદ્વાનોના અનેક લેખો આપવા છતાં, અમારી ઈચ્છા પ્રમાણેનું સાહિત્ય કદાચ અમે નહિ આપી શક્યા હાઈએ – નથી આપી શક્યા એ વાત સાચી છે. આમ છતાંય અર્મ, જરાય નિરાશ નહિ થતાં, જરૂર આશા રાખીએ છીએ કે આજે આટલા વિદ્વાનોને સહકાર મેળવનારું “શ્રી જૈન સત્ય પ્રકાશ” એક વખત બધાય પૂજ્ય મુનિરાજ અને વિદ્વાનોને સહકાર મેળવી શકશે ! આ પ્રસંગે એક વાત અમારે સ્પષ્ટ કરવી જોઈએ! અમે પહેલાં કહી ગયા તેમ એક એતિહાસિક મહાપુરુષના જીવન માટે વિદ્વાનોમાં કઈક વિષય પરત્વે પ્રામાણિક મતભેદ હોય એ બનવા જેવું છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના જીવનની કઈ કઈ ઘટના માટે પણ આવા પ્રામાણિક મતભેદને અવકાશ હોઈ શકે ! આ અંકમાંના કેઈ કાઈ લેખમાં પણ કદાચ એવો મતભેદ દષ્ટિગોચર થશે! પણ એને, કેવળ એ “મતભેદ” હોવાના કારણે જ, સ્વીકાર કે તિરસ્કાર ન થવો જોઈએ; તેમજ આ માસિકમાં એ છપાએલ છે એટલે અમારે એ સ્વીકાર્ય જ છે એમ પણ કોઈએ ન માની લેવું ઘટે ! અમે જાહેર કરેલી યેજના પ્રમાણે આ વિશેષાંક કાર્તિક શુકલા પંચમીના દિવસે અમારે પ્રકટ કરવો જોઈતો હતો. પરંતુ જુદા જુદા વિદ્વાનોને લેખ માટે વિજ્ઞાપ્તપત્ર મોકલી તેમની પાસેથી લેખ મેળવવામાં થયેલ વિલંબ તેમજ અંકનું કદ ધાર્યા કરતાં લગભગ દોઢ – બેગણું થઈ જવાથી તે કાર્યને પહોંચી વળવાનું કાર્ય આ બધાં કારણને લઈને એક મહિનાના વિલંબ પછી કારતક અને માગસરના ભેગા અંક તરીકે આ વિશેષાંક પ્રકટ કરવાનું અમારા માટે અનિવાર્ય થઈ પડયું હતું. આશા છે કે અમારા વાચકો અમારી આ મુશ્કેલીઓનો વિચાર કરી આ વિલંબને જતો કરશે ! આ વિશેષાંક તૈયાર કરવામાં જે જે વિદ્વાનોએ પોતાના લેખે મોકવવાની ઉદારતા. બતાવીને અમારા આ કાર્યમાં અમને સહકાર આપે છે તેમના અમે અત્યંત આભારી છીએ. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તેઓ આવો જ સહકાર આપતા રહેશે ! છેવટે – આ વિશેષાંક જોઈને આપણામાં “મહાવીર – ચરિત્ર” તૈયાર કરવાની ભાવના જાગે અને વહેલામાં વહેલી તકે આપણે એક સુંદર “મહાવીર-ચરિત્ર” સમાજભેટ ધરી શકીએ એ જ ભાવના ! For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org महावीर - चरित्र - मीमांसा Acharya Shri Kailassagarsuri Gyanmandir लेखक मुनिराज श्री कल्याणविजयजी १ जीवनचरित्र की दुर्गमता 6 आज चारों तरफ से भगवन् महावीर के 'जीवनचरित्र' की मांग है । एतद्देशीय और विदेशीय सभी जैनधर्म के अभ्यासी विद्वान् 'महावीरचरित्र' के लिये लालायित हैं । यह पंक्तिलेखक भी इसी आवश्यकता के वश लगभग १५ वर्ष से इस विषय की तरफ झुका हुआ है, तथापि अब तक सर्व-भोग्य फलप्राप्ति नहीं हुई। इसका कारण महावीर के जीवनचरित्र की दुर्गमता है । इस विषय का जितना अधिक अध्ययन और चिन्तन किया जाता है; उतना ही वह अधिक दुर्गम और अव्यक्त प्रतीत होता जाता है । हमारी प्रवृत्ति के जानकार कई सज्जन पूछा करते हैं. आपका महावीरचरित्र सबन्धी परिश्रम कभी सफल भी होगा या नहीं ? ' और इस प्रकार उलहना देते देते कह सज्जन तो इस संसार से बिदा भी हो चुके, फिर भी हमारा आरब्ध कार्य अभी संपूर्ण नहीं हुआ। इस दीर्घ विलंब कारण क्या है? इसकी चर्चा की यहां विशेष जरूरत नहीं, पाठकगण हमारे इस कार्य की कारण सामग्री के विषय में जब सुनेंगे तो उन्हें स्वयं विश्वास हो जायगा कि यह कार्य जैसा सरल समझा जाता है, वास्तव में वैसा नहीं है । २ चरित्र की मौलिक सामग्री यदि हम भगवान् महावीर के जीवनचरित्र की मौलिक सामग्री के विषय में कुछ कहना चाहें तो हमारी दृष्टि सब से पहले १ आचाराङ्ग, २ कल्पसूत्र और ३ आवश्यकसूत्र की निर्युक्ति, भाष्य, चूर्णि तथा टीका पर पड़ती है । इन सूत्रों में भगवान के जीवनचरित्र संबन्धी सविस्तर चर्चा है । उक्त सूत्रों के अतिरिक्त आचार्य नेमिचन्द्र और हेमचन्द्रसूरिकृत मध्यकालीन 'महावीरचरित्रों' में भी भगवान के जीवनचरित्र के ' कुछ अंश' उपलब्ध होते हैं । हमारे इस 'कुछ अंश' का तात्पर्य यह है कि इन सभी सूत्रों और ग्रन्थों में व्यवस्थित रूप से भगवान की स्थावस्था की ही चर्चा है । केवली - जीवन के ३० For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org १३४ શ્રી જૈન સત્ય પ્રકાશ अति वर्ष का लंबा समय भगवान ने कहां व्यतीत किया, कौन वर्षाचातुर्मास्य किस स्थान में किया और वहां क्या क्या धर्मकार्य हुए, कौन कौन प्रतिबोध पाये इत्यादि बातों का कहीं भी निरूपण नहीं मिलता। पिछले चरित्रों में भगवान के केवलीजीवन के कतिपय प्रसंगों का वर्णन अवश्य दिया है, परन्तु उन में भी कालक्रम न होने से चरित्र की दृष्टि से वे बिलकुल महत्त्व - हान हो गये हैं । Acharya Shri Kailassagarsuri Gyanmandir ३ मौलिक सामग्री में पारस्परिक विरोध हमारी शिकायत यहीं पूरी नहीं होती। मौलिक चरित्र लेखक भी कई स्थानों में एक दूसरे के कथन से विरुद्ध चले गये हैं, और सब से विशेष शोचनीय बात तो यह है कि उन्होंने विषयनिरूपण में घटनाओं के कालक्रम का तो विचार ही नहीं किया । नीचे के विवरण से हमारे उक्त कथन की सत्यता समझ में आ सकेगी । आचाराङ्गसूत्रकार महावीर के तप के सम्बन्ध में लिखते हैं " छठेणं एगया भुंजे अहवा अठमेणं दसमेणं दुवालसमेणं एगया भुंजे " अर्थात् ' वे कभी दो उपवास के बाद भोजन करते, कभी तीन, कभी चार और पांच उपवास के अन्त में भोजन करते हैं । ' अब आवश्यक निर्युक्ति, भाग्य और चूर्णि का मत देखिये; इन ग्रन्थों में महावीर के कुल तप और पारणा के दिन गिना दिये हैं जिनमें चार और पांच उपवास के तप का उल्लेख ही नहीं है । इसी प्रकार आवश्यक में महावीर की छमस्थावस्था का समय बराबर १२ वर्ष, ६ मास और १५ दिन का माना है और इसी हिसाब से उनके तप और पारणों की दिनसंख्या मिलाई है, परन्तु महावीर ने मार्गशीर्ष वदि १० को दीक्षा ली और तेरहवें वर्ष वैशाख सुद ● को केवलज्ञान पाया, यह छद्मस्थकाल सौर वर्ष की गणना से १२ वर्ष और साढे पांच मास, प्रकर्म संवत्सर की गणना से १२ वर्ष साढे सात मास और चान्द्र संवत्सर की गणना से १२ वर्ष साढे नव मास के बराबर होता है । आवश्यककार की कही हुई १२ वर्ष साढे छः मास की संख्या किसी भी व्यावहारिक गणना से सिद्ध नहीं होती । ४ चरित्रों की अनवस्थित शैली उक्त सूत्रकारों ने तो भगवान के परन्तु चरित्रकारों ने भी उसके लिखने का केवलि - जीवन का स्पर्श ही नहीं किया, उपक्रम करके भी साधनाभाव से अथवा तो For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ મહાવીર-ચરિત્ર-સીમાંસા ૧૩૫ रुचिवैचित्र्य के कारण घटनाक्रम से कोई बात नहीं लिखी । केवलिजीवन के ३० चातुर्मास्यों में से अन्तिम चातुर्मास्य के सिवा शेष २९ चातुर्मास्य भगवान ने किस समय कहां कहां किये : किस चातुर्मास्य में क्या क्या महत्त्वपूर्ण घटनायें घटीं इत्यादि महत्त्वपूर्ण बातों के संबन्ध में उन्होंने एक शब्द भी नहीं लिखा। हां, केवलिजीवन से सम्बन्ध रखनेवाली अपनी पसन्दगा की कुछ घटनायें उन्होंने अपने चरित्रों में अवश्य लिख दी हैं, जिनमें कालक्रम का कोई खयाल नहीं रखा गया । ५ चरित्रों का केवलि-विहारक्रम भगवान के छद्मस्थ जीवन के संबन्ध में हमें कुछ भी नहीं कहना । क्योंकि इस विषय में सूत्र और चरित्र सभी लगभग एक मत हैं । मतभेद अथवा अनवस्था केवलि - जीवन के सम्बन्ध में ही है, अतः यहां हम केवलिविहार का ही विचार करेंगे । आजकल अधिक प्रसिद्ध और लभ्य महावीरचरित्र तीन हैं - १ला नेमिचन्द्रसूरिकृत प्राकृत महावीरचरित्र, २ रा गुणचन्द्रसूरिरचित प्राकृत महावीरचरित्र और ३ रा आचार्य हेमचन्द्रसूरिविरचित त्रिषष्टिशलाका पुरुषचरित्रान्तर्गत संस्कृत महावीरचरित्र । यहां हम उक्त तीनों चरित्रों में वर्णित भगवान के केवलि -विहार का कुछ विवरण देंगे ताकि हमारे कथन की वास्तविकता समझ में आ जायगी । Acharya Shri Kailassagarsuri Gyanmandir 6 लाघवार्थ यहां हम उक्त चरित्रों का क्रमशः 'क' 'ख' और 'ग' चरित्र के नाम से उल्लेख करेंगे, पाठक महाशय इस 'परिभाषा' को लक्ष्य में रक्खें । (१) 'क' चरित्र के लेखानुसार भगवान् महावीर मध्यमा के महासेन उद्यान से विहार करते हुए राजगृह पहुंचे थे, जहां उनके उपदेश से राजा श्रेणिक और अभयकुमार क्रमशः सम्यग्दृष्टि और देशविरति श्रावक हुए થૈ 1 'ख' चरित्र के कथनानुसार महावीर महासेन से निकल कर विहार क्रमसे विचरते हुए ब्राह्मणकुण्ड तथा क्षत्रियकुण्ड पधारे थे और वहां ऋषभदत्त, देवानन्दा, जमालि और प्रियदर्शना आदि को दीक्षायें दी थीं । 1 'ग' चरित्र के वर्णनानुसार भगवान् मध्यमा के महासेन वन से विचरते हुए राजगृह की तरफ जाते हैं और वर्षों तक वहीं उपदेश करते हैं । सर्व प्रथम वहां नागरथिक और सुलसा को प्रतिबोध होता है । श्रेणिक - चेल्लना का विवाह भी उसी समय में होता है । अन्य अवसर पर भगवान् फिर राजगृह जाते हैं और मेघकुमार तथा कुछ समय के बाद नन्दोषेण को दीक्षा देते हैं। तीसरी बार आप राजगृह पधारते हैं तब चेलना के सती के संबन्धमें श्रेणिक पूछता है और भगवान् उसकी शंका का For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૧ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક 1 निवारण करते हैं । चौथी बार फिर भगवान राजगृह पधारते हैं और श्रेणिक की दुर्गन्धा रानी की दीक्षा तथा गोशालक के साथ आर्द्रकुमार मुनि की चर्चा होती है । इस प्रकार ४ बार भगवान राजगृह गये और जो जो घटनायें घटीं उन सभी का 'ग' चरित्र ने एक ही साथ वर्णन कर दिया है । Acharya Shri Kailassagarsuri Gyanmandir (२) 'क' चरित्र के अनुसार भगवान् राजगृह से चम्पाकी तरफ विहार करते हैं जहां पृष्टचम्पा के राजा युवराज सालमहासाल की दीक्षा होती है। 'ख' चरित्र के मत से भगवान् क्षत्रियकुण्ड से कौशाम्बी की तरफ विचरते हैं । 'ग' चरित्र भी राजगृह सम्बन्धी अनेक घटनाओं का वर्णन करने के बाद भगवानको वहां से कौशाम्बी की तरफ विहार करवाता है । 'ख' 'ग' दोनों चरित्र कौशाम्बी में मृगावती तथा चण्डप्रद्योत की अंगारवती प्रमुख ८ परानियों की दीक्षा का वृत्तान्त वर्णन करते 1 (३) 'क' चरित्र सालमहासाल की दीक्षा के बाद कालान्तर में पृष्टचम्पा के राजा गागल, पिटर आदि की दीक्षा का प्रतिपादन करता है । 'ख' तथा 'ग' चरित्र कौशाम्बी से वाणिज्यग्राम की तरफ भगवान को विहार कराते हैं और एक ही सिलसिले में आनन्दादि दश ही श्रावकों के प्रतिबोध का निरूपण करते हैं । (४) 'क' चरित्र इसके बाद गौतम के अष्टापद गमन सम्बन्धी प्रसंग का वर्णन करता है । 'ख' और 'ग' फिर भगवान को कौशाम्बी की तरफ विहार कराते हैं, और सविमान सूर्यचन्द्र के उतरने की बात कहते हैं । (५) 'क' चरित्र के मत से गौतम के अष्टापद जाने के बाद भगवान् श्रावस्ती जाते हैं, और वहां गोशालक के साथ क्लेशप्रसंग उपस्थित होता है । 'ख' तथा 'ग' चरित्र के अनुसार भगवान् कौशाम्बी से श्रावस्ती जाते हैं; जहां गोशालक के साथ तकरार होती है । (६) गोशालकवाली तकरार, उस के बाद भगवान की बिमारी और उसकी निवृत्ति इन बातों के निरूपण में तीनों चरित्र एकमत हैं I फिर 'क' चरित्र मेघ, मृगावती, सुलसा, नन्द, उदायन, दशार्णभद्र, अतिमुक्तक, शालिभद्र, धन्य, आनन्द आदि के प्रतिबोध का निर्देश मात्र कर के अपनी कथा समेटता है, और भगवान् अपापापुरी पहुंचते हैं। For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ भडावीर-यरित्र-भीमांसा ૧૩૭ 'ख' चरित्र मेंढियगाम से भगवान को सीधा राजगृह की तरफ विहार कराता है । 'ग' चरित्र के मत से मेंढियगाम से भगवान् 'हलि' के गाम जाते हैं, वहां से पोतनपुर जा कर राजा प्रसन्नचन्द्र को निर्ग्रथप्रवचन की प्रव्रज्या देते हैं और फिर राजगृह जाते हैं । Acharya Shri Kailassagarsuri Gyanmandir (७) 'ख' चरित्र राजगृह के इसी समवसरण में राजा श्रेणिक की विद्यमानता में मेघकुमार, नन्दीपे की दीक्षा का निरूपण करता है 1 'ग' चरित्र समसवरणस्थित एक देव के सातवें दिन च्यवने और जम्बू का अवतार लेने की बात भगवान के मुख से श्रेणिक को कहलाता है 1 (८) 'ख' चरित्र के अनुसार भगवान् हालिगाम जाते हैं । 'ग' चरित्र के कथनानुसार भगवान् राजगृह से चम्पा जाते हैं, जहां से गौतम पृष्टचम्पा जा कर सालमहासाल को प्रवज्या देते हैं । (९) 'ख' चरित्र के अनुसार महावीर 'हलि' गाम के बाद अपना विहार तामलिप्ति, दशार्णपुर, वीतभय, चम्पा, उज्जयिनी, गजपुर काम्पिल्य, नन्दिपुर, मथुरा प्रमुख नगरों की तरफ लंबाते हैं और वहां पर क्रमशः प्रसन्नचन्द्र, दशार्णभद्र, उदायन, सालमहासाल प्रमुख राजाओं को दीक्षा देते हैं, तथा चण्डप्रयोत, अरिमर्दन, जितशत्रु वगैरह राजवर्ग को श्रावक धर्म में स्थापित करते हैं । 'ग' चरित्र के मत से उस समय भगवान् चम्पा से बिहार कर जाते हैं, और कालान्तर में फिर वहां जाते हैं तब गौतम सालमहासाल मुनि के साथ पृष्टचम्पा जाते हैं। और पिटर, गागली तथा यशोमती को दीक्षा देते हैं । (१०) 'ख' चरित्र के मत से भगवान् फिर राजगृह जाते हैं। अभयकुमार सहित श्रेणिक उनको वंदन करने जाते हैं। एक दिन श्रेणिक के प्रश्न पर भगवान् दर्दुरदेव की कथा कहते हैं। श्रेणिक अपनी भावि गति पूछते हैं । और भगवान् उस को उत्तर देते हैं और श्रेणिक अपनी तरफ से दीक्षा की आम पर्वानगी देते हैं और अनेक राजकुमार, रानियां, प्रधान और रोटसाहूकार भगवान के पास दीक्षा ग्रहण करते हैं । 'ग' चरित्र के अनुसार पिटर आदि की दीक्षा के बाद गौतम अष्टापद जाते हैं। और पंद्रह सौ तापसों को प्रतिबोध होता है । भगवान् अंबड परिव्राजक द्वारा सुलसा को प्रवृत्ति पूछते हैं । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ति (११) 'ख' चरित्र के कथन मुजब राजगृह से विहार करने के बाद गौतम को अपने विषय में केवलज्ञान का संशय होता है, पर भगवान के विश्वास दिलाने पर वे सन्तुष्ट होते हैं। 'ग' चरित्र के अनुसार भगवान् चम्पा से विहार कर दशार्ण देश जाते हैं और दशार्णभद्र को दीक्षा देकर देश में विचरते हैं। (१२) 'ख' चरित्र के लेख मुजब अतिमुक्तक, लोहध्वज, अभयकुमार, धन्यक, शालिभद्र, स्कन्धक, शिव प्रमुख को प्रव्रज्या देने के उपरांत भगवान् चम्पानगरी की तरफ विहार करते हैं और सालमहासाल मुनि की प्रार्थना से गौतम को उनके साथ पृष्ट चम्पा भेजते हैं, जहां पिठर आदि की दीक्षा होती है । बाद में गौतम अष्टापद जाते हैं। __'ग' चरित्र के कथनानुसार दशार्णभद्र को दीक्षा देने के उपरांत कुछ समय में भगवान् राजगृह जाते हैं और धन्यशालिभद्र को प्रनव्या देते हैं। (१३) 'ख' चरित्र के वर्णनानुसार भगवान् मिथिला की तरफ विचरते हैं और मणिभद्र चैत्य में देशनानन्तर गौतम के पूछने पर वे दुःषमकाल (पांचवें आरे) का स्वरूप वर्णन करते हैं। 'ग' चरित्र के मत से भगवान् फिर राजगृह जाते हैं और धन्यशालिभद्र मुनि वहां अनशन करते हैं। (१४) 'ख' चरित्र के प्रतिपादन मुजब भगवान् मिथिला से विहार करके पोतनपुर जाते हैं और शंख, बोर, शिवभद्र प्रमुख राजाओं को प्रवव्या प्रदान करते हैं। 'ग' चरित्र के कथन मुजब भगवान् फिर राजगृह जाते हैं और रौहिणेय चोर को दीक्षा देते हैं। (१५) 'ख' चरित्र के अनुसार भगवान् पावा जाकर राजा की शुल्कशाला ( दाण मांडवी ) में चातुर्मास्य करते हैं। कार्तिक वदि अमावस्या की रात को वे निर्वाण प्राप्त होते हैं। गौतम को केवलज्ञान प्राप्त होता है। 'ग' चरित्र के लेखानुसार भगवान के विहार के बाद गणधर सुधर्मा भी अभयकुमार को पूछ कर राजगृह से विहार करते हैं। वीतभय के राजा उदायन को प्रव्रज्या दे के फिर राजगृह जाते हैं और अभयकुमार तथा नन्दा की दीक्षा होती है। For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ મહાવીર-ચરિત્ર-મીમાંસા श्रेणिक को कैद करके कोणिक राजगृह का राजा बनता है । बाद में वह राजगृह को छोड के चम्पा को अपनी राजधानी बनाता है। हल्लविहल्ल के निमित्त कोणिक वैशाली के चेटक राज से लटता है। हल्लविहल्ल दीक्षा लेते हैं। (१६) 'ग' के अनुसार भगवान् चम्पा जाते हैं, काली आदि श्रेणिक पत्नियां भगवान् के पास दीक्षा लेती हैं। (१७) 'ग' कोणिक की मृत्यु के बाद मगध के राज्याधिकार उदायी को प्राप्त होते हैं । वह महावीर का देशनामृत पी कर शान्त होता है। (१८) 'ग' के अनुसार भगवान् अपापा जाते हैं, पुण्यपाल मंडलिक के स्वप्नों का फल कहते हैं, वह दीक्षा लेता है और मोक्ष प्राप्त होता है। भगवान् पञ्चम काल के भाव कहते हैं, और गौतम को बाहर गांव भेज कर स्वयं निर्वाग प्राप्त होते हैं। ६ विहारक्रम पर विचारणा ऊपर दिये हुए विहारक्रम से पाठकगण समझ सकते हैं कि इन चरित्रों के लेखक पूर्वाचार्यों के पास चरित्र संबन्धी कोई निश्चित क्रम नहीं था । एक चरित्र केवलज्ञान के बाद भगवान को वर्षों तक विदेह और वसभूमि में विहार कराता है, तब दूसरा उन्हें मगध भूमि में ले जाकर वर्षों तक वहीं धर्मप्रचार करवाता है। इनमें वर्णित विहार चर्या वस्तुतः इनके लेखकों की पसंदगी का विषय है। विषयनिरूपण में लेखकों ने किसी प्रकार का पारतन्त्र्य नहीं माना, और न एक व्यवस्थित घटनाक्रम का ही ख्याल रक्खा । ' वे एक ऐतिहासिक महापुरुष का जावन-चरित्र लिख रहे हैं ' इस बात का तो उन्होंने शायद ही विचार भी किया हो । हमारे इस कथन की सत्यता उक्त विषयक्रम की निम्न लिखित विचारणा से समझ में आ सकेगी। (१) 'ख' चरित्र का भगवान् को मध्यमा से राजगृह न ले जाकर ब्राह्मणकुण्ड की तरफ ले जाना ठीक नहीं अँचता । जहाँ तक केवलज्ञान का सम्बन्ध ऋजुवालुका के तट से है, महावीर वहां से मध्यमा होकर ब्राह्मणकुण्ड नहीं जा सकते थे, क्योंकि लाखों मनुष्यों की वसतिवाला राजगृह उनके रास्ते में पडता था । और श्रेणिक चेल्लना जैसे उनके सांसारिक संबन्धी वहां के राजा रानी थे। इस दशा में महावीर राजगृह को बीच में छोड कर सीधे ब्राह्मणकुण्ड पहुंच जायें यह बात मानने योग्य नहीं ठहरती । 'क' तथा 'ग' चरित्र भगवान को राजगृह की तरफ ले जाते हैं यह तो ठीक है, परन्तु 'ग' चरित्र बार बार राजगृह की तरफ विहार करा कर एक ही सिलसिले में For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १.४० શ્રી જન સત્ય પ્રકાશ કાર્તિક अनेक घटनाओं का निरूपण कर देता है यह ठीक नहीं, ये घटनायें वास्तवमें एक दूसरी से बहुत दूर दूर की हैं, और श्रेणिक-चेल्लना के विवाह सम्बन्धी वृत्तान्त तो भगवान के केवली होकर राजगृह जाने के बहुत पहले बन चुका था, इस कारण इसके यहां वर्णन का कोई प्रसंग ही नहीं था। (२) भगवान का राजगृह से चम्पा की तरफ विहार और पृष्टचम्पा के साल-महासालकी दीक्षा बहुत पीछे की घटना है जिसे 'क' चरित्र तुरन्त लिख देता है, परन्तु इस चरित्र का सूक्ष्म कलेवर देखते यह जल्दबाजी क्षन्तव्य हो सकती है, क्योंकि बहुतसी घटनाओं का वर्णन–भार इसने अपने ऊपर रक्खा ही नहीं है। 'ख' क्षत्रियकुण्ड से और 'ग' राजगृह से भगवान को कौशाम्बी भेजता है। इसमें 'ग' का कथन हमें ठीक नहीं अँचता, राजगृह और उसके आसपास तो भगवान् वर्षों तक विहार करें और विदेह देश जो उनकी जन्मभूमि है, यों ही रह जाय और वे वासभूमि को प्रतिबोध देने चले जायें ,यह कम अँचने वाली बात है । जहां तक हम समझ पाये हैं। इन दोनों चरित्रों ने एक एक भूल कर डाली है। 'ख' ने भगवान को सीधा ब्राह्मणकुण्ड भेजने की भूल की, तो 'ग' ने राजगृह से उन्हें सीधा कौशाम्बी भेजने की। वस्तुतः भगवान् मध्यमा से राजगृह और राजगृह से ब्राह्मणकुण्ड आदि स्थानों में विचरने के बाद कौशाम्बी गये थे। उक्त दोनों चरित्र कौशाम्बी में मृगावती तथा चण्डप्रद्योत की अंगावती प्रमुख ८ रानियों के दीक्षा लेने की बात कहते हैं, परन्तु हमारी राय में ये दीक्षायें कौशाम्बी के दूसरे समवसरण में हुई थीं। पहले समवसरण में वहां जयन्ती को दीक्षा हुई थी, ऐसा भगवतीसूत्र से ध्वनित होता है। (३) 'क' सालमहासाल की दीक्षा के बाद कालान्तर में पिठर, गागलि की दीक्षा का प्रतिपादन करता है, परन्तु इस 'कालान्तर' का प्रमाण नहीं लिखा । 'ख' और 'ग' कौशाम्बी से भगवान को वाणिज्यग्राम आदि में ले जा कर एक ही सिलसिले में आनन्दादि दश श्रावकों के प्रतिबोध का वर्णन करते हैं। यहां 'ख' चरित्र ऐसी आन्तरकथाओं से अपना कलेवर बढाता है कि जिनका महावीरचरित्र के साथ कोई संबन्ध ही नहीं है। हमारी राय में एक ही सिलसिले में सब श्रीवकों के प्रतिबाध का निरूपण और केवल इसी के लिये भगवान को ग्राम ग्राम फिराना ठीक नहीं ऊँचा ।। (४) 'क' ने गौतम का अष्ट्रापदगमन संबन्धी वृत्तान्त जलदी कह डाला है, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1643 મહાવીર-ચરિત્ર-મીમાંસા ૧૪૧ परन्तु यह बात है बहुत पीछे की, अन्य चरित्रोंने इसे पीछे ही लिखा है । 'क' इस प्रसंग को गोशालकवा प्रसंग के पूर्व में रख कर भगवान के केवलि जीवन के पूर्वार्द्ध की घटना साबित करता है, जो ठीक नहीं । 'ख' 'ग' दूसरी बार भगवान को कौशाम्बी भेजकर चन्द्र-सूर्यावतरण और मृगावती के केवलज्ञान का प्रसंग वर्णन करते हैं, परन्तु हमारी राय में इस समवसरण में मृगावती की दीक्षा होती है । चन्द्र-सूर्यावतरण का प्रसंग इसके बाद के समवसरण की घटना है । जयन्ती की दीक्षा का प्रसंग छूट जाने से चरित्रों में यह भूल घुस गई मालूम होती है । (५) 'क' का गोशालक संबन्धी प्रकरण अष्टापदगमन' के पहले आना चाहिये था। 'ख' 'ग' के मत से भगवान् कौशाम्बी से श्रावस्ती गये थे और गोशालक के साथ तकरार हुई थी, परन्तु कालगणना के हिसाब से यह बात ठीक नहीं बैठती, क्योंकि गोशालकवाली घटना चातुर्मास्य उतरने के बाद तुरन्त घटी थी, भगवान का starrer से श्रावस्ती आगमन मानने में समय ठीक नहीं मिलता। भगवान के वर्षा चातुर्मास्य के केन्द्र तीन थे - राजगृह - नालन्दा, वैशाली - वाणिज्यग्राम और मिथिला । इन में से किसी भी एक स्थान से निकल कौशाम्बी होते हुए श्रावस्ती पहुंचने में काफी समय चाहिए, जब कि गोशालकवाली घटना चातुर्मास्य के बाद तुरन्त बना हुआ बनाव है, इस लिए हमें यह मानना ही ठीक जँचता है कि मिथिला में वर्षा चातुर्मास्य पूर्ण करके भगवान् सीधे श्रावस्ती आये होंगे, जहां गोशालक के साथ तुरन्त तकरार छिड़ गई है । हमारे इस कथन की पुष्टि भगवान के उन वचनों से भी होती है जो उन्होंने गोशालक और सिंह अनगार से कहे थे । गोशालक से कहा था 'गोशालक ! अभी मैं सोलह वर्ष तक इस पृथ्वी पर विचरूंगा ।' औत्र छः मास के • में सिंह अनगार से कहा था- 'सिंह ! अभी मैं साढ़े विचरूंगा । ' बाद बीमारी की अन्तिम हालत पन्द्रह वर्ष तक पृथिवी पर (६) तेजोलेश्यावाली घटना के बाद रोगनिवृत्ति का वर्णन करके 'क' चरित्र कतिपय प्रसंगों की सूचना मात्र करके भगवान को पावापुरी पहुंचा देता है, जब कि रोगनिवृत्ति के बाद वे साढ़े पन्द्रह वर्ष तक जीवित रहते हैं, परन्तु इस चरित्र ने शुरू से ही सब घटनाओं के निरूपण की जिम्मेवारी अपने ऊपर नहीं रक्खी, अतः यह संक्षेप क्षन्तव्य है । For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४२ કાતિક श्री सत्य प्रास 'ग' का गोशालकवाली घटना के बाद प्रसन्नचन्द्र की दीक्षा का प्रसंग वर्णन ठीक नहीं जंचता, क्योंकि श्रेणिक के जीवित काल में प्रसन्नचन्द्र दीक्षित ही नहीं गीतार्थ हो एकाकी विहारी हो चुके थे, जब कि श्रेणिक का जीवनकाल गोशालकवाली घटना के पहले ही समाप्त हो चुका था। इस दशा में प्रसन्नचन्द्र की दीक्षा का प्रसंग बहुत पहले आना चाहिये था। .. (७) 'ख' के अनुसार भगवान के राजगृह आने का यह पहला ही प्रसंग है, परन्तु 'ख' लेखक को यह सोचना चाहिए था कि तब तक भगवान को केवलज्ञान प्राप्त हुए कम से कमे १५ वर्ष हो चुके थे। राजगृह जैसे नगर में वे इतने लंबे समय के बाद आयें यह बिल्कुल अस्वाभाविक है । 'ग' श्रेणिक के सम्मुख भगवान के मुख से जम्बू के अवतार की बात कहलाता है, परन्तु सोचने की बात यह थी कि जिस वर्ष में भगवान् मोक्ष प्राप्त हुए थे उसी वर्ष में १६ बर्ष की अवस्था में जम्बू के सुधर्मा गणधर के निकट दीक्षा लेने का पट्टालियों में विधान है । इस दशा में जम्बू के जन्म पहले की बात भगवान के केवलीजीवन के चौदहवें वर्ष में पडती है, जब कि राजा श्रेणिक इस संसार से कभी बिदा हो चुके थे । 'ख' 'ग' दोनों के विचार से श्रेणिक उस समय जीवित थे, परन्तु ये दोनों ही गोशालक का वृत्तांत जो श्रेगिक के मरण के बाद को घटना है, इस के पूर्व हो लिख आये हैं । इस दशा में उस समय श्रेणिक को जीवित समझना एक अनिवार्य भूल कही जा सकती है। (८) राजगृह से तामलिप्ति जाते हुए भगवान का 'हलि' ग्राम में ले जाना 'ख' का कहां तक ठीक है यह कहना कठिन है । क्यों कि 'ग' उन्हें मेंढिय ग्राम से इस ग्राम को होते हुए ‘पोतनपुर' ले जाता है। मंढियग्राम संभवतः श्रावस्ती के निकट कोई स्थान था तब तामलिप्ति राजगृह से दक्षिण-पूर्व में पूर्व समुद्र तट पर बस हुई बंगाल की एक प्राचीन नगरी थी। इस प्रकार 'हलि' ग्राम राजगृह से वायव्य में था या आग्नेय दिशा भाग में इसका ठीक निश्चय नहीं हो सकता। ... (९) 'ख' के अनुसार प्रसन्नचन्द्र 'तामलिप्ति' का राजा था परन्तु 'ग' प्रसन्नचन्द्र को 'पोतनपुर' का राजा लिखता है, तब आवश्यकचूर्णि के मत से प्रसन्नचन्द्र 'क्षितिप्रतिष्ठित' नगर का राजा था। इस हालत में प्रसन्नचन्द्र वास्तव में कहां का राजा था यह निश्चय होना कठिन हो जाता है। बौद्ध ग्रन्थों के अनुसार पोतनपुर जिसका दूसरा नाम उन्हेांने 'पोतली' लिखा है, दक्षिणापथ में गोदावरी के For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४३ મહાવીરચરિત્રમીમાંસા तटस्थित एक नगर था । महावीर के गोदावरी तट तक विचरने का अन्य कोई उल्लेख न होने से यह — पोतनपुर' तामलिप्ति अथवा अन्य कोई नगर होना चाहिए, अथवा तो आवश्यकचूार्ण के मतानुसार प्रसन्नचन्द्र क्षितिप्रतिष्ठित नगर का ही राजा होना चाहिए । यह 'क्षितिप्रतिष्टित' शब्द संभवतः प्रयाग के निकटवर्ती प्राचीन 'प्रतिष्ठान' नगर के लिए प्रयुक्त हुआ होगा। इसी सिलसिले में 'ख' ने वीतभय के राजा उदायन आदि की दीक्षाओं का भी उल्लेख किया है, परन्तु वस्तुतः उदायन की दीक्षा इसके बहुत पहले की घटना है। (१०) 'ख' के अनुसार फिर भगवान् राजगृह जाते हैं और श्रेणिक दीक्षा सम्बन्धी अपनी आम आज्ञा की उद्घोषणा करता है, परन्तु वस्तुतः यह उद्घोषणा बहुत पहले की घटना है। इस समय तो श्रेणिक को संसार से बिदा हुए भी पर्याप्त समय हो चुका था। (११) 'ख' गागलि आदि की दीक्षा के पहले ही गौतम को केवलज्ञान के विलम्ब से होनेवाली अधृति का वर्णन करता है, जब कि यह बात गागलि आदि की दीक्षा और केवलज्ञान के बाद की है। (१२) 'ख' के मत से अभयकुमार, धन्यक, शालिभद्र, स्कन्धक की दीक्षायें राजगृह के आखिरी समवसरण में हुई थीं, और 'ग' के अभिप्राय से इन दीक्षाओं के बाद भगवान् दो बार फिर राजगृह गये थे और क्रमश: रौहिणेय तथा अभयकुमार को दीक्षा दी थी। परन्तु वास्तव में ये दीक्षायें भी बहुत पहले, श्रेणिक के जीवितकाल में ही, हो चुकी थीं। - स्कन्धक कात्यायन की दीक्षा श्रावस्ती के निकट कचंगला में हुई थी और १२ वर्ष के बाद उन्होंने गजगृह के पास विपुल पर्वत पर अनशन किया था, जिस समय भगवान् महावीर भी राजगृह के गुणशील चैत्य में विराजमान थे। धन्य, शालिभद्रादि के अनशनकाल में भी भगवान् राजगृह में ही थे और राजा श्रेणिक तब तक जीवित थे, इस से सिद्ध है कि पूर्वोक्त दीक्षायें बहुत पहले ही हो चुकी थीं। (१३) 'ख' के अभिप्राय से राजगृह से अन्तिम विहार कर के भगवान् मिथिला पधारे थे और वहां दुष्पमा काल का स्वरूप-निरूपण किया था। परन्तु 'ग' के विचार से यह 'दुष्पमा-स्वरूप-निरूपण' पावा मध्यमा में किया गया था। इस प्रकार इन दोनों For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક चरित्रों के इस मतभेद का निराकरण करना विषम समस्या है। सूर्य प्रप्तिसूत्र के अन्तिम लेख से इतना तो ज्ञात होता है कि भगवान ने सूर्य प्रज्ञप्तिनिरूपित ज्योतिषविद्या की प्ररूपणा मिथिला के मणिनाग चैत्य में की थी, परन्तु दुष्पमाकाल की प्ररूपणा मिथिला में करने सम्बन्धी उल्लेख किसी सूत्र में देखा नहीं गया । (१४) 'ख' चरित्र के अनुसार मिथिला से बिहार कर महावीर पोतनपुर गये थे और वहां शंख, वीर, शिवभद्र प्रमुख राजाओं को निर्ग्रन्थ प्रवचन की दीक्षा दी थी, परन्तु 'ख' का यह लेख कहां तक सत्यता रखता है यह कहना कठिन है, प्रथम तो 'ग' के मत से पोतनपुर के राजा का नाम प्रसन्नचन्द्र था, दूसरा वीर, शिवभद्र प्रमुख अन्य देशों के राजा थे उनको पोतनपुर में दीक्षा लेने का क्या कारण हुआ इत्यादि शंका का किसी प्रकार समाधान नहीं होता । (१५) 'ख' चरित्र के अनुसार भगवान् महावीर पावा में जिस स्थान में चातुर्मास्य रहे थे वह राजा की 'शुल्कशाला' ( दानमण्डपिका ) थी, तब कुछ लेखकों के मत से वह मकान लेखकशाला ( पुरानी कचहरी ) थी । 'ग' चरित्र भगवान को फिर राजगृह ले जाता है और अभयकुमार तथा नन्दा की दीक्षा का उल्लेख करता है, इस प्रकार 'ग' के मत से अभयकुमार की दीक्षा राजगृह की लगभग सब से पिछली घटना है, इसके बाद वह फिर कभी राजगृह की तरफ भगवान का विहार होने का उल्लेख नहीं करता, परन्तु हम अनेक बार कह चुके हैं कि अभयकुमार की दीक्षा राजगृह की प्रारम्भिक घटनाओं में से एक है। इसका सब से पिछे उल्लेख करना घटनाओं का वास्तविक कालक्रम न जानने का ही परिणाम है । (१६) 'ग' के लेखानुसार श्रेणिक की मृत्यु के बाद भगवान् चम्पा की तरफ विहार करते हैं सो ठीक ही हैं, काली आदि १० श्रेणिक पत्नियों की दीक्षा का उल्लेख भी अवसर प्राप्त ही है परन्तु जाली मयालि आदि श्रेणिकपुत्रों और पद्म महापद्मादि श्रेणिकपौत्रों की दीक्षाओं का कहीं भी उल्लेख तक न करना इस प्रसंगवर्णन की एक कमी कही जा सकती है । (१७) कोणिक की मृत्यु और उदायी की राज्यप्राप्ति के बाद भगवान की विद्यमानतासूचक 'ग' का वर्णन असंगत है, क्यों कि इतिहास और कालगणना के हिसाब से कोणिक की जीवित अवस्था में ही भगवान् महावीर का निर्वाण हो चुका था । (१८) 'ग' चरित्र ने मण्डलिक पुण्यपाल का वृत्तान्त और पञ्चम काल का भविष्य निरूपण किस मौलिक ग्रन्थ के आधार पर किया है; इशका हमें पता नहीं लगा। For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1८६) મહાવીર-ચરિત્ર-મીમાંસા हमारा उपर्युक्त विवरण, भगवान् महावीर की जीवनचर्या के विषय में लिखे गये प्राचीन 'महावीरचरित्र' कितने अपूर्ण और अव्यस्थित हैं इस बात का परिचायक है। जहां पर भगवान ने अपने केवलिजीवन के १२ चातुर्मास्य व्यतीत किये थे उस राजगृह की तरफ जाने सम्बन्धी 'क' चरित्र में एक ही बार प्रसंग आता है, तब 'ख' चरित्र में सिर्फ तीन बार । वैशाली-वाणिज्य ग्राम में भगवान ने केवलिअवस्था के ११ वर्षा चातुर्मास्य बिताये थे परन्तु तीस वर्ष के विहारक्रम में किसी चरित्रकार ने भगवान के वैशाली जाने का उल्लेख ही नहीं किया । मिथिला में महावीर ने ६ वर्षाकाल बिताये थे परन्तु 'ख' के एक उल्लेग्व के सिवाय किसी चरित्र ने मिथिला का नाम निर्देश तक नहीं किया। पूर्वकालीन 'महावीरचरित्रों' की उक्त दशा का अनुभव होने के बाद हमें इस निश्चय पर आना पडा कि ---'यदि सूत्र, नियुक्ति, भाष्य, चूर्णि आदि प्राचीन मौलिक माहित्य के आधार से भगवान के जीवनचरित्र की रूपरेखा खींची जा सके तो ग्वींचना वर्ना इस प्रवृत्ति से ही हाथ उठा लेना, लेकिन इन चरित्रों का भाषान्तरमात्र करके 'महावीरचरित्र' की स्थानपूर्ति करना निरर्थक है । और आजतक हमने इसो निश्चय के अनुसार प्रवृत्ति की है। प्राचीन मूत्रादि साहित्य के परिशीलन में महावीर का जीवनस्पर्श करनेवाली जो जो बातें हमें हस्तगत हुई उन्हें लेग्वबद्ध कर लिया और व्यवस्थित कर के योग्य स्थान में जोड़ दिया है । इस कार्य में हमें पर्याप्त सफलता भी मिली है। तथापि इसको अन्तिम रूप देने के पहले हम इसके एक विभाग की रूपरेखा जैनविद्वानों के सामने उपस्थित कर के उसे अधिक परिमार्जित कर लेना अपना कर्तव्य समझते हैं। .: 'श्रमण भगवान महावीर' का केवलि-विहार __पूर्व चरितकारों के लेखानुसार केवलज्ञान पाने के बाद भगवान कहां कहां विचरे और उन्होंने क्या क्या कार्य किये उनका संक्षिप्त विवरण दे दिया । अब हम अपने ' श्रमण भगवान् महावीर' नामक ग्रन्थ के अनुसार भगवान् महावीर के केवलि विहार के संबन्ध में कुछ लिखेंगे। तीस वर्ष जितने दीर्घ जीवन-काल में भगवान ने क्या क्या कार्य किये, कहां कहां वर्षा चातुर्मास्य किये और इस समय के दर्मियान क्या क्या विशिष्ट घटनायें घटी; इत्यादि सब बातों को आनुमानिक मूची नीचे मुजब है...... १३ तेरहवां वर्ष (वि० पू० ५००-४९९) (१) ऋजुवालका के तटपर केवलज्ञान, रातभर में महासेन उद्यान जाना, महासेन के द्वितीय समवसरण में संघ-स्थापना, वहां से विहारक्रम से राजगृह समवसरण, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪૧ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક दीक्षायें, सुलसा, श्रेणिक, अभयकुमार आदि का मेघकुमार, नन्दीपेण आदि की गृहस्थ-धर्म-स्वीकार, वर्षावास राजगृह में Acharya Shri Kailassagarsuri Gyanmandir १४ चौदहवां वर्ष (वि० पृ० ४९९ - ४९८ ) (२) वर्षाकाल के बाद विदेह की तरफ विहार, ब्राह्मणकुण्ड में ऋषभदत्त आदि की दीक्षायें । वर्षावास वैशाली में । १५ पंद्रहवां वर्ष (वि० पृ० ४९८-४९७ ) (३) चातुर्मास्य के उतरने पर वत्सभूमि की तरफ बिहार | कौशाम्बी के उद्यान में जयन्ती की धर्मचर्चा और दीक्षा | वहां से कोशल की तरफ प्रयाण | श्रावस्ती में सुमनोभद, सुप्रतिष्ठ आदि की दाक्षायें । विदेह को विहार । वाणिज्यग्राम में गाथापति आनन्द और शिवानन्दा का निर्मन्थप्रवचन स्वीकार और श्राद्धधर्म के द्वादश व्रतों का लेना । वर्षावास वाणिज्यग्राम में । 1 १६ सालहवां वर्ष (वि० पृ० ४९७ - ४९६ ) (४) वाणिज्यग्राम से मगध की तरफ बिहार । राजगृह में समवसरण | कालविषयक प्ररूपणा | धन्य, शालिभद्र आदि की दीक्षायें । वर्षावास राजगृह में I १७ सत्रहवां वर्ष (वि० पू० ४९६-४९५ ) (५) वर्षाऋतु के बाद चम्पा की तरफ विहार | चम्पा में महचन्द्र आदि की दीक्षायें । कामदेव आदि का गृहस्थ धर्म स्वीकार । उदायन के मानसिक अभिप्राय को जान कर वीतभय की तरफ बिहार | उदायन की दीक्षा । पीछा विदेह की तरफ विहार । बीच में भूख प्यास से श्रमणों को कष्ट । वर्षावास वाणिज्यग्राम में । १८ अठारहवां वर्ष ( वि० पृ० ४९५ - ४९४ ) (६) बनारस, आलभिकादि नगरों में होते हुए राजगृह की तरफ प्रयाण । बनारस में चुलनीपिता और सुरादेव का निर्ग्रन्थप्रवचन - स्वीकार, आलभिया में पोग्गलपरिव्राजक–प्रतिबोध, चुल्लशतक का श्रमणोपासक होना, राजगृह में समवसरण, मंकाती आदि अनेक गृहस्थों की दीक्षायें । वर्षावास राजगृह में I १९ उन्नीसवां वर्ष (वि० पू० ४९४ - ४९३ ) (७) मगधभूमि में ही विहार, आर्द्रकमुनि के सामने गोशालक के महावीर पर आक्षेप, राजगृह में अभयकुमार, जालि, दीर्घसेनादि २१ राजकुमारों और नन्दादि १३ श्रेणिक की रानियों की दीक्षायें । वर्षावास राजगृह में । For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४७. મહાવીરચરિત્ર-મીમાંસા २० बीसवां वर्ष ( वि० पृ० ४९३-४९२) (८) वत्सदेश की तरफ विहार, बीच में आलभिया में समवसरण, ऋषिभद्र श्रमणोपासक की बात का समर्थन, कौशाम्बी में मृगावती और चण्डप्रद्योत की रानियों की दीक्षा । विदेह की तरफ विहार । वर्षावास वैशाली में । २१ इक्कीसवां वर्ष ( वि० पू० ४९२-४९१) (९) वर्षाकाल के बाद मिथिला की तरफ प्रयाण, वहां से काकन्दी, श्रावस्ती हो कर पश्चिम के जनपदों में विहार । अहिछत्र, गजपुर, काम्पिल्य, पोलासपुर आदि नगरों में समवसरण, काकन्दी में धन्य, सुनक्षत्र आदि की दीक्षायें, काम्पिल्य में कुण्डकौलिक और पोलासपुर में सहालपुत्र का निर्ग्रन्थ-प्रवचन--स्वीकार । वर्षावास वाणिज्यग्राम में । २२ बाईसवां वर्ष (वि०पू० ४९१-४९०) ___ (१०) मगधभूभि की तरफ विहार, राजगृह में महाशतक का श्रावक-धर्म स्वीकार । पापियों के प्रश्नोत्तर और महावीर की सर्वज्ञता का स्वीकार । वर्षावास राजगृह में। २३ तेईसवां वर्ष (वि० पू० ४९०-४८९) . (११) पश्चिम दिशा में विहार । कचंगला में स्कन्धक कात्यायनप्रतिबोध, श्रावस्ती में चुलनीपिता और सालिहीपिता का श्राद्धधर्म-स्वीकार । वर्षावास वाणिज्यग्राम में। २४ चौईसवां वर्ष (वि० पू० ४८९-४८८) (१२) ब्राह्मणकुण्ड के दृतिपलास चैत्य में समवसरण, जमालि का शिष्यपरिवार के साथ भगवान से पृथक् होना, वत्सभूमि की तरफ विहार । चन्द्र सूर्य का अवतरण । मगध की तरफ प्रयाण । राजगृह में समवसरण । पार्थापत्यों की देशना का समर्थन । अभयकुमार आदि का अनशन । वर्षावास राजगृह में । २५ पच्चीसवां वर्ष (वि० पू० ४८८-४८७ ) (१३) चम्पा को तरफ विहार । चम्पा में श्रेणिक पौत्र पद्म, महापद्मादि १० राजकुमार तथा जिनपालितादि अनेक गृहस्थों की दीक्षायें । पालितादि गृहस्थों का श्राद्धधर्म स्वीकार । वहां से विदेह-मिथिला की तरफ विहार । काकन्दी में क्षेमक, श्रुतिधर आदि की दीक्षायें । वर्षावास मिथिला में । - २६ छब्बीसवां वर्ष (वि० पू० ४८७-४८६) ... (१४) अंगदेश की तरफ प्रयाण, चम्पा में काली आदि श्रेणिक की : १० विधवा रानियों की दीक्षायें । पुनः मिथिला को विहार । वर्षावास मिथिला में। For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - १४८ श्री सत्य प्राश 'કાર્તિક २७ सत्ताईसवां वर्ष (वि० पू० ४८६-४८५) (१५) मिथिला से वैशाली के निकट होकर श्रावस्ती की तरफ विहार, बीच में वेहास (हल्ल) वेहल्ल राजकुमारों को दीक्षायें । श्रावस्ती के उद्यान में गोशालक मंखलिपुत्र का उपद्रव । जमालिका निह्नवत्व । मेढियग्राम के सालकोष्टकचैत्य में भगवान को सहन बीमारी और रेवती के औषध से उसकी शान्ति । वर्षावास मिथिला में । २८ अठाईसवां वर्ष (वि० पृ० ४८५--४८४ ) (१६) कोशल-पाञ्चाल की तरफ विहार । श्रावस्ती, अहिच्छत्रा, हस्तिनापुर, मोकानगरी, आदि नगरां में समवसरण । श्रावस्ती में गौतम केशी कुमारश्रमण की धर्मचर्चा । हस्तिनापुर में शिवराजर्षि, पुठिल आदि की दाक्षायें। वर्षावास वाणिज्यग्राम में । २९ उनतीसवां वर्ष (वि० पृ० ४८४-४८३) (१७) वर्षाऋतु के बाद राजगृह की तरफ विहार | राजगृह में आजीवकां के प्रश्न । अनेक मुनियों के अनशन । वर्षावास राजगृह में ।। ३० तीसवां वर्ष (वि० पृ० ४८३-४८२) (१८) चम्पा की तरफ प्रयाग । पृष्ट चम्पा में साल महासाल की दीक्षायें । दशार्णदेश की तरफ विहार । दशार्णभद्र राजा की दीक्षा । विदेह की तरफ गमन । वाणिज्य ग्राम में ब्राह्मण सोमिल का निर्ग्रन्थप्रवचनस्वीकार । वर्षावास वाणिज्यग्राम में । ३१ इकतीसवां वर्ष ( वि० पृ० ४८२-४८१ ) (१९) कोशल पाञ्चाल की तरफ विहार । साकेत, श्रावस्ती, काम्पिन्य आदि में समवसरण । काम्पिन्यपुर में अम्बडपरित्राजक का निर्ग्रन्थप्रवचन-म्बीकार । वर्षावास वैशाली में । ३२ बत्तीसवां वर्ष (वि० पृ० ४८१-४८०) (२१) विदेह, कोशल, काशी के प्रदेशों में विहार । वाणिज्यग्राम में गांगेय के प्रश्नोत्तर । वर्षावास वैशाली में । ३३ तेतीसवां वर्ष (वि० पू० ४८० --४७९) (२१) शीतकाल में मगध की तरफ विहार । राजगृह में समवसरण । कालपरिभाषा । छठे आरे का भारत और उसके मनुष्य । चम्पा को विहार । दर्मियान पृष्ठचम्पा में पिठर, गागलि आदि की दीक्षायें । वर्षावास राजगृह में । For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૪૯ મહાવીરચરિત્ર-મીમાંસા ३४ चौंतीसवां वर्ष (वि० पू० ४७९-४७८) (२२) गुणशील चैत्य में कालोदायी का प्रतिबोध । नालन्दा में गौतम और पेढालपुत्र का संवांद। जालि, मयालि आदि मुनियों के विपुलाचल पर अनशन । वर्षावास नालन्दा में। ३५ पेंतीसवां वर्ष (४७८-४७७) (२३) विदेह की तरफ प्रयाण । वाणिज्यग्राम के समवसरण में सुदर्शन श्रेष्टिप्रतिबोध । वर्षावास वैशाली में। ३६ छत्तीसवां वर्ष (वि० पू० ४७७-४७६) (२४) कोशल, पाञ्चाल, सूरसेनादि देशों में विहार । साकेत में कोटिवर्ष नगर के किरातराज की दीक्षा । कांपिढ्य, सौर्यपुर, मथुरा, नन्दीपुर आदि नगरों में समवसरण । पुनः विदेह में विहार । वाणिज्यग्राम के पास कोल्लागसन्निवेश में आनन्दश्रमणोपासक के साथ इन्दभूति गौतम का अवधिज्ञानविषयक वार्तालाप । वर्षावास मिथिला में । ३७ सेंतीसवां वर्ष (वि० पू० ४७६-४७५) (२५) अंगदेश की तरफ बिहार । चम्पा के समवसरण में श्रमणापासक कामदेव के धैर्य की प्रशंसा। राजगृह को विहार । अनगार रोह के लोक-अलोक संबन्धी प्रश्न । अनेक दीक्षायें । गणधर प्रभास तथा अनेक मुनियों का निर्वाण । वर्षावास राजगृह में । ३८ अडतीसवां वर्ष (वि० पू० ४७५-४७४) (२६) मगधभूमि में ही विहार । राजगृह के समवसरण में अन्य तीथिकां की क्रियाकाल-निष्ठाकालादि विषयक मान्यताओं के संबन्ध में गौतम के अनेक प्रश्नोत्तर । गणधर अचलभ्राता और मेतार्य का निर्वाण । वर्षावास नालन्दा में । ३९ उनचालीसवां वर्ष (वि० पू० ४७४-४७३) (२७) विदेहभूमि की तरफ विहार । मिथिला के माणिभद चैत्य में ज्योतिषशास्त्र की प्ररूपणा । वर्षावास मिथिला में । ४० चालीसवां वर्ष (वि० पू० ४७३-४७२) (२८) विदेहभूमि में ही विहार, अनेक दीक्षायें । वर्षावास मिथिला में । ४१ इकतालीसवां वर्ष (वि० पू० ४७२-४७१ ) (२९) मगध की तरफ विहार । राजगृह में समवसरण । महाशतक श्रमणोपासक को हित--संदेश । गर्भजलदह, आयुष्यकर्म, मनुष्यलोक की मानववसति, दुःखमान, For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - १५० आति श्रीन सत्य एकान्तदुःखवेदना आदि के संबन्ध में प्रश्नोत्तर । अग्निभूति और वायुभूति का निर्वाण । वर्षावास राजगृह में। ४२ बयालीसवां वर्ष (वि० पू० ४७१-४७०) (३०) वर्षाऋतु के बाद भी अधिक समय तक राजगृह में स्थिरता । कालोदायी के प्रश्न । अव्यक्त, मण्डिल, मौर्यपुत्र और अकम्पिक नामक गणधरों के निर्वाण । पावामध्यमा की तरफ विहार । पावा के राजा हस्तिपाल की रज्जुगसभा में वर्षावास । अन्तिम उपदेश । कार्तिक वदि ३० अमावस्या की रात्रि में निर्वाण और गौतम गणधर को केवलज्ञान-प्राप्ति । ८ विरारक्रम विवरण - भगवान् महावीर के केवलिजीवन संबन्धी जो सालवार विहारक्रम हमने ऊपर दिया है वह नीचे के विवरण से स्पष्ट होगा। (१) 'क' और 'ग' चरित्रों के लेखानुसार भगवान् मध्यमा से विहार कर राजगृह गये थे । जल्दा से जल्दी भगवान् मध्यमा से जेठ वदि में निकले होंगे और सामान्य विहारक्रम से चलते हुए वे ज्येष्ठ शुदि में राजगृह पहुंचे हेांगे। पहला ही समवसरण था और अनेक दीक्षायें भी हुई थीं यह देखते भगवान ने वहां पर्याप्त समय तक स्थिरता की होगी यह भी निश्चित है । इस दशा में पहले वर्ष का वर्षावास भी उन्हों ने राजगृह में ही किया होगा यह बात स्वतः सिद्ध हो जाती है । भगवान् महावीर के केवलि–अवस्था के वर्षावास संबन्धी केन्द्र तीन ही थे । १. राजगृह-नालन्दा, २. वैशाली-वाणिज्यग्राम और ३. मिथिला । इनमें से पिछले दो केन्द्र दूर थे, वर्षाकाल अति निकट था । श्रमणसंघ नया था, और समय प्रचण्ड ग्रीष्म का था । राजगृह जैसा पूर्व परिचित क्षेत्र था । इन सब बातों का विचार करने पर भी यही हृदयंगत होता है कि वह वर्षावास भगवान ने राजगृह में ही किया होगा इसमें कोई शंका नहीं। (२) 'ख' चरित्र भगवान का सीधा ब्राह्मणकुण्ड जाना बताता है, क्योंकि उस के मत से राजगृह के पासवाला आधुनिक ‘कुण्डलपुर' स्थान ही 'ब्राह्मणकुण्ड' था । परन्तु वास्तव में ब्राह्मणकुण्डपुर वैशाली के पास था जो राजगृह के बाद आता था । इस दशा में ब्राह्मणकुण्ड जाने का तात्पर्य हम यही समझते हैं कि राजगृह में वर्षावास पूरा होने के बाद वे विदेहभूमि में गये थे और ब्राह्मगकुण्ड, क्षत्रियकुण्ड आदि में ऋषभदत्त, जमालि आदि को दीक्षायें दी थीं । For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - મહાવીર-ચરિત્ર-મીમાંસા (३) 'ख' के लेखानुसार भगवान् ब्राह्मणकुण्ड से क्षत्रियकुण्ड होकर कौशाम्बी गये थे और वहां से फिर वाणिज्यग्राम जा कर आनन्द गाथापति को श्रमणापासक बनाया था। विदेह से वत्सदेश और वत्स से फिर विदेह में आने के बाद उनका वर्षावास वैशाली-वाणिज्यग्राम में होना ही अवसर प्राप्त था । इसी आधार पर तीसरा वर्षावास हमने वाणिज्यग्राम में बताया है। (४) 'ख' और 'ग' दोनों के मत से भगवान् वाणिज्यग्राम से चम्पा की तरफ विचरे थे, और कामदेवगाथापति को श्रमणोपासक बनाया था, परन्तु हमारे विचार के अनुसार वे सीधे चम्पा न जा कर पहले राजगृह गये थे और वर्षावास वहीं व्यतीत करने के बाद चम्पा गये थे। __ भगवतीसूत्र में भगवान के चम्पा से वीतभय जाकर उदायन राजा को दीक्षा देने का लेख है। उदायन अभयकुमार के पहले दीक्षित हो चुके थे, यही नहीं बल्के वे ११ आ-पाठी मुनि थे इन बातों पर ध्यान देने पर यही मानना पडता है कि उदायन की दीक्षा बहुत पहले की घटना है, अतः भगवान् इसी विहार-क्रम में चम्पा से वीतभय गये हेांगे, यह भी सिद्ध है । यदि बाणिज्यग्राम से चम्पा और चम्पा से वीतभय जाने की बात मानी जाय तो विहार बहुत लंबा हो जाता है । यों ही चम्पा से वीतभय १००० मील से भी अधिक दूर है, और वाणिज्यग्राम से चम्पा होकर वीतभय जाने में यह दूरी १२५ मील के लाभग और भी बढ़ जाती है, इस लिये राजगृह से चम्पागमन मानना ही उचित प्रतीत होता है। (५) वीतभय से भगवान ने उसी वर्ष में अपने केन्द्रों की तरफ विहार किया था। और गर्मी के कारण स्थलभूमि में उनके श्रमग शिष्योंने भूख प्यास से बहुत कष्ट उठाया था। इससे ज्ञात होता है कि भगवान् ग्रीष्म काल के निकट आने पर वीतभय से निकले हेगे और वर्षाकाल लगने के पहले पहले वे अपने केन्द्र में पहुंच गये होंगे और इस अतिदीर्घ विहार के बाद उन्होंने सब से निकट के केन्द्र वाणिज्य ग्राम में ही वर्षावास किया होगा यह कहने की शायद ही जरूरत होगी। (६) 'ख' और 'ग' ने चम्पा से भगवान को बनारस और आलभिका की तरफ विहार करवाया है, परन्तु हम देख आये हैं कि चम्पा से भगवान् वीतभय गये थे और वहां से वाणिज्यगांव में वर्षाचातुर्मास्य किया था, इस दशा में चम्पा से सीधा बनारस. आलभिका आदि नगरों में जाकर चुलनीपिता आदि को प्रतिबोध देना असंभव ज्ञात होता है, अतः हमने यह कार्यक्रम वाणिज्यगांव के वर्षावास के बाद में रक्खा है । For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક उक्त चरित्रों के कथनानुसार आलभिया से भगवान का विहार काम्पिप की तरफ होता है, परन्तु इतने विहार के बाद आलभिया से राजगृह न जाकर भगवान् काम्पिल्य की तरफ विचरें यह बात हृदय कबूल नहीं करता । चरित्रों का मत आनन्दादि दश ही श्रावकों का वर्णन एक सिलसिले में करने का होने से उन्हेांने आलभिया के बाद भगवान का काम्पिल्प जाना लिखा है, परन्तु वास्तव में वे आलभिया से राजगृह गये हेांगे, क्योंकि एक तो अन्य केन्द्रों से वह निकट पडता था, दूसरा वहां निम्रन्थ-प्रवचन का प्रचार करने का अनुकूल समय था, सपत्नीक श्रेणिक और उनके पुत्रों की भगवान के ऊपर अनन्य श्रद्धा हो चुकी थी, पिछले दा वर्षावासों में उन्हें वहां पर्याप्त लाभ मिल चुका था। इन बातों पर खयाल करने से यही कहना पड़ता है कि आलभिया से भगवान का राजगृह जाना ही युक्तिसंगत है । श्रेणिक ने भगवान के केवलिजीवन के १० वर्ष भी पूरे नहीं देखे थे फिरभी राजगृह के अधिकांश समवसरणों के प्रसंगों में श्रेणिक का नामोल्लेख मिलता है, इससे भी यही सिद्ध होता है कि श्रेणिक के जीवित काल में भगवान् राजगृह में विशेष विचरे थे । इस दशा में आलभिया में चुल्लशतक को प्रतिबोध देने के बाद भगवान का राजगृह जाना और दो एक वर्षावास वहां करना बिल्कुल स्वाभाविक प्रतीत होता है। (७) छठे वर्षावास के दर्मियान राजगृह में मंकाती आदि समृद्र गृहस्थों की दीक्षाओं से तथा अपनी भावि गति के श्रवण से श्रेणिक के मन पर इतना भारी असर पडा था कि उसने नगरजनों को ही नहीं, अपने कुटंबीजनों को भी दीक्षा की आम परवानगी दे दी थी। भगवान ने इस अवसर को लाभजनक पाया और द्वितीय वर्षावास भी राजगृह में करके अपनी उपदेश धारा चालू रक्खी थी। इसका परिणाम जो आया वह प्रत्यक्ष है । श्रेणिक के २१ पुत्रों और १३ रानियों ने एक साथ श्रमणधर्म की दीक्षा ली, और संख्याबद्ध नागरिक जनों ने श्रमण और गृहस्थ-धर्म का स्वीकार किया, यह परिणाम बताता है कि भगवान ने राजगृह में कितनी स्थिरता की होगी। (८) 'ग' चरित्र के अभिप्राय से भगवान् राजगृह से विहार कर कौशाम्बी गये थे और मृगावती आदि को दीक्षा दी थी। हमारे विचार से वे उपर्युक्त दो वर्षावास राजगृह में करके ही कौशम्बी गये थे और मृगावती, अंगारवती आदि को दीक्षा देकर विदेह की तरफ विचरे थे । 'ग' के मत से यह कौशाम्बी का प्रथम समवसरण था । इसी कारण से उन्होंने आनन्दादि श्रावक-प्रतिबोध का वर्णन इसके बाद किया है, परन्तु वास्तव में जिस समवसरण में मृगावती की दीक्षा हुई थी वह कौशाम्बी का द्वितीय For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ મહાવીર-ચરિત્ર-મીમાંસા ૧૫૩ समवसरण था । प्रथम समवसरण में मृगावती ने नहीं, उनकी ननद जयन्ती ने दीक्षा ली थी ऐसा भगवती सूत्र के लेख से सिद्ध होता है । चरित्रकारों के घटनाक्रम में से जयन्ती की दीक्षा का प्रसंग छूट जाने से यह भूल हो गई है । इस अवस्था में राजगृह के आठवें वर्षावास के बाद कौशाम्बी में मृगावती की दीक्षा का प्रसंग मानना ही प्रामाणिक हो सकता है । Acharya Shri Kailassagarsuri Gyanmandir ' मगध से भगवान् वत्सभूमि में विचर थे और वहां से विदेह में । ख' और 'ग' के लेखों में भी यही विधान है कि मृगावती की दीक्षा के बाद भगवान् विदेह में विचरे थे । इस दशा में अगला वर्षावास भी विदेह के निकटस्थ केन्द्र वैशाली - वाणिज्य गांव में होना ही अवसर प्राप्त है । ( ९ ) भगवती, विपाकश्रुत, उपासकदशा आदि मौलिक सूत्र सहित्य के वर्णनों से पाया जाता है कि भगवान् पाञ्चाल, सूरसेन, कुरु आदि पश्चिम भारत के अनेक देशों में विचर थे, इससे हमारा अनुमान है कि इसी अवसर में उन्होंने कोशल-पाञ्चालादि प्रदेशों में विहार किया था और काम्पिल्य में कुण्डकौलिक और पोलासपुर में सदालपुत्र आदि को प्रतिबोध दे निर्ग्रन्थ-प्रवचन का स्वीकार करवाया था, और वर्षावास उसी केन्द्र वैशाली - वाणिज्यग्राम में किया था । (१०) 'ख' और 'ग' के लेखानुसार काम्पिल्प और पोलासपुर से भगवान् राजगृह पधारे थे और महाशतक को प्रतिबोध किया था । हमारा भी यही अभिप्राय है कि उक्त स्थानों के बिहार के बाद वाणिज्य-ग्राम में वर्षावास करके भगवान् राजगृह पधारे थे और महाशतकादि को प्रतिबोध किया था तब वर्षावास भी वहीं किया होगा, क्योंकि मगध में वर्षावास का वही केन्द्र था । (११) 'ख' और 'ग' के लेख मुजब भी महाशतक के प्रतिबोध के बाद भगवान् राजगृह से श्रावस्ती की तरफ विचरे थे और नन्दिनी - पिता आदि को प्रतिबोध किया था । हमारे मत से बीच में कयंगला निवासी स्कन्धक कात्यायन का बोध भी इसी विहार में हुआ था और अगला वर्षावास भी निकटस्थ केन्द्र वाणिज्यग्राम में ही हुआ था । (१२) 'ख' और 'ग' दोनों चरित्रों के अभिप्राय से श्रावस्ती के बाद भगवान् फिर कौशाम्बी गये थे और चन्द्र-सूर्य का अवतरण हुआ था । हमारे विचारानुसार श्रावस्ती से सीधे कौशाम्बी नहीं किन्तु वाणिज्यग्राम में वर्षावास पूरा करने के बाद वहां गये थे । उक्त दोनों चरित्रों के मत से भगवान् कौशाम्बी से फिर श्रावस्ती गये और गोशालक का उपद्रव हुआ था, परन्तु हमारी राय में कौशाम्बी से भगवान् राजगृह गये For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિ ક थे और वर्षावास भी वहीं किया था, क्यों कि गोशालक का उपद्रव, समय के हिसाब से मार्गशीर्ष मास का बनाव सिद्ध हुआ है । इस से यह तो मानना ही पडेगा कि भगवान् कौशाम्बी से सीधे ही श्रावस्ती नहीं गये थे, इस दशा में हमें यही मानना चाहिये कि कौशाम्बी से वे राजगृह गये होंगे और वर्षावास वहीं किया होगा । (१३) राजगृह से मार्गशिर महीने में श्रावस्ती जा कर भगवान् गोशालक के विरुद्ध व्याख्यान नहीं दे सकते थे, दूसरा गोशालकवाली घटना भगवान के केवलिजीवन के चौदहवें वर्ष में घटी थी तब भगवान को अभी तेरहवां वर्ष ही चलता था, इस दशा में राजगृह से भी भगवान का श्रावस्ती की तरफ जाना संगत नहीं होता । यद्यपि 'ग' चरित्र केवलि - अवस्था में भगवान के मिथिला जाने का कहीं उल्लेख ही नहीं किया, और 'ख' ने सिर्फ एक ही बार उन के मिथिला जाने के संबन्ध में उल्लेख किया है, परन्तु भगवान ने अपने केवलिजीवन के ६ छः वर्षावास मिथिला में बीताये थे यह देखते भगवान् महावीर मिथिला में कितने विचरे होंगे इस का अनुमान करना मुश्किल नहीं है । इन सब आधारों पर से हमारा निश्चित मत है कि राजगृह के बाद भगवान् मिथिला की तरफ विचरे थे और वर्षावास भी वहीं किया था । (१४) वर्षाकाल के बाद भगवान् मिथिला से अंगदेश की तरफ विचरे थे, क्यों कि उन दिनों वैशाली कोणिक की युद्धस्थली बनी हुई थी। राजगृह से मगध का राज्यासन चम्पा को चला जाने से उन दिनों चम्पा ही सब का लक्ष्यबिन्दु बनी हुई थी । सूत्रों में भी उल्लेख मिलते हैं कि जिस समय मगधराज कोणिक वैशालीपति चेटक के साथ घमासान युद्ध कर रहा था, भगवान् महावीर चम्पा में विचरते थे । कालकुमार आदि श्रेणिक के दश पुत्रों के युद्ध में काम आने के समाचार भगवान के ही मुख से उन की माताओंने सुने थे । यद्यपि चम्पा भी भगवान का विशिष्ट विहारक्षेत्र था, तथापि उस की वर्षावासयोग्य केन्द्रो में गणना नहीं थी, इस कारण वर्षावास भगवान ने वापस मिथिला में जा कर किया था । (१५) वर्षावास उतरते ही भगवान् श्रावस्ती की तरफ विचरे और श्रावस्ती के कोकोद्यान में गोशालक के साथ तकरार हुई थी । उस के बाद में भी भगवान् उसी प्रदेश में विचरे थे । छठे महीने वे मेंढियगाम के सालकोष्टक में सख्त बीमार थे मार्गशीर्ष महीने में भगवान पर गोशालक ने तेजोलेश्या डाली थी और उस के असर से उनके शरीर में जो दाहज्वर और वर्चोव्याधि उत्पन्न हुई थी वह जेठ महीने में पराकाष्ठा For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીરચરિત્ર-મીમાંસા १५५ को पहुंची । आखिर उन्होंने सिंह अनगार द्वारा श्राविका रेवती के यहां से औषध मंगा कर सेवन किया और छः महीने के बाद वह रोग शान्त हुआ । कुछ समय तक उन्हें पुनः शारीरिक शक्ति प्राप्त करने के लिये भी वहां ठहरना पड़ा होगा। जब तक कि वर्षाकाल अधिक निकट आ गया होगा। वैशाली–वाणिज्यगांव अभी तक युद्धभूमि बने हुए थे अथवा उजड चुके थे इस स्थिति में भगवान के वर्षावास के लिये अनुकूल केन्द्र मिथिला ही हो सकता था। इस कारण उन्होंने मेंढियगांव से मिथिला की तरफ प्रयाण किया और वर्षावास मिथिला में किया यह निश्चित है। (१६) मिथिला से भगवान् पश्चिम तरफ के जनपदों में विचरे । हस्तिनापुर तक चक्र लगाकर वे लौटे थे, वैशाली का युद्ध समाप्त हो गया था परन्तु युद्ध के परिणाम स्वरूप वैशाली की जो दुर्दशा हुई थी उसके कारण भगवान् वहां नहीं ठहर सके । यद्यपि युद्ध के कारण वाणिज्यग्राम भी काफी हानि उठा चुका था, तथापि उस के नागरिक जानमाल की रक्षा के लिये जो इधर उधर बिखरे थे लड़ाई के बाद उनमें से अधिकतर लौट गये थे, इस कारण भगवान ने वर्षावास वाणिज्यग्राम में किया । (१७) कई अनगारों की इच्छा विपुलगिरि पर अनशन करने की थी और मगधभूमि को छोडे ४ वर्ष जितना समय भी हो चुका था अतः १७ वाँ वर्षावास भगवान ने मगध के केन्द्र राजगृह में किया। (१८-१९-२०) वर्षाकाल के बाद भगवान् चम्पा की तरफ विचरे थे, दर्मियान गौतम को पृष्टचम्पा भेज साल महासाल को प्रतिबोध करवाया। 'ग' चरित्र के अभिप्राय से भी भगवान् इसी अवसर पर चम्पा गये थे और साल महासाल को प्रतिबोध किया था । यद्यपि वह कालान्तर में पिठरादि की दीक्षा का विधान और गौतम के अष्टापदगमन का निरूपण करने के बाद चम्पा से भगवान के दशार्ण जाने की बात कहता है, परन्तु हमारे विचार से पिठर आदि की दीक्षा के यहां प्रतिपादन करने का प्रसंग नहीं था । 'ग' स्वयं कहता है कि पिठर आदि की दीक्षायें भगवान् दूसरे अवसर पर चम्पा गये तब हुई थी, इस से ही सिद्ध है कि साल आदि की दीक्षा के बाद महावीर दशार्णदेश की तरफ गये थे । 'ग' चरित्र भी यही बात कहता है। यद्यपि दशार्ण से राजगृह और वैशाली-वाणिज्य ग्राम की दूरी लाभग बराबर ही थी, बल्के वैशाली से राजगृह १०-२० मील नजदीक पडता था तथापि पिछला चातुर्मास्य राजगृह में हो चुका था और पुरिमताल, बनारस आदि क्षेत्रों में विचरे खासा समय भी हो गया था इस कारण भगवान् काशी प्रदेश में हो कर विदेह भूमि में गये थे। 'ग' For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - अतिक શ્રી જૈન સત્ય પ્રકાશ चरित्र ने दशार्णभद्र की दीक्षा के बाद भगवान के जनपद विहार का और कालान्तर में राजगृह जाने का लिखा है, परन्तु हमारा अनुमान है कि दशार्णभद्र की दीक्षा के बाद भगवान् लगभग ढाई तीन वर्ष तक काशी, कोशल, विदेह, पाञ्चाल आदि जनपदों में विचरे थे और केवलिपर्याय का १८ वाँ १९ वाँ और २० वाँ वर्षावास भी वैशालीवाणिज्यग्राम में ही किये थे। ___ (२१) लगभग तीन वर्ष तक मध्यप्रदेशों में विचरने के बाद भगवान ने अपने मुख्य केन्द्र की तरफ प्रयाण किया, समय भी हो गया था और कई श्रमणों की इच्छा विपुलाचल पर अनशन करने को भी थी, जो कि गजगृह से चम्पा की तरफ विहार आगे बढ जाने के कारण उस साल अनशन तो अधिक नहीं हुए हेांगे परन्तु दीक्षायें अनेक हुई थीं। (२२) कई मुनियों के अनशन के कारण भगवान ने इस वर्ष भी राजगृह के आसपास ही विहार किया। स्कन्धक कात्यायन ने इसी वर्ष में विपुलाचल पर अनशन किया था, जिस समय भगवान् राजगृह में होने का भगवती सूत्र में लेग्व है । (२३) राजगृह का वर्षावास पूरा होने पर भगवान ने फिर विदेह की तरफ विहार किया। केवलि-जीवन के तीसरे वर्ष वाणिज्यग्रामनिवासी आनन्दगाथापति ने भगवान के निकट श्रादधर्म का स्वीकार किया था यह पहले कहा जा चुका है । आनन्द ने बीस वर्ष तक निज धर्म का आराधन करके अनशन किया था और अनशन के समय भगवान् वाणिज्यग्राम के दृतिपलास चैत्य में पधारे थे यह भी उपासकदशांग में लिखा है अतः २३ वें वर्ष भगवान् वाणिज्यगांव में थे यह निश्चित है, तो उस वर्ष का वर्षावास भी वहीं होगा इस में कोई शक नहीं । (२४) विदेह में आने के बाद भगवान ने एक बार मध्यप्रदेश में भी विहार किया होगा यह भी संभवित है, और वैशाली-बाणिज्यगांव में वर्षावास पर्याप्त हो चुके थे, अतः अगला वर्षावास भगवान ने मिथिला में किया होगा यही विशेषतया संभव है। (२५) चम्पानिवासी श्रमणोपासक कामदेव ने पांचवें वर्ष श्राद्धधर्म धारण किया था और बीस वर्ष तक वह उसको पालन करता रहा था । बीसवें वर्ष कामदेव को किसी देवने उपसर्ग किया था और उस समय भगवान् महावीर चम्पा में थे ऐसा उपासक दशासूत्र से ज्ञात होता है । इस से निश्चित है कि मिथिला का वर्षावास व्यतीत कर के भगवान् चम्पा पधारे थे और चम्पा से राजगृह ही गये होंगे, क्योंकि गणधर प्रभास For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૯૩ इसी वर्ष राजगृह के भगवान् उनके पास थे यह भी निश्रित है । www.kobatirth.org મહાવીર-ચરિત્ર-મીમાંસા १५७ गुणशील चैत्य में अनशन पूर्वक निर्वाण प्राप्त हुए थे और । इस दशा में उस वर्ष का वर्षावास भी वहीं किया होगा Acharya Shri Kailassagarsuri Gyanmandir (२६) अचल भ्राता और मेतार्य इन दो गणधरों का २६ वर्ष के पर्याय में गुणशील चैत्य में निर्वाण हुआ था अतः इस साल भी भगवान् इसी प्रदेश में विचरे थे, तो वर्षावास भी मगध के केन्द्र में ही किया होगा । (२७-२८) वैशाली-वाणिज्यगांव में वर्षावास पूर्ण संख्या में हो चुके थे और २९ तथा ३० वें वर्ष उनकी स्थिरता राजगृह में होगी यह भी निश्चित है, क्योंकि इन्हीं दो वर्षो में भगवान के ६ गणधर राजगृह के गुणशील वन में मोक्ष प्राप्त हुए थे और उस समय भगवान का वहां होना अवश्यंभावी है । अतः उक्त दो वर्षावास भगवान ने मिथिला में ही किये होंगे यह स्वतः सिद्ध है । (२९) यह वर्षावास राजगृह में हुआ था यह बात उपर के विवेचन में कही चुकी है। (३०) इस वर्ष में भगवान् मगध में ही विचरे और वर्षावास पावामध्यमा में किया ऐसा कल्पसूत्र से सिद्ध है । ९ आधारस्तंभ ऊपर हमने भगवान् महावार के केवलिविहार का यथासंभव कारण भी सूचित किये हैं कि अमुक वर्ष में यह किन आधारों पर कहा गया है। यहां हम उन्हीं बातों मान्यता के आधार स्तंभ और कतिपय पाठकगण को हमारा अभिप्राय समझना हो तो पकडी भी जा सके । विवरण दिया है और उसके भगवान् अमुक स्थान में थे के समर्थन के लिये हमारी हेतुओं का स्वतंत्र उल्लेख करेंगे जिस से कि सुगम हो जाय और हमारी कहीं भूल होती (१) यों तो भगवान् महावीर ने हजारों स्थानों में विहार किया होगा, परन्तु सूत्रों में उन के भ्रमण - स्थानों के जो नाम उपलब्ध होते हैं उन की संस्था भी १०० सौ के ऊपर है । इन में से बराबर आधे स्थान भगवान् के केवलिबिहार के हैं । ये स्थान समूचे उत्तर भारत में पूर्व से पश्चिम तक फैले हुए थे । इन स्थानों में पहुंचने के लिये भगवान ने पर्याप्त भ्रमण किया होगा यह निश्चित है । 1 For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક (२) श्रेणिक के मरणानन्तर मगध की राजधानी चम्पा में चली गई थी, और कोणिक ने अपने भाइयों की सहायता से वैशाली पर चढाई कर चेटक के साथ घोर संग्राम किया था जिस का नाम भगवती सूत्र में “ महाशिलाकंटक' लिखा है। गौशालक मंखलिपुत्र ने अपनी मृत्यु के समय जिन आठ चरिमों की प्ररूपणा की थी उनमें “ महाशिलाकंटक " सातवां चरिम बताया है । इस से सिद्ध है कि वैशाली का वह ऐतिहासिक युद्ध गोशालक की जीवित अवस्था में हो चुका था अथवा समाप्त होने को था । (३) गोशाल के साथ की तकरार के समय भगवान् महावीर अपने जीवन के १६ वर्ष शेष रहे बताते हैं इससे सिद्ध होता है कि गोशालकवाली घटना भगवान के केवलिजीवन के १४ वें वर्ष मार्गशीर्ष महीने में घटी थी। (४) श्रेणिक की मृत्यु के बाद उनके स्मारकों को देख देख कर कोणिक का पितृ-मृत्यु दुःख से दुःखित रहना और इसी कारण राजधानी का वहांसे हटा कर चम्पा में ले जाना, हल्ल-विहल्ल के सुख-विहार से कोणिक की पट्टरानी की ईर्षा, बहुत समय तक उपेक्षा करने के बाद कोणिक का स्त्रीहठ के वश होना, हल्लविहल्ल से सेचनक हाथी का मांगना, हल्लविहल्ल का वैशाली जाना, कोणिक का चेटक के पास तीन बार दूत भेजने के अनन्तर युद्ध का निश्चय, कालादि दश भाइयों को अपनी २ सेनायें तैयार कर एकत्र होने की आज्ञा । ससैन्य सबका वैशाली पहुंचना और बहु कालपर्यन्त लडने के उपरान्त उसका ' महाशिलाकंटक युद्ध ' यह नाम प्रसिद्ध होना । इन सब कार्यों के संपन्न होने में कम से कम ४ वर्ष अवश्य लगे हेांगे ऐसा हमारा अनुमान है । यदि हमारा यह अनुमान गल्त न हो तो इसका अर्थ यह होता है कि राजा श्रेणिक ने भगवान् महावीर का केवलिजीवन दश वर्ष के लगभग देखा था, अधिक नहीं। १० सामान्य हेतु संग्रह उक्त ४ बातें हमारे केवलिविहारक्रम के मुख्य स्तंभ हैं, उन्हीं के आधार पर हमने भगवान के जीवन-चरित्र की अनेक घटनाओं को व्यवस्थित किया है, परन्तु केवल इन्हीं आधारों पर हमारी सम्पूर्ण इमारत निर्भर नहीं रह सकती, इसलिए, हमें अन्य भी अनेक आधारभूत सामान्य हेतुओं का सहारा लेना पड़ा है जो नीचे की तालिका से ज्ञात होंगे। For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ મહાવીર-ચરિત્ર-સીમાંસા ૧૫૯ (१) मेघकुमार की दीक्षा राजगृह के प्रथम समवसरण में हुई थी और १२ वर्ष के बाद उन्होंने राजगृह के विपुलपर्वत पर अनशन किया उस समय भी भगवान् राजगृह में थे । Acharya Shri Kailassagarsuri Gyanmandir (२) अभयकुमार जब गृहस्थाश्रम में था बीतभय के राजा उदायन की दीक्षा हो चुकी थी । (३) उदायन की दीक्षा के लिए भगवान ने चम्पा से वीतभय की तरफ विहार किया था । (४) जालि आदि तथा दीर्घसेन आदि की दीक्षायें श्रेणिक के जीवित -काल में हुई थीं और उनमें से अधिकांश के अनशन काल में भगवान् राजगृह में थे । (५) आर्द्रकुमार और गोशालक का संवाद श्रेणिक के राज्यकाल की घटना है । (६) प्रसन्नचन्द्र को केवलज्ञान श्रेणिक की विद्यमानता में हुआ था । पास गृहस्थ-धर्म का (७) महाशतक ने श्रेणिक के राज्यकाल में महावीर के स्वीकार किया था । (८) धन्य-शालिभद्र का अनशन श्रेणिक के राज्यकाल में हुआ था और उस समय भगवान् राजगृह में थे (९) धन्यकाकन्दी का अनशन भी श्रेणिक के राज्यकाल में हुआ था और उस वक्त भी भगवान् महावीर राजगृह में थे 1 (१०) मंकाती आदि गृहस्थों की दीक्षायें श्रमिक के जावितकाल में हुई थीं । (११) चम्पा में महचंद आदि की दीक्षायें हुईं तबतक कोणिक का वहां राज्य नहीं हुआ था । (१२) जिस समय वैशाली में कोणिक का युद्ध प्रारम्भ हुआ उस समय भगवान् महावीर चम्पा में थे । युद्धस्थल (१३) वैशाली के युद्धकाल में राजगृह में हलचल थी और वैशाली - वाणिज्यग्राम बने हुए थे अतः उन वर्षों में वर्षावास भगवान ने मिथिला में किये होंगे । (१४) राजगृह से विहार करके भगवान् श्रावस्ती के निकटवर्ती कचंगला में गये थे और स्कन्धक कात्यायन को प्रव्रज्या दी थी । (१५) १२ वर्ष के श्रमणपर्याय में स्कन्धक ने विदुल-पर्वत पर अनशन किया उस समय भगवान् राजगृह में थे । For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ (१०६) राजगृह से चम्पा जाते पृष्ठचम्पा बीच में पडती थी । २७ आनन्द गाथापति ने गृहस्थ - धर्म स्वीकार किया उस समय और उसके बाद १५ वें वर्ष भगवान् वाणिज्य - ग्राम के दूतिपलास चैत्य में थे । કાર્તિક (१८) कामदेवने गृहस्थ - धर्म अंगीकार किया उसके २० वें वर्ष भगवान् चम्पा नगरी में थे । 1 (१९) महाशतक के धर्मस्वीकार के बाद २० वें वर्ष भगवान् राजगृह में थे (२०) भगवान के केवलज्ञान के २४ वें वर्ष में प्रभास, २६ वें वर्ष में अचलभ्राता तथा मेतार्य, २८ वें वर्ष में अग्निभूति तथा वायुभूति और ३० वें वर्ष में व्यक्त, मंडित, मौर्यपुत्र तथा अकंपिक गणधर राजगृह के गुणशील चैत्य में निर्वाण प्राप्त हुए थे अतः उस समय भगवान् महावीर वहीं होंगे यह निश्चित है । ११ उपसंहार इस लेख में हमने भगवान् महावीर के केवलिजीवन कालीन कार्यों की सूची दी है और उसकी वास्तविकता समझाने के लिये विवरणपूर्वक भगवान के जीवन - काल की कुछ घटनाओं का भी उल्लेख किया है । यद्यपि प्रस्तुत लेख का मुख्य उद्देश महावीर - चरित्र विषयक हमारी योजना का दिग्दर्शन कराना ही है, फिर भी इसमें पूज्य पूर्वाचार्योंकृत महावीर - चरित्रों की समालोचना करनी पड़ी, इसका कारण यह है कि हमने प्रचलित महावीर - चरित्रों की परिपाटी को छोड कर नई शैली स्वीकार की । हमें यह नया मार्ग क्यों ग्रहण करना पडा इस प्रश्न का वास्तविक उत्तर पूर्वचरित्रों की असलियत खोले बिना दिया जाना कठिन था, कम से कम ऐसा किये बिना हमारी बात का औचित्य समझा जाना तो कठिन ही था, अतः इस अरुचिकर विषय को यहां स्थान देना पडा है, जिस के लिये हम उक्त चरित्रकार स्वर्गस्थ आचार्यों के क्षमा प्रार्थी हैं । For Private And Personal Use Only पाठकगण से हमारी प्रार्थना है कि वे इस योजना को ध्यान से पढ़ें और इसमें कुछ भी त्रुटि दृष्टिगत हो तो हमें उसकी सूचना करने का कष्ट उठायें और अपनी अमूल्य सलाह- सूचना से लेखक को अनुगृहीत करें । Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ મહાવીરની મહત્તા લેખક---આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી પ્રભુ મહાવીર એ નામ જ આત્માનું સંપૂર્ણ કામ કરે તેમ છે. મહાવીર એ નામની આગળનો મહા શબ્દ, જગતના સમસ્ત વીરેને વટાવી જનાર પરમ વિભૂનો ઘાતક છે. કોઈનાં માગ્યાં તામ્યાં ઘરેણાઓથી આભૂષિત કરેલા દેહની જેમ, મહા શબ્દ માંગી લીધેલો નથી, પરંતુ પિતાના ધેર્ય, ગાંભીર્ય, શૌર્ય આદિ આત્મિક ગુણોથી રંજિત થયેલ વિબુધવારથી સ્વયં મેળવેલો છે. જ્યારે વૈદિક હત્યાકાંડની સર્વત્ર છાયા છવાઈ હતી, ત્યારે પ્રભુ મહાવીરે પોતાના કેવલજ્ઞાનરૂપ સૂર્યના પ્રચંડ તેજથી તેની તવાઈ કરી હતી ! મહાવીર નામના રટનથી, શ્રેણિક જેવા અવિરતિ નૃપતિએ મહાવીરત્વ સ્વાયત્ત (પિતાને આધીન ) કરી લીધું, જે ત્રીજે જ ભવે ઉદયમાં આવશે. પોતાના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામી જેવા સર્વજ્ઞકલ્પને પણ, એક અ૫ ખેડુત શ્રાવકને ત્યાં છઘસ્થ અવસ્થાના કારણે થયેલી ભૂલને કબૂલ કરવાની સાથે “મિચ્છામી દુક્કડમ” દેવા માટે મોકલનાર એ મહાવીર પ્રભુની નિષ્પક્ષતા અને વીતરાગતાની, ખરેખર, બલિહારી છે! માત્ર એક જ રાત્રિમાં ચીરા પડાવે એવા વીશ વીશ ઉપસર્ગોને સહકાર, અને તે છતાંય ઉપસિગોના કરનાર સંગમ ઉપર દયા ચિતવનાર મહાવીરદેવની મહત્તા અજોડ છે! એ પરમ પ્રભુના તે ગુણોનો એક અંશ પણ આપણું જેવા પામરને મળે તે ખ્યાલ થઈ જવાય. છ છ મહિનાઓ સુધી પાછળ પડનાર સંગમના ઉપર પણ અપૂર્વ ભાવદયાના ચિન્હરૂપે, દયાર્દ થએલ નેત્રના ભદ્રની જેટલી સ્તવના કરીએ તેટલી ઓછી છે ! અજુનમાલી જેવા અધમના ઉદ્ધારક એ પ્રભુને સહસ્ત્રશ : વંદન હો ! દંશ દેનાર ચંડકાશિયાને અષ્ટમ સ્વર્ગનાં દ્વાર દેખાડનાર એ નિર્વિકાર મહાવીરના જેવી સમવૃત્તિ, બેધક પ્રવૃત્તિ, અધમ-ઉદ્ધારકવૃત્તિ, જગતમાં શોધી નથી જડતી. તે આપણુ જેવા પામરોને ક્યારે મળશે? એ પ્રભુએ ઉઘત વિહાર આદરી, સર્વ અલંકારોને પરિહરી, પંચમુષ્ટિ લેચ કરી, સર્વ સાવધના ત્યાગરૂપે “ કરેમિ ભંતે’ ઉચ્ચરી, માગસરની દશમીએ દીક્ષા લઈ મહાસવથી, કષાયોને પણ ઉપશમાવતા, બાર વર્ષથી પણ અધિક ઘોર ઉપસર્ગ સહી, તપશ્ચર્યાને જે ભાર ઝીલ્યો છે, તે બીજા કોઈ પ્રભુએ નથી ઝી, એ વાતની આગમ સાક્ષી પૂરે છે. દીક્ષા સમયે દેવોએ કરેલી પૂજામાં શરીરે લાગેલી દિવ્ય સુગધીની વાસનાના કારણે, ચાર ચાર મહીના સુધી વારંવાર શરીર પર આવી, અપાર ભન્નર આદિ પ્રાણિ ગણે For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક ૧૧૨ દંશ દીધા, ચામડી ફેાલી ખાધી, માંસ ખાધાં, રકત પીધું, અને છતાંય પ્રભુ જરાય હિંમત ન હાર્યા. આવી હિંમ્મતની કિમ્મત ક્રાણું કરી શકે? ગ્રામાનુગ્રામ વિહરતા પ્રભુ મહાવીરને જોઈ ભયભીત થયેલા નાના નાના કેરા મુષ્ટિ પ્રહાર કરતાં, શરીર પર કુંળ ફેંકતાં, ઢેકુાં ફેંકતાં, રડતાં અને ખેલતાં જુએ રે જુએ, આ નગ્ન મુંડિત ક્યાંથી આવ્યા ? એક રાજ્ય વૈભવને ભાકતા માનવી મુક્તિ માટે કર્માંની ધુળ ખંખેરી. આત્માને નિર્મૂલ કરી શિવરમણીની વરણી કરવા, એક આત્મવીર ક2ા સહે છે, તેને પ્રભુ મહાવીરનું જીવન આદર્શો દાખલેો છે, બની કયી કયી જાતનાં પ્રભુનું અદ્ભુત રૂપ જોઈ કેટલેક સ્થળે ત્રિએ આલિંગન દેતી, છતાંય પ્રભુએ ધ્યાન અને મૌનથી અચલિત રહે, ઇંન્દ્રિઓને કાબૂમાં લઈ, એવી અડગ ધીરતા ધારણ કરી હતી, કે ત્રણ જગતના રૂપાને વિજય કરનારી કાઇ પણ રમણી પ્રભુની આત્મરમતાને હરી શકી નહી. પૃથ્વી, પાણી, તેઉ, વાયુ, વનસ્પતિ અને ત્રસ; એમ એ પ્રકારના જીવાની, અભયદાન–પ્રધાન જીવન જીવીને, પ્રભુએ પૂર્ણ પ્રકારે રક્ષા કરી હતી. ગૃહસ્થાવાસમાં પણ નંદીવર્ધન, વડીલ ભ્રાતાની દીક્ષા માટે આજ્ઞા માગતાં તેમણે માતાપિતાના વિયેાગનું દુ:ખ જણાવ્યુ'. અને પ્રભુએ જોયુ કે આ વખતે સજમ લેવાથી ઘણાએ ગાંડા થઈ જશે અને ઘણાના પ્રાણ પણ ઉડી જશે, ત્યારે ભગવતે પણ એ વર્ષે સંસારમાં રહેવાનુ, અચિત્ત ભક્ત–પાન વાપરવાની શરતે, માન્યું. જે પ્રભુ ગૃહસ્થાવસ્થામાં પણ આવી અહિંસક પ્રવૃત્તિના પાલક હતા, તે પ્રભુ સંયમ પામો દુનિયાના નાના મેટા સઘળા છવાના રક્ષક બને તેમાં આશ્ચર્ય શું? પ્રભુ મહાવીરના જીભ ઉપર અજબ કાબુ હતા. કાઇ પણ સારા ભાજનની ૬ પાનની તેમને બિલકુલ પરવા ન હતી તે વાત પ્રભુએ લીધેલ કઠીન અભિગ્રહથી સિદ્ધ થાય છે. તેઓશ્રીએ એક એવા અભિગ્રહ લીધા હતા જે નીચે મુજબ છેઃ દ્રવ્યથી—સૂપડાના ખૂણામાં રહેલ અડદ આપે તે વહેારવા. ક્ષેત્રથી—એક પગ ઉમરામાં અને એક પગ બહાર રાખીને આપે તે વહેારવું. કાળથી—ભિક્ષાચરા ભિક્ષા લઇ ગયા પછીના સમયે મળે તે વહેારવું, ભાવથી—કાઇ રાજકુમારી દાસીપણાને પામી હાય, મસ્તક મુંડાવ્યું હોય, પગમાં ખેડી હાય, રાતી હોય, અને અટ્ટમ તપ કર્યાં હાય, આવા પ્રકારની સતી સ્ત્રી જો વહારાવે તો વહેારવું. ધન્ય છે, એ પ્રભુ મહાવીરના જીવનને લેવાને જ હતા ! જેમને અભિગ્રહપણ અડદના ખકિલા હિસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ આશ્રવાને નાશ કરી આત્મ ભાવનામાં વાસ કરતા પ્રભુ મહાવીરને ખાસ એ ગુણ હતા કે મોટા મેટા તપની બાદ પણ નિર્દોષ અને પ્રાસુક આહારથી જ શરીરને ટકાવતા; કદી ઝાડ નીચે તે કદી લુહારની શાળામાં, કદી આગારમાં તો, કદી સ્મશાનમાં કે કદી વેરાન આવાસમાં એકાકી રહેતા અને એકાકી વિચરતા અને શુક્લ ધ્યાનમાં હમેશાં રહેતા. શિયાળાની કકડતી ઠંડીમાં પણ ભૂજાઓ પસારીને કાર્યાત્સ'માં સ્થિત થઈ, શીતને સહતા પણ કદીએ પોતાના અંગને સાચતા ન્હાતા. સાડાબાર વર્ષથી પશુ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ મહાવીરની મહત્તા આધક સમય સુધીમાં માત્ર શૂલપાણિના ઉપર્સગથી અંતર મુહૂર્ત નિદ્રાનો પ્રસાદ થયે તે સિવાય કદીએ નિદ્રા તથા અન્ય પ્રમાદને તેમણે સેવ્યો નથી. સૂના મકાનમાં કુકર્મ માટે આવેલા વ્યભિચારિઓ પૂછતા કે કોણ ઉભે છે? ત્યારે પ્રભુ મૌન રહેતા તેથી ઘણી વખતે દૃષ્ટિ–મૃષ્ટિ–પાદ પ્રહારની તાડના તેઓ સમભાવે સહન કરતા. કઈ વખતે તેવું કારણ જોઈ બેલતા કે હું ભિક્ષ છું, ત્યારે તેવાઓ કહેતા કે અહીંથી ચાલ્યો જા, તે પ્રભુ, તેમને અપ્રીતિ ન થાય તે માટે ઘણી વખતે, ત્યાંથી ચાલ્યા પણ જતા ! વંદન હો ! મહાવીરની એ સમભાવી વીર-વૃત્તિને! પિતાનાં તીવ્ર કર્મ અપાવવા માટે અનાર્ય દેશમાં વિચરતા પ્રભુને કેટલાક અનાર્ય માણસે બચકાં ભરતા અને કેટલાક સળગતાં ઊંબાડીયાં ચાંપતા. વાઘ જેવા ક્રૂર કુતરાઓ પ્રભુને જોઈ. ભ ભ કરી દેડી આવતા અને દાઢેથી પ્રભુનું માંસ કાઢી ખાતા. તેવા સમયે પણ હજારો માણસે માંથી એક પણ, મહાવીરની રક્ષા કરવાને તૈયાર હેતે થતે, ઉલ્ટા તેઓ કુતરાઓને, સીત્કાર મારફતે, ઉશ્કેરીને કરડાવતા અને ખુશ થતાં. પ્રભુ મહાવીરે તેવા કર દેશમાં પણ છ છ મહીનાઓ સુધી વિહાર લંબાવ્યું, પણ ટુંકાવ્યો નહીં. જગતભરના બીજા વીરેથી પ્રભુ મહાવીરની વીરતાની આ કેવી વિશિષ્ટતા? આથી જ બીન વીર કહેવાય છે ત્યારે પ્રભુ મહાવીર કહેવાય છે. જેમ જબર હાથી સેનાના મધ્યમાં ઉભે રહી પરના સૈન્યને છતી પાર થાય છે, તેમ અનાર્ય દેશના મધ્યમાં રહી પરીષહની સેનાને છતી પ્રભુ મહાવીર પારગામી થયા. જેમ કોઈ જબ્બરદસ્ત શૂરવીર સંગ્રામમાં બરછી, ભાલા, તીર, તલવારના ઘા સહી શત્રુ–સન્યને પાછું હઠાવી વિજય મેળવે છે તેમ પ્રભુ મહાવીરે અનાર્ય દેશના દુઃસહ પરીષહને સહી જ્ઞાન-દર્શન-યારિત્રરૂપ મેક્ષમાર્ગમાં આડા આવતાં કર્મોને હટાવી પૂરું પરાક્રમ દર્શાવ્યું હતું. દુનિયામાં રોગના કારણે પણ કાણું ઉદર રાખનારા ઓછી હોય છે. પરંતુ પ્રભુ મહાવીર સર્વ રીતે નીરોગ છતાં તપના માટે ઉણાદરી કરતા હતા. શર ઋતુમાં છાયા તળે અને ગરમીમાં અગાસે ટાઢ તડકાને ઝીલતા કર્મને પીવ્રતા, ખીલતા ચહેરે સર્વ સહન કરતા હતા. પાણી પણ પ્રભુ મહાવીર, કદી પર દિવસે, કદી મહિને, કદી બે મહિના થયા પછી અને કોઈ વખતે છ છ મહિના ગયા પછી પીતા ! કેટલી ધીરતા, કેવું વીર્ય, કેવી સહનશીલતા, કેવી આત્મરણતા, કેવો પૌત્રલીક ત્યાગ કે જેમણે પાણીની પણ પરવા નથી કરી ! “અન્ન વિણ ચાલે અધઘડી જલ વિણ ચાલે ન પલ.” આવી લેકેની કહેવત પણ ખોટી ઠરાવી દીધી ! જે પ્રભુએ સાડાબાર વર્ષથી પણ અધિક સમય સુધીમાં માત્ર ૩૪૯ ( ત્રણ ઓગણપચાશ ) દિવસ, એક વર્ષ કરતાં પણ ઓછો સમય, ખાધું છે અને બાકીના સમયમાં ચારે આહારનો ત્યાગ કર્યો હતો, એવા તે આત્મ-સાધના માટે શરીરથી પણ બેદરકાર રહેનાર મહાવીર પ્રભુને હજારો નમસ્કાર હો! અનેક આફતોની વેગવતી ઝડીઓ વચ્ચે પણ આત્મ-સાધનાના મહામંત્રની સાધનાની દિવ્ય જ્યોતને સદા પ્રદીપ્ત રાખવામાં જ પ્રભુ મહાવીરના જીવનની મહત્તા સમાયેલી છે. વંદન હો એ મહાપ્રભુને અને એ મહાપ્રભુની મહત્તાને ! For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર પ્રભુની અનન્યતા રચયિતાશ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખ વિર ! તારા ચરણનું શરણે જગતમાં એક છે, સર્વ ગુણની ખાણ જીવન સર્વથા નિર્દોષ છે, વિશ્વ-વત્સલ હૃદય હારું વિશ્વને આધાર છે, સર્વજ્ઞ તું, તે તત્વજ્ઞાને તાહરા પૂરવાર છે. પ્રેરણા મેળવી નિગૂઢ તુજ જીવન થકી, આજ પણ વિસ્તરી રહી એ જીવન- સ્ના તાહરી, ઉદ્યોત શીતલ તવ હૃદયને વિશ્વમાં જે વ્યાસ છે, પ્રેરી રહ્યો સન્માર્ગમાં તે સકલ વિશ્વ-સુકેન્દ્ર છે. (૩) આધાર શાસન તાહરું સૌ ધર્મ કે એક છે, વિજ્ઞાન કેરા કેન્દ્રમાં તવ તરવજ્ઞાન જ એક છે; મહાપુરુષ-માળાવિષે મેરુ–મણિ તું એક છે, ભાવિમાં પણ શરણ સૌનું તુહી એક જ એક છે! For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવ યાને ક્રમિક વિકાસ લેખક – મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ઉપરનું મથાળું વાંચી કાઈ એમ ન સમજે કે આ લેખમાં ભગવાન મહાવીર સ્વામીના પૂર્વના સત્યાવશે ભવેનું વર્ણન આવશે. અહીં તે માત્ર પૂર્વના થોડા ભવાની કાર્યવાહીનું ટૂંકું નિરીક્ષણ જ આપ્યું છે. આ છવ, સંગોને વશ થઈ કઈ સ્થિતિએ પહોંચે છે, કેવાં કેવાં સુખ અને દુઃખ ભોગવે છે, ઉન્નતિ –જીવન વિકાસના માર્ગમાં આવ્યા છતાંય કેવી રીતે અધપાતના ઉંડા ખાડામાં પટકાઈ પડે છે અને પછી કેટલો પુરૂષાર્થ અને કેવું અપૂર્વ વીર્ય ફેરવી પુનઃ સંપૂર્ણ ઉન્નતિના શિખરે પહોંચે છે એનાં દષ્ટાંતિ જગતમાં બહુ જ વીરલ હોય છે. એ દષ્ટાંતમાં શ્રમણ ભગવાન મહાવીરદેવનું જીવન મુગુટમણિસમું શેભે છે. ભગવાન મહાવીર દેવને જીવ એક વખત સામાન્ય સ્થિતિએથી અસામાન્ય સ્થિતિએ પહોંચે છે. જે ત્યાં અમુક પ્રસંગે ન બન્યા હોત તો તે એ જ ભવમાં સંપૂર્ણ દશાને પ્રાપ્ત કરવા સમર્થ બનત. કિન્તુ વિધિનું વિધાન કે તીર્થકર દેવનું વચન કેણ મિથ્યા કરી શકે? એટલે ત્યાંથી પતનની શરૂઆત થાય છે. એ પતન એવું આકરું, એવું ભારણ છે કે એ વાંચતાં કેઈનું પણ હૈયું દ્રવ્યા વગર ન રહે ! સંસારમાં અનેક જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે. એની કેઈને ગણના નથી. પરંતુ વિપત્તિના પહાડ તુટી પડ્યા હોય, એક વખત ઉન્નતિના માર્ગે ચઢવા છતાં અધઃપતના ઉંડા ગર્તામાં પડવું પડ્યું હોય અને છતાંય હિમ્મતભેર, ગૌરવભેર, કેઈનીચે દયાની ભીક્ષા કર્યા સિવાય, લેશ પણ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા સિવાય, પોતે કરેલાં કર્મોના ફળમાં બીજાને ભાગ લેવાની ઇચ્છા કર્યા સિવાય, એ કર્મનાં ફળોને બહાદુરીથી ભોગવી. તેને તેડી ફેડી, બાળી, ભસ્મ કરી; ઉન્નત દૈવી જીવન જીવી, સંસારભરના પ્રાણીઓનું કલ્યાણ કરી અને આત્માનો સંપૂર્ણ વિકાસ સાધી ઉન્નતિના શિખરે ચઢનાર છ જ મહાપુરુષ તરીકે જગવંદનીય બને છે. સંસારના પુણ્યશ્લોક ઇતિહાસમાં એવા મહાપુરુષોની યશોગાથા મુક્ત કંઠે ગવાય છે. ભગવાન મહાવીર સ્વામી એ જ કાટીના મહાપુરુષ છે. આપણે એ મહાન પુરુષના પૂર્વ જીવન તરફ દષ્ટિ નાંખીએ – For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિક સમ્યકત્વની પ્રાપ્તિઃ નયસાર નામનો ગામેતિ, રાજાના હુકમથી જંગલમાં લાકડાં કાપવા ગયા છે. મધ્યાન્હ થયો છે. સવિતા નારાયણ પિતાના પૂરેપૂરા આકરા સ્વરૂપમાં તપી રહેલ છે, અને પેટમાં પણ જઠરાગ્નિ પ્રદીપ્ત થયેલ છે. એક સુંદર ઘટાદાર વૃક્ષની છાયામાં નયસારને નોકરો રસોઈ હાજર કરે છે. ભુખ્યાડાંસ જેવા નયસારને તે વખતે પણ એમ થાય છે કે આજે અતિથિને દાન આપ્યા સિવાય વાંઝીયું અનાજ ખાવું પડશે. જો આવા ભીષણ જંગલમાં આ મધ્યાહ્ન સમયે કઈ સાધુ, સંત કે અતિથિ આવે, અને તેમને હું દાન આપી ભોજન કરું તો કેવું અહોભાગ્ય ! આ વિચારથી તે તરફ દૃષ્ટિ ફેરવે છે. ખરેખર, જાણે નયસારને પુણ્ય પુંજ જ જાગી ઉઠયો હોય એમ એક સાર્થવાહ સાથે જતા કેટલાક મુનિરાજો ભૂલા પડી એ જંગલમાં આવી ચડે છે. ઉપરની સૂર્યની ગરમી અને નીચેની ધોમ તપી રહેલી ધરતીએ મુનિરાજેનાં શરીર રેબઝેબ કરી મૂક્યાં છે. આવા મહાત્યાગી મુનિવરેને દૂરથી આવતા જોઈ નયસાર ઘણો પ્રસન્ન થાય છે. નયસાર વિચારે છેઃ આ સાધુઓ મારા અતિથિ થયા એ બહુ સારું થયું. પછી નયસાર મુનિરાજને બધા વર્તમાન પૂછે છે. મુનિરાજ આપવીતી કથે છે એ વૃત્તાંત સાંભળી નયસારનું હદય દ્રવે છે અને સાર્થવાહ પ્રત્યે એ વિષયનો પોતાનો રોષ ઠાલવે છે. પછી મુનિજનોને પિતાના ભજન સ્થાનમાં લઈ જઈ અન્નપાણી વહેરાવે છે. મુનિરાજેએ આહારપાણ કર્યા પછી નયસાર તેમની પાસે આવે છે અને તેમને નગરનો સીધો રસ્તો બતાવે છે; અને પિતે ત્યાંસુધી મુનિરાજેની સાથે જાય છે. સીધે રસ્તે આવ્યા પછી મુનિરાજ, પિતાને દ્રવ્યમાર્ગ બતાવનાર નયસારને ભાવમાર્ગને ઉપદેશ આપે છે. સ્વાતિનું જ છીપમાં પડે અને મહામૂલું મોતિ નીપજે તેમ મુનિરાજને ઉપદેશ નયસારના હદયમાં પરિણમે છે અને એ જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી મોટા મનવાળે નયસાર સદા ધર્મને અભ્યાસ કરતો, સાત તત્વને ચિંતવતા અને સમકિતને પાળતો કાળ નિર્ગમન કરે છે. એ પ્રમાણે આરાધના કરતો નયસાર નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે મૃત્યુ પામી સૌધર્મ દેવલે કમાં ઉત્પન્ન થાય છે. આ નયસાર એ જ વીર પ્રભુને સમ્યકત્વ પ્રાપ્તિને શરૂઆતને ભવ! નિકાચિત નીચ નેત્રકમનું ઉપાર્જને - નયસાર દેવલોકમાંથી એવી આ ચોવીશીના આદિ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનના પૌત્રરૂપે એટલે ચક્રવર્તી ભરતના પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. અહીં શ્રી ઋષભદેવજી ભગવાનને કેવળજ્ઞાન થયા પછી એ બીજાઓની સાથે સાધુપણું સ્વીકારે છે. એમનું નામ મરીચિ હતું. મરીચિ સાધુપણુમાં રહી સુંદર શાસ્ત્રાભ્યાસ કરે છે, સચોટ વકતૃત્વશકિત મેળવે છે અને જૈનશાસનના ધુરંધર પંડિત સાધુ તરીકે પૂજાય છે. ગષભદેવજીના પૌત્ર, તેમના જ શિષ્ય, અગીયાર અંગનું વિશાલ જ્ઞાન અને કોઈ પણ સાધનોની કમી નહીં, પછી શું બાકી રહે? પરંતુ સાધુપણું પાળવું એ કાંઈ બચ્ચાના ખેલ નથી. એ તે મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું આકરું છે, મરીચિથી શુદ્ધ સાધુપણું નથી પાળી શકાતું એટલે તે ત્રિદંડીનો એક ન જ વેશ કલ્પી કાઢે For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીર સ્વામીના પૂર્વાભ વ. છે પરંતુ છતાંય એક વાત એમના હૃદયમાં બરાબર ઠસેલી હતી કે સાચું સાધુપણું શ્રી ઋષભદેવજીના શિષ્યોમાં જ છે. એ સાધુતા પ્રત્યે મરીચિને પૂર્ણ પ્રેમ અને રુચિ હતાં. માત્ર શુદ્ધ સાધુપણું પાળવાની અશક્તિના પ્રતાપે નવીન વેશ અને નવીન આચાર વિચાર કર્યા. તેઓ પોતાની સચોટ ઉપદેશક શક્તિથી ઉપદેશ આપી પ્રતિબોધ પામનારને સત્ય ધર્મ બતાવી શ્રી ઋષભદેવજી પાસે મોકલી શુદ્ધ સાધુતા સ્વીકાર કરાવતા. ભારતના પુરક ઇતિહાસમાં શ્રી ઋષભદેવજી ભગવાન પ્રથમ ધર્મોપદેશક થયા છે. તે વખતે બીજો કોઈ ધર્મ ન હતો, બીજી માન્યતાવાળા કોઈ સાધુ કે બીજા પ્રકારનો કઈ સાધુવેષ ન હતે. મરીચિએ સૌથી પ્રથમ નવીન સાધુપ અને નવીન આચરણ ખડી કરી હતી. એટલે ભારતમાં નવીન ધમની પ્રરૂપણ કરવાનું સૌથી પ્રથમ માન (!) મરીચિને ભાગે જાય છે. એક વખતે ભગવાન ઋષભેદજી વિનીતા નગરીમાં પધાર્યા છે. ભરત ચક્રવતી પ્રભુજીને વંદના કરવા આવ્યા છે. તેઓ પૂછે છે કે “પ્રભુ, આ સભામાં તમારી જેમ આ ભરતક્ષેત્રમાં, આ ચોવીશીમાં તીર્થકર થનાર કઈ ભવ્ય જન છે? ” પ્રભુ મરીચિને ઉદ્દેશીને કહે છે, “આ તારો પુત્ર મરીચિ આ ચોવીશીમાં અતિમ તીર્થકર થશે. તે પ્રથમ વાસુદેવ થશે અને વિદેહમાં ચક્રવર્તિ પણ થશે.” આ સાંભળી ભરત મહારાજા ખુશી થાય છે અને મરીચિ પાસે આવે છે. ત્રણ પ્રદક્ષિણા દઈ કહે છે તમે આ ચોવીશીના અતિમ તીર્થકર, પ્રથમ વાસુદેવ અને વિદેહના ચક્રવતી થશે. હું તમારા વાસુદેવપણાને, ચક્રીપણાને કે સન્યાસીદશાને નથી વાંદડે કિન્તુ તમે ભાવિ તીર્થકર થવાના છે માટે તમને વંદના કરું છું.” મરીચિએ પિતાના પિતા પાસેથી ઉપર્યુક્ત શુભ અને ગૌરવાસ્પદ સમાચાર સાંભળ્યા; એ સાંભળતાં જ મરીચિ સ્વદશા – ભાન ભૂલ્યા અને અભિમાનના શિખરે ચઢી ગાત્મત્ત બની હર્ષાતિરેકથી એટલા ખુશી થયા કે ઉભા થઈ તાલી પાડી નાચવા લાગ્યા. “ મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા ભરત પ્રથમ ચક્રવતી અને હું પ્રથમ વાસુદેવ, ચક્રવતી અને ચોવીસ તીર્થંકર. અહા ! શું મારું કુલ ઉંચું છે, અહા ! આ જગતમાં મારી સમાન બીજો કોઈ ઉચ્ચ, કુલીન કે ખાનદાનું છે ખરો ?” આમ કહી પુનઃ પુનઃ ખુબ ઉઘા, નાચ્યા અને તાલીઓ પાડી ' બસ, કર્મરાજાએ વિકાસ દશામાં આગળ વધતા આ જીવને તમારો મારી ભે ભેગે કર્યો. મરીચિએ અહીં કલાભિમાન અને ગર્વના પ્રતાપે નિકાચિત નીચ ગોત્ર, કર્મ ઉપામ્યું. સમકિતના અને કેટાનુ કોટિ સંસારવૃદ્ધિ આ પતન આટલેથી જ ન અટક્યું. પ્રભુ અભદેવજી નિર્વાણ પામ્યા પછી મરીચિ ત્રિદંડી વેશે જ સાધુઓ સાથે વિચરે છે. એક વખત પિતાની માંદગી પછી મરીચિને એક શિષ્ય કરવાની ભાવના જાગે છે. દેવયોગે કપિલ નામને રાજપુત્ર તેમને મળી આવે છે. પોતાના ઉપદેશથી પ્રતિબોધ પામ્યા પછી મરીસિ. કપિલને શ્રી ઋષભદેવજીનાં + B + For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4 શ્રી જૈન સત્ય પ્રાશ કાર્તિક સાધુએ પાસે જઈ સાધુપણું સ્વીકારવાનું કહે છે. પણ કપિલ માતા નથી. બન્ને વચ્ચે પ્રશ્નોત્તરી ચાલે છે. છેવટે કપિલ પૂછે છે “શું તમારા માર્ગોમાં ધર્મ નથી ?'' બસ, મરીચિ મનુષ્યસુલભ નબળાઈ મા ભાગ અને છે; તેના શિષ્યલેાભ જાગૃત થાય છે. પરિણામે અસત્ય એવા સ્વધર્મ-પંથને માટે એ વ્યવહારુ બને છે અને કહે છે કે “કપિલ ! જૈનમામાં પણ ધમ છે અને મારા માર્ગોમાં પણ ધ છે.” એટલે કપિલ મરીચિને શિષ્ય થાય છે. જૈનશાસ્ત્રકારા માર્ક કહે છે કે આ મિથ્યા ભાષણના પ્રતાપથી મરીચિએ કાટાનુઢ્ઢાટિ સંસાર વધાર્યાં. આ મિથ્યા ભાગુની આલેચના કર્યા સિવાય જ મરીચિ મૃત્યુ પામી દેવ થાય છે. નયસારના જીવે મરીચિના ભવમાં કુલમદ કર્યો અને લય'કર મિથ્યા ભાષણ કર્યું", જેથી સંસાર તા વધાર્યાં પરંતુ ત્યારપછીના અનેક ભવામાં પ્રાય : નીચ કુલમાં તેને જન્મ લેવા પડે છે; તે ત્રિ'ડી અને છે, મરીચિને આ જાતિમદ કુલમદ ઠેઠ મહાન પદ-તીર્થંકરના ભવમાં પણ ઉદય આવે છે જે આપણે આગળ ઉપર જોઈ શકીશું, પુન: સભ્યત્વની પ્રાપ્તિ -- મરીચિને કૌશિક, પુષ્પમિત્ર, અન્ગ્યુદ્યોત, અગ્નિભૂતિ, ભારદ્વાજ અને સ્થાવર આ મુખ્ય છ લવામાં ભિક્ષુ કુલમાં જન્મ, ક્રારિદ્રપૂર્ણ જીવન અને મહામિથ્યામતિ ધર્મના ઉદય આવે છે. એક વાર આવીને ચાલ્યું ગયેલું સમ્યગ્દન રત્ન જલદી હાથ નથી આવતું. મહામહેનતે, પૂના પરમ પુણ્યાયે અકસ્માત મળેલું આ ચિન્તામણિ ગુમાવ્યાના ળરૂપે મરીચિને અનેક ભવા સુધી મિથ્યાવાંધકારમાં રહેવું પડે છે. તે અજ્ઞાન કષ્ટક્રિયા–તપસ્યાદિક કરે છે, વચમાં વચમાં દેવ બનતા જાય છે અને એ સિવાય ઘણા ભવામાં ભ્રમણ કરે છે. અંતે કંઈક પૂર્વપૂણ્યના ઉદયે રાજગૃહીના યુવરાજ વિશાખાભૂતિના પુત્ર વિશ્વભૂતિરૂપે ( મરીચિના જીવ) જન્મ લ્યે છે તે ઉચ્ચ ક્ષત્રિયકુલ–રાજકુટુંબમાં જન્મ પામે છે. મરીચિના ભવ પછીના આ પ્રથમ જ ભવ છે, જેમાં તેના ઉચ્ચ કુલમાં જન્મ થાય છે અને સુખસંપન્ન સ્થિતિ મળે છે, ત્યાં રાજરાણી સાથે ખટપટ થવાથી ભર યુવાવસ્થામાં રાજપાટ છેડી તે આ તી દીક્ષા ગ્રહણ કરે છે, ખૂબ ત્યાગ અને ધારી તપશ્ચર્યા આદરે છે અને વિશુદ્ધ ચારિત્રથી આત્માને શુદ્ધ કરી સમ્યગ્દશ્તનથી સુવાસિત બનાવે છે. નિયાણાનું આંધ૩ : For Private And Personal Use Only અધઃપાતના પરંતુ નીચે પડવું જેટલું સહજ અને સુલભ છે તેટલું બધુ તેથીયે અત્યધિક મુશ્કેલ ઉંચે ચઢવાનું કાર્ય છે, એમાં અવારનવાર વિષ્રોની આશંકા રહે જ છે. વિદ્યોના કારણે ઉંચે ચઢેàા—વિકાશના ઉન્નત માર્ગમાં આવેલા આત્મા નીચે ઉંડા ગર્તામાં પટકાય છે. અહીંયા જૈનસાધુપણું પામ્યા છતાંય ક્રોધ અને અભિમાન તેને ઐહિક સુખની લાલસામાં સપડાવે છે, તે ઉગ્ર તપ અને ઉજ્જવલ ચારિત્ર એક નિયાણામાં પાણીને મૂલ્યે વેચી દે છે, Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવ સાધુ થયેલા વિશ્વભૂતિ એક વાર મથુરામાં ગૌચરી નીકળ્યા છે. મધ્ય તપી રહ્યો છે; ઉગ્ર તપસ્યાથી સાધુજીનું શરીર તદ્દન દુર્બલ અને શુષ્ક થઈ ગયું છે. તેઓ અદીન ભાવે નીચું જોઈ ચાલ્યા જાય છે, ત્યાં અચાનક એક ગાય સાથે અથડાવાથી મુનિરાજ નીચે પડી જાય છે. આ વખતે મુનિરાજનો કાકાનો પુત્ર વિશાખાનંદી લગ્ન માટે ત્યાં આવેલ છે એણે, ગાયે મુનિરાજને પાડી નાંખ્યા તે જોયું અને પૂર્વની ઓળખાણ સાથે હસતાં હસતાં કટાક્ષમાં બોલ્યો “ કયાં ગયું કેઠાંનાં ફળોને પાડવાનું તારું બળ ?” આ સાંભળી તપસ્વી મુનિરાજને કેધ ચડ્યો અને ગાયને શાંગાથી પકડી આકાશમાં ઉછાળી પિતાનું બળ બતાવ્યું અને સાથે જ નિયાણું કર્યું કે “આ તપસ્યાના બળે ભવાંતરમાં હું મહાબળશાળી અને આ વિશાખાનંદીના નાશ માટે થાઉં.” ત્યાંથી પાપની આલોચના ક્યા વિના જ મૃત્યુ પામી વિશ્વભૂતિ મુનિ મહાશુક્રમાં દેવ થાય છે. ત્યાંથી થવી ભરતક્ષેત્રના પિતનપુર નગરના રિપકતિશત્રુ રાજાની પુત્રી મૃગાવતી કે જેને તેના પિતાએ (રાજા રિપુપ્રતિશત્રુઓ) જ પિતાની પત્ની બનાવી હતી એની કુક્ષિમાં સાત સ્વથી સૂચિત પુત્રરૂપે જન્મે છે. મરીચિન ભવમાં કરેલ કુલમદનો પુનઃ અહીં ઉદય થાય છે. રાજકુલ ખરું; ઉચ્ચ જાતિ ખરી, પણ જન્મ કયાં, કોની કુક્ષિમાં; જે પિતાએ પુત્રીને જન્મ આપે; એ જ પિતાએ પુત્રીને રૂપરાશિ ઉપર મુગ્ધ થઈ જેને પિતાની પત્ની બનાવી એ પુત્રીપનીની કુક્ષિમાં જન્મ એ કેટલું નિંદ્ય અને ગહણીય કહેવાય ! પણ કર્મને શરમ નથી એ આનું નામ! તે મહાબલશાલી વાસુદેવરૂપે જન્મે છે પણ દુનિયા તે તેને પુત્રી પતિના પુત્ર તરીકે જ ઓળખે છે ! અહીં વિશ્વભૂતિનું નામ ત્રિપુષ્ટ પડે છે. અનુક્રમે યુવાવસ્થામાં શાળાના ખેતરમાં ભયંકર સિંહને હાથથી વિના શત્રે જ મારે છે. આ સિંહ એ જ હતો કે જેણે સાધુપણામાં વિશ્વભૂતિની મશ્કરી કરી હતી અને વિધતિ મુનિએ જેને મારવાનું નિયાણું બાંધ્યું હતું. ધ્યાપાલકના કાનમાં સીસું રેડાવે છે: વિશ્વભૂતિને જવ ત્રિપુષ્ટ ભવમાં પુનઃ એક ઉગ્ર પાપ કરે છે. પણ તે મરીચિના ભવ જેવી મિથ્યા પ્રરૂપણું નથી કરતું. આ ભવનું ઉચ પાપ એ છે કે તે શયાપાલકના કાનમાં ઉનું ઉનું સીસું રેડાવે છે અને પોતાની સત્તાને મદ-અભિમાનને પર બતાવે છે. પણ આ પાપનું પરિણામ કેવું કટુ અને ભયંકર આવે છે એ આપણે વીરના ભાવમાં જોઈએ છીએ. આ સિવાય પણ બીજાં અનેક ઉઝ પાપ બાંધી અહીંથી મૃત્યુ પામી ત્રિપૃષ્ટ વાસુદેવ સાતમી નરકે જાય છે. ત્યાંથી સિંહ થઈ ચેથી નરકે જાય છે અને એવી રીતે તે તિર્યંચ અને મનુષ્ય ભવમાં રખડે છે. ૧. સાધુ થયા પહેલાં વિશ્વભૂતિએ પિતાના વિરોધીઓને એક મુઠ્ઠી મારી કેડીના ઝાડમાંથી કોઠાં પાડીને બતાવ્યું હતું કે હું વિરોધીઓનાં માથાં આવી રીતે તોડી-છેદી શકવા સમર્થ છે. પરન્ત કટઆ પ્રેમથી એવું નથી કરતો, આમ કહી પછી દીક્ષા લીધી હતી. અહીં એ કીમાંના ધકે આ વસ્તુને ઈશારો કરી તેના બળ ઉપર કટાક્ષ કર્યો છે, For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = કાતિલ શ્રી જન સત્ય પ્રકાશ સાય તરફ પ્રગતિ: ત્યાં ફરતાં ફરતાં પુનઃ પુણ્યોદયે અપર વિદેહમાં ચક્રવર્તિપણે જન્મે છે. અનુક્રમે છે. ખંડ ધરતીના માલિક–અધિપતિ થયા પછી ન્યાયથી પ્રજાનું પાલન કરી પ્રજાપતિ બને છે. અને એ ક્ષણિક રાજયલક્ષ્મીને તિલાંજલિ દઈ શ્રી પિટ્ટીલાચાર્ય પાસે આહુતી દીક્ષા ચે છે. એક કટિ વર્ષ સુધી ઉજજવલ ચારિત્ર પાળે છે. ઉગ્ર તપશ્ચર્યા પણ કરે છે. સુકેમલ દેહને દમે છે. અનેક પૂર્વકૃત કર્મોને બાળે છે–ખપાવે છે અને અદીન ભાવે આવતાં કષ્ટોને ભોગવે છે. આ કોટિ વર્ષના ઉજજવલ ચારિ ઘણું કામ કર્યું. એમને સાધક દશામાં લાવી મૂક્યા. આ પછી તેમને ચારિત્રને ઉદય હરેક (દેવા સિવાયના) ભામાં આવે છે. અને તેઓ સાધ્યની વધુ ને વધુ નિકટ જતા જાય છે, તીથર નામકર્મનું ઉપાર્જન: ત્યાંથી કાળધર્મ પામી મહાશુક્રમાં દેવપણે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી વી છત્રા નગરીમાં નંદ નામે રાજપુત્ર થાય છે. આ ભવે વીર પ્રભુ થવા પહેલાંને ત્રીજો ભવ છે. અનુક્રમે ચોવીશ લાખ વર્ષ રાજ્ય પાળી—ગૃહસ્થ દશામાં રહી—-પછી ભાગવતી દીક્ષા લ્યું છે. આ ભવમાં તીર્થંકરના ભવની પૂરેપૂરી તૈયારી થાય છે. જેમ બહુ દૂર દેશમાં જનાર, વચમાં આવતાં ભયંકર જંગલ, અને સમુદ્રો આદિને વટાવવા યોગ્ય સામગ્રી એકત્રિત કરીને જાય છે; એગ્ય પાથેયને સંપૂર્ણ સંગ્રહ કરે છે તેમ અહીં તીર્થકરને ભવને ચગ્ય મહાપુણ્ય રાશિ ઉપાર્જન કરે છે. સાધક દશાને પૂરેપૂરો વિકાસ અહીંથી જ શરુ થાય છે. જે મહાન ભવ્ય પદની પ્રાપ્તિ માટે જેવી યોગ્યતા જોઈએ, જે ભૂમિકા જોઈએ, સંસારભરના પુર્વક ઈતિહાસમાં અમર સ્થાનની પ્રાપ્તિનાં જે સાધન જોઈએ, મહાવીરને યોગ્ય જે પુરુષાર્થ, જે પુણ્યસંચય, જે આત્મબળ, જે ગાંભીર્ય - અગાધ ગાંભીર્ય જોઈએ તેને સંચય અહીં પૂરેપૂરો થાય છે. આપણે વર્તમાન ચોવીશીના દરેક તીર્થ કરવા કરતાં પરમાતમાં શ્રી મહાવીરદેવના ભવમાં જે વિશેઘતા, જે ક્ષમતા, જે સહનશીલતા. ઉદારતા આદિ જોઈએ છીએ એ બધું તેમના જુદા જુદા ભવાના અભ્યાસને જ પ્રતાપ છે. તેનું જેમ વધારે તપા તેમ વધુ ઉજજવલ થાય એમ વીર પ્રભુ પણ પહેલાંના ભામાં ખુબ તપ્યા છે જેથી તીર્થકરને ભવમાં વધુ આકર્ષક લાગે છે. મરીચિના ભાવમાં જે અછકલાપણું કે અધુરાપડ્યું હતું, જે યોગભ્રષ્ટતા સાંપડી હતી તે બધાને બદલે આ ભવમાં વળી જાય છે. આ (નંદનઋષિ-મુનિ) ના ભવમાં કેવી તૈયારી કરે છે એ આપણે કલિકાલસર્વત શ્રી હેમચંદ્રાયું છે ત્રિષષ્ટિશલાકાપુરુચરિત્ર” ના દશમાં પર્ય માંના શબ્દોમાં જ વાંચીએ: “નિરંતર માપવાસ કરવા વડે પિતાના બામણને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા. નંદનમુનિ ગુરુની સાથે ગ્રામ, આકર, અને પુરમાં વિહાર કરવા લાગ્યા. તે બન્ને પ્રકારના અપધ્યાનથી અને દ્વિવિધ બંધનથી વર્જિત હતા. ત્રણ પ્રકારના દંડ, ત્રણ પ્રકારના ગૌરવ અને ત્રણે જાતિના શલ્યથી રહિત હતા. ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા. ચાર સંજ્ઞાથી વજિત હતા. ચાર પ્રકારની વિકથાથી રહિત હતા. ચતુર્વિધ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવ ૧૭૧ ધર્મમાં પરાયણ હતા. અને ચાર પ્રકારના ઉપસર્ગોથી પણ તેમને ઉદ્યમ અખલિત હતિ. પંચ વિધ મહાવ્રતમાં સદા ઉઘોગી હતા; અને પંચ વિધ કામના સદા દ્વેષી હતા. પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા. પંચ પ્રકારની સંમત્તિને ધારણ કરતા હતા; અને પાંચે ઈન્દ્રિયોને જીતનારા હતા. જીવનિકાયના રક્ષક હતા. સાત ભયના સ્થાનથી વર્જિત હતા. આઠ મદના સ્થાનેથી વિમુકત હતા. નવવિધ બ્રહ્મચર્યની ગુખને પાળતા હતા. એ દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા. સમ્યક પ્રકારે એકાદશાંગનું અધ્યયન કરતા હતા. બાર પ્રકારની યતિ પ્રતિમાને વહન કરવાની રચિવાળા હતા. દુઃસહ એવી પરીષહની પરંપરાને તેઓ સહન કરતા હતા. તેઓને કઈ પણ પ્રકારની સ્પૃહા ન હતી. આવા તે નંદનમુનિએ એક લાખ વર્ષ પર્યત તપ કર્યું. એ મહાતપસ્વી, મહામુનિએ અહંત ભકિત વગેરે ના સ્થાનકે ના આરાધનથી દુ:ખે મેળવી શકાય એવું તીર્થકરનામકર્મ ઉપામ્યું.'' આ ભવની આ ઉગ્ર તપશ્ચર્યા અને પરીષહસનના પ્રતાપે જ હોય તેમ વીર પ્રભુના ભવમાં તેઓ મહાતપસ્વી બને છે અને વર વોરં ત નું ગૌરવવતુ બિરૂદ પામે છે. તેમજ પરીષહસનની પણ અભૂત, અદ્વિતીય અને અલૌકિક શક્તિ પામે છે અને અન્તમાં ભાવના ભાવે છે : પ્રાણી એક જ જન્મે છે, એકલો જ મૃત્યુ પામે છે, એટલે જ સુખ અને દુ:ખને અનુભવે છે x x x ધીર કે કાયર સર્વ પ્રાણીઓ અવશ્ય ભરવાનું તો છે જ, પરન્તુ બુદ્ધિમાન પુરુષે એવી રીતે કરવું કે પુનઃ પુનઃ મરવું ન પડે ! મારે અહંત પ્રભુનું શરણુ હો, સિદ્ધ ભગવંતનું શરણું હજ, સાધુઓનું શરણ હો અને કેવળી ભગવંતે કહેલા ધર્મનું શરણુ હ! જિનધર્મ મારી માતા છે. ગુરુઓ પિતા છે. સાધુઓ અને સ્વધર્મીઓ મારા બધુઓ છે. એ સિવાય આ સંસારમાં સર્વ જાળવત્ છે.” આ જ શુભ ભાવના અને શુભ પુરુષાર્થ જે તેમણે મરીચિના ભવમાં કર્યો હોત તે એ જીવને આટલું રખડવું ન પડત. અન્તમાં સમસ્ત ભાનાં પાપોની આલોચના કરતા, તીર્થકરોને વંદન કરતા, પંચ પરમેષ્ટિને નમતા, સર્વ જી સાથે ક્ષમા યાચના કરતા “ સાવદ્ય બાહ્ય તથા આત્યંતર ઉપાધિને હું માવજીવ મન વચન કાયાથી વિસરાવું છું. હું યાજજીવ ચતુવિધિ આહારનો ત્યાગ કરું છું અને ચરમ ઉછવાસ સમયે દેહને પણ વિસરાવું છું. એમ વિચારવા પૂર્વક દુષ્કર્મની ગઈણ, પ્રાણીઓની સામણ, શુભ ભાવના, ચતુ શરણું, નમસ્કાર-મરણ અને અનશન આ જ પ્રકારની આરાધના કરી નંદનમુનિ ધર્માચાર્યને, સાધુઓને, સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે સાઠ દિવસનું અનશન કરી, પચીશ લાખ વર્ષનું કુલ આયુષ્ય પાળી, કાળધર્મ પામી નંદનમુનિ પ્રાણુત દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અંતિમ ભાવ - શ્રી મહાવીર સ્વામી : - દેવલોકમાં પણ સમ્યગદષ્ટિ દેચિત કાર્યક્રમ કરી તીર્થકર દેવોના કલ્યાણકોત્સવ આદિમાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ નિમેહપણે એવી મનુષ્ય લોકમાં જન્મે છે For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાતિક શ્રી જૈન સત્ય પ્રકાશ આ તેમને તીર્થકરને ભવ છે. અહીં પણ અવશેષ રહેલ નીચ ગોત્રકમ ઉદય આવે છે અને તેમને ભિક્ષુકુલમાં આવવું પડે છે. ૮૨ દિવસ ત્યાં રહી પછી હરિણગમેથી દેવદ્રારા ગર્ભનું હરણ થાય છે અને ત્રિશલા રાણીની કુક્ષિમાં આવે છે. કર્મરાજાના ઝપાટામાંથી કોણ છુટી શકે? એને કોઈની શરમ નથી. એક મહાન જગદુધારક, મહાપુણ્યપુંજ, મહાત્માને કર્મવશ ભિક્ષુ માતાની કુક્ષિમાં રહેવું પડે એ ઓછી દુઃખ અને શરમની વાત છે? પરંતુ કર્મરાજા આગળ કોનું ચાલે તેમ હતું ? તેમણે ભર યુવાનીમાં દીક્ષા લીધી. ચાર જ્ઞાન પ્રગટવાં છતાં યે ઘણું કર્મો બાકી હતાં જેના પ્રતાપે તેમને સાડા બાર વર્ષ પર્યત ઘર પરીષહે, ભયંકર ઉપસર્ગો રહેવા પડ્યાં. ઘેર તપશ્ચર્યા કરી, અનાર્ય દેશમાં વિચરી અનેક અવહેલના સહી તેમના કાનમાં ખીલા ભેંકાયા; સંગમે છ મહીના સુધી કરીને ઠામ બેસવા ન દીધા; આહારપાણી લેવા ન દીધાં અને જગતમાં કોઈ પણ મહાપુરુષને સહેવા ન પડ્યાં હેય એવાં દુઃખ અને ઉપસર્ગો કર્યા. અને કર્મ ખપાવી વર્ધમાન કુમાર સાધ્ય પદને પામ્યા. કેવળજ્ઞાન, કેવળદર્શન પામ્યા અને જગદુદ્ધારક મહાવીર બન્યા. મહાવીર બનનારે કેવી ગ્યતા મેળવવી જોઈએ, કેવી ક્ષમા, સહનશીલતા, ઉદારતા, મહાનુભાવતા કેળવવી જોઈએ એનું જીવતું જાગતું દષ્ટાંત આ જ છે. બધાએ તીર્થકરો પૂજ્ય ખસ, કર્મ શત્રુને જીતનાર પણ ખરા પરન્તુ અન્તિમ તીર્થંકરના જીવનમાં જે આદર્શ આપણને મળે છે એવા અન્ય ભાગ્યે જ જડે છે. શ્રી વીરપરમાત્માનું જીવન, વિકાસક્રમનું એક અદભૂત દષ્ટાન્ન પૂરું પાડે છે ! અહીં આપણે થેડી વિચારણા કરી લઈએ. નયસારના ભવથી જ વીર પ્રભુના ભવોની ગણના કેમ કરી? એનું કારણ એ જ છે કે જ્યાં સુધી જીવ અપૂર્વકરણ નથી કરે અને તેને સમ્યકત્વની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી જીવ સુકાન વિનાના નાવની માફક સંસારસાગરમાં અનિયંત્રિતપણે – આમ તેમ ડાવ્યા કરે છે. એને સાધ્યનું લક્ષ નથી રહેતું. તેમ સમ્યકત્વ વિનાનો જીવ પણ સ્વછંદપણે સંસારસમુદ્રમાં રઝળપાટ કર્યા કરે છે. સમ્યકત્વ વિનાનું જીવન જ નકામું અને લક્ષહીન મનાય છે. સમ્યકત્વ વિનાની ક્રિયા પણ એકડા વિનાના મીંડા જેવી કહી છે સમ્યકત્વ વિનાનું જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ, સ્વાધ્યાય, તીર્થયાત્રા, પૂજા, પૌષધ, પ્રતિક્રમણ આદિ અજાગલસ્તનવત છે. અરે એટલું જ નહિ કિન્તુ એ બધું દુઃખપ્રદ, કષ્ટપ્રદ છે. નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્તિ થઈ જૈનધર્મને એ સિદ્ધાન્ત છે કે હવે એક વાર વિકાસનાં દર્શન પામ્યા પછી યદિ તે સીધે જ માર્ગે ચાલે તે તે જલદી ચિદાનંદમય બની જાય છે, શાશ્વત સુખને – મોક્ષપદને અધિકારી થાય છે. પરંતુ જૈનધર્મનો સિદ્ધાન્ત એમ પણ માને છે કે એક વાર જીવ વિકાસ સ્થાને પહોંચ્યા પછી અધ:પતના માર્ગે પણ ઉતરી જાય છે. મનુષ્ય જીવનમાં જે વિકાસદર્શન થયું અને અધઃપતન ને થયું તે એને પૂર્ણ વિકાસ ક્યારે થશે એ નિશ્ચિત ન કહેવાય પણ જલદી સાધ્ય સિદ્ધિ મળે છે, એમાં સંદેહ નથીપરંતુ વિકાસ-દર્શન પામેલા જીવન અધઃપાત થવા છતાંયે, અસલ સ્થાને, મૂળ સાધ્ય–સ્થાને આવતાં તેને વધારે સમય નથી લાગતો. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧ ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવ સમ્યકત્વની પ્રાપ્તિનું પ્રથમ લક્ષણ જ એ છે કે એ જીવની પુદગલ રસિકતા ઘટે છે; તે વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આવે છે તેને વિષય કષાય ઉપર અરુચિ, અભાવ જાગે છે અને એ છવનો સંસાર પણ પરિમિત બને છે. પરતું સમ્યકત્વની પ્રાપ્તિ પછી કદાચ તે ઉલ્ટ માર્ગે ઉતરી જાય તો પણ એ જીવ પ્રકાશનો આનંદ, વિકાસ દર્શનને પરમ આહાદ ભૂલતો નથી અને પુનઃ સરલ માર્ગે આવી લાંબા સમયે પણ અવશ્ય આત્મકલ્યાણ મેળવે છે. નયસારના ભવમાં એ જીવ વિકાસને માર્ગ–સમ્યગદર્શન પામે છે પરંતુ એ જ જીવ મરીચિન ભવમાં મિથ્યા–ઉસૂત્રપ્રરૂપણું દ્વારા પુનઃ અધઃપતના ઉંડા ગર્તામાં પટકાય છે. પરન્તુ સમ્યગદર્શનની ઝાંખી પુનઃ થોડા ભોમાં થાય છે અને તે આલંબન મેળવી પુનઃ વિકાસના માર્ગે પળે છે. અને છેવટે લાંબા સમયે પણ સાધ્યસિદ્ધિ કરે છે. આ દરમ્યાન આ જીવ આપણને ઘણો ઘણો ઉપદેશ આપે છેઃ પૂર્વભવની એ ઘટનાઓને ઉપદેશ: આપણે ધર્મમાગમાં કે તત્ત્વજ્ઞાનની પ્રરૂપણામાં અસત્યને સત્ય કહીએ તે તેથી મહાઅનર્થ નીપજે. સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે અસત્યને પણ સત્ય કહેવાય. મરીચિ પક્ષ-વ્યામોહમાં આવી જઈ મિથ્યા ધર્મને પણ સાચો ધર્મ કહેવાનું સાહસ ખેડે છે, પરિણામે તે ભવ-ભ્રમણ અને સંસારવૃદ્ધિ ઉપાર્જે છે. જીવ અસાવધાનપણે કયારેક એવાં કર્મ કરી બેસે છે કે જેને ભોગવતાંઅપાવતાં ઘણો સમય જાય છે. હસતાં બાંધેલાં કર્મો રતાં પણ નથી છુટતાં એ અવશ્ય ખ્યાલ રાખવાની જરુર છે. સાથે જ વૃથા અભિમાન કરનારા, અહંભાવ અને મમત્વ બતાવનાર મહાનુભાવો મરીચિનો ભવ તપાસે ! એમાં અહંભાવ, અભિમાન ને કુળમદ કરવાનું જે કટુ પરિણામ ભોગવવું પડયું છે એને અભ્યાસ કરે ! સત્તાને મદ કેવો અનિષ્ટ છે—કેવો ખૂર છે એ વસ્તુ ત્રિyષ્ટને ભવ આપણને બરાબર બતાવે છે. પોતાની સત્તા, નાની કે મેટી સત્તા, અને વૈભવના બળે બીજાને પીડવા, દુઃખી કરવા, ગરીબોને, અનાથ, અસહાય, નિરપરાધી જીવોને રંજાડવા, નોકરોને દબાવવા એનું ફળ કેવું મળે છે; એમાં કેટલી અનુચિતતા અને અમાનુષિકતા છે એના પાઠ માટે ત્રિપુષ્ટનો ભવ દષ્ટાન્તરૂપ છે. એ ભવન કરેલ સત્તામદ એ જીવને કઈ ગતિએ પહોંચાડે છે, તેને એ જ દુઃખે પુનઃ પુનઃ કેવી રીતે ભોગવવાં પડે છે એને અભ્યાસ કરવાની જરૂર છે. જે જીવે દ્વારપાલના કાનમાં ગરમ ગરમ સીસું રેડાવ્યું, એ જ જીવને વીરભુના ભવમાં એ જ જીવના હાથે કેવી આકરી, હૃદયભેદક વેદના સહેવી પડે છે એ સમજવા જેવું છે. ક્ષણિક ક્રોધના આવેશમાં આવી જેઓ ન કરવાનું કરી બેસે છે તેમને કેવું ફળ ભોગવવું પડે છે તે માટે તેઓ આ પાઠ જરુર ભણે, વાંચે, વિચારે અને જીવનમાં ઉતારે. તેમજ આ પહેલાં વિશ્વભૂતિને ભવ પણ આપણને મહાન બોધ આપે છે, For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિક પરંતુ “જેનું છેવટ સારું એનું સૌ સારું” એ માટે તીર્થકર પહેલાંને ત્રીજો ભવ – નંદનમુનિનો ભવ જુઓ. એમાં જે મહત્તા, જે મહાનુભાવતા, જે સાધુચરિતા, ઉદારતા, ક્ષમા, વીરતા, ધીરતા, ઉજવલ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના અને મહાન તપશ્ચર્યા મળે છે તે આપણને મુગ્ધ કરે છે. જે દિવસે આપણી આ દશા આવશે ત્યારે આપણું કલ્યાણ દૂર નથી, એ જ પ્રભુ મહાવીરદેવના પૂર્વ જીવનને સાર છે. દરેક આવું આદર્શ જીવન ઘડવા પ્રયત્ન કરે એ જ શુભેચ્છા ! પરમાત્મા મહાવીરદેવના પૂર્વજીવનનું આવું વર્ણન વાંચતાં આપણને જૈન શાસ્ત્રકારની સત્યપ્રિયતા બરાબર જણાઈ આવે છે. સ્વધર્મના ઈષ્ટ દેવાધિદેવના ચરિત્રચિત્રણમાં પણ તેમણે ક્યાંય અત્યુક્તિ, મિથ્યા કલ્પના કે સત્યનું ગોપન નથી કર્યું. મરીચિના ભવની અસત્યવાદીતા જાહેર કરી, સાતમી નરકે, ચોથી નરકે તથા અન્યાન્ય તુરછ યોનિમાં જન્મ બેધડક જાહેર કર્યા. આ જીવે કરેલાં અઘોર પાપ નિર્ભીકતાથી બતાવ્યાં. સાથે એવી દશાવાળો જીવે પણ સાધક બની, વિકાસ પામી સાધ્યસિદ્ધિ પામે છે, એમ બતાવી આપણને શીખવ્યું કે દરેક પ્રાણી સાધક બનીને વિકાસ-માર્ગનું દર્શન કરી શકે છે અને પિતાના અંતિમ સાધ્યને જલદી પ્રાપ્ત કરી શકે છે. આપણે પણ આત્મસિદ્ધિના એ માર્ગે પીએ એ જ ભાવના : કલ્યાણની સાધના नालं ते तव ताणाए वा सरणाए वा, तुमंपि तेसिं नालं ताणाए वा सरणाए वा । जाणित्तु दुखं पत्तेयसायं अणभिकन्तं च खलु वयं संपेहाए खणं जाणाहि पंडिए जाव सोत्तपरिन्नाणेहिं अपरिहायमाणेहिं आयलै सम्मं समणुवासेज्जासि-त्ति बेमि । (૨ : ૬૮-૭૧) તારાં સગાંસંબંધી, વિષયાગ કે દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી; તેમજ, તું પણ તેમનું રક્ષણ કરી શકતો નથી, કે તેમને બચાવી શકતો નથી. દરેકને પિતાનાં સુખ દુઃખ જાતે જ ભોગવવાં પડે છે. માટે, જ્યાં સુધી પિતાની ઉંમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઇનુિં બળ તેમજ પ્રજ્ઞા સ્મૃતિ મેધા વગેરે કાયમ છે, ત્યાંસુધી, અવસર ઓળખી, શાણા પુરુષે પોતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ. –શ્રી આચારાંગસૂત્ર [[“મહાવીરસ્વામીને આચારઘમ ” માંથી ] For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તાવીશ ભવ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સત્તાવીશ ભવમાં બનેલ જાણવા યોગ્ય ઘટનાઓની સંક્ષિપ્ત નોંધ લેખક–મુનિરાજ શ્રી સુશીલવિજયજી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દવે નયસાર નામના ભવમાં સમ્યકત્વની પ્રાપ્તિ કરી એટલે તે ભવ પ્રથમ ભવ તરીકે ગણાય છે. ત્યારથી લઈને તેમણે મેટા મોટા સત્તાવીશ ભવ કરેલા છે. આ સિવાયના ઘણય નાના નાના ભાવો પણ કરેલા છે, પણ શાસ્ત્રકારોએ એ ભોને ગણત્રીમાં લીધા નથી. આ સત્તાવીશ ભવમાંને છેલ્લે ભવ તે શ્રી મહાવીર સ્વામીને ભવ ! [ ઉત્પત્તિસ્થાન ] [ જાણવા ગ્ય ઘટના ] ૧લો ભવ–સાર નામના ગ્રામચિંતક હતા. આ પ્રથમ ભવની અન્દર અરણ્યમાં ભૂલા પડેલા મુનિવરોને દાન આપ્યું હતું, અને તેમને રસ્તા ઉપર ચઢાવ્યા હતા, તેથી આ ભવની અન્દર તેમણે સમ્યકત્વ ઉપાર્જન કર્યું હતું. રજો ભવ–સૌધર્મદેવલોકની અંદર પલ્યો પમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા, * ૩જે ભવ–પ્રથમ તીર્થકર જે ઇષભદેવ આ ત્રીજા ભવની અન્દર તીર્થકર ભગવાન, તેમના પુત્ર જે ભરત ભગવાન જે ઋષભદેવ, તેમની પાસે સંયમ ચક્રવતી, તેમના પુત્ર મરીચિપણે અંગીકાર કર્યો, અને પાછળથી તે સંયમને ઉત્પન્ન થયા. [મરીચિને ભવ ] છોડી દીધો. અને ઉચ કુલનું અભિમાન કરવાથી નીચ ગોત્રને બંધ થશે. અને ઉસૂત્રભાષણ કરવાથી એક કોટાકોટિ કાલ પ્રમાણ સંસારને વધાર્યો. ક ભવ–પાંચમા બ્રહ્મદેવલોકની અંદર દશ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. અમે ભવ–કલ્લાક નામના ગામને વિષે ઉત્તર અવસ્થામાં ત્રિદંડી સંન્યાસી એંશી લાખ [૮૦૦૦૦૦૦] પૂર્વના થયેલા છે. આ પાંચમા ભવમાંથી આવીને આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા. કેટલાક ક્ષુલ્લક ભ કર્યા છે. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ દડે ભવસ્થણા નામના ગામમાં બે તિર ઉત્તર અવસ્થામાં ત્રિદંડી સંન્યાસી લાખ [૭ર૦૦૦૦૦] પૂર્વના આયુષ્ય- થયા છે. વાળા પુષ્યમિત્ર નામના બ્રાહ્મણ થયા. ૭મો ભવ–સૌધર્મદેવલોકની અંદર મધ્યમ સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા. ૮મો ભવ–ચૈત્ય નામના ગામની અંદર પશ્રત અવસ્થામાં ત્રિદંડી સંન્યાસી ચોસઠ લાખ [૬૪૦૦૦૦૦] પૂર્વના થયા છે. આયુષ્યવાળા અન્યદ્યોત નામના બ્રાહ્મણ થયા. ૯મો ભવ-ઈશાન દેવલોકને વિષે મધ્યમ આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. ૧મે ભવ-મંદિર નામના ગામમાં આ દશમા ભવની અન્દર પણ છપ્પન લાખ [૫૬ ૦૦૦૦૦] પૂર્વના ત્રિદંડી સંન્યાસીપણું અંગીકાર કરેલ છે. આયુષ્યવાળા અગ્નિભૂતિ નામના બ્રાહ્મણ થયા. ૧૧મ ભવ-સનકુમાર દેવલોકને વિષે મધ્યમ આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. ૧૨મો ભવ–શ્વેતાંબિક નામના નગરમાં આ બારમા ભવમાં ત્રિદંડી સંન્યાસી ચુમ્માલીશ લાખ [૪૪૦૦૦૦૦] પૂર્વના પણું અંગીકાર કરેલ છે. આયુષ્યવાળા ભારદ્વાજ નામના વિક થયો. ૧૩ ભવ–મહેન્દ્ર નામના દેવલોકને વિષે આ તેરમા ભવમાંથી વીને કેટલાક મધ્યમ સ્થિતિવાળા દેવતાપણે ઉત્પન્ન શુલ્લક ભવો કર્યો છે. થયા. ૧૪ ભવ–-રાજગૃહી નગરીમાં ચોત્રીસ ઉત્તરાવસ્થામાં ત્રિદંડી સંન્યાસીપણું લાખ [૩૪૦૦૦ ૦૦] પૂર્વના આયુષ્ય- અંગીકાર કરેલ છે. વાળા સ્થાવર નામના બ્રાહ્મણ થયા. ૧૫મો ભવ-બ્રહ્મ નામના દેવલોકને વિષે આ પંદરમા ભવમાંથી અવીને મધ્યમ સ્થિતિવાળા દેવતાપણે ઉત્પન્ન કેટલાક નાના ભવો કર્યા છે. થયા.. ૧૬ ભવ–રાજગૃહી નગરીમાં વિશ્વનંદી આ સેળમા ભવની અન્દર યુવાનામના રાજા હતા, તેમના નાના વસ્થામાં જ ચારિત્રને ગ્રહણ કર્યું હતું, અને પુત્ર વિશાખભૂતિ નામના અને નિર્મલ ચારિત્ર પાળ્યું હતું. ચારીત્રની તેમની સ્ત્રી જે ધારણી, તેમનાથી અન્દર મહાન તપશ્ચર્યા કરી હતી. એ વિશ્વભૂતિ નામે પુત્ર થયા. તપશ્ચર્યાના પારણે મથુરા નગરીમાં ગોચરી For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ી સત્તાવીશ ભવ ૧૭૭ લેવાને માટે જતાં તેમનું ક્ષીણ શરીર જોઈને વિશાખાનંદીએ તેમની મશ્કરી કરી તેથી તેમને ક્રોધ ઉત્પન્ન થયો. અને તે જ ભવમાં તેમણે તેને મારવાને માટે નિયાણું કર્યું. ૧૭મો ભવ–મહાશુક્ર નામના દેવલોકને વિષે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયાં. ૧૮મો ભવ–ચોરાશી લાખ [૮૪૦૦૦૦૦] વિશાખાનંદિને છવ ઘણો ભવ કરી પૂર્વના આયુષ્યવાળા ત્રિપૃષ્ઠ વાસુદેવ તુગિરિમાં કેશરીસિંહપણે ઉત્પન્ન થયો. થયા. એ સિંહને તેમને આ અઢારમા ભવની અન્દર વધ કર્યો. આ વખતે ગૌતમસ્વામિનો છવ આ ત્રિપુષ્ટ વાસુદેવના સારથીપણે હતા. અને આ જ ભવમાં શૈયાપાલકના કાનમાં તપાવેલું શીશું રેડાવી તે શૈય્યપાલકને મારી નાખે, તેથી તેમને અસાતા વેદનીય નિકાચિત કર્મ બાંધ્યું. તે કર્મ તેમને છેલા તીર્થકરના ભવમાં કાનની અન્દર ખીલા નાખવારૂપે ઉદયમાં આવ્યું. ૧૯મે ભવ–સાતમી જે તમસ્તમ:પ્રભા નામની નારકી તેને વિષે નારકીપણે ઉત્પન્ન થયા. ૨૦મો ભવ–કેશરીસિંહપણે ઉત્પન્ન થયો. રામે ભવ–ચોથી પંકપ્રિભા નામની જે નારકીના ભવમાંથી આયુષ્ય પૂર્ણ નારકી તેને વિષે નારકીપણે ઉત્પન્ન થયે તિર્યંચના ભવમાં આવ્યા. ત્યાંથી તેમણે મનુષ્ય અને તિર્થ"ચના ઘણુ બે ર્યા છે. રમે ભવ–રથપુર નગરને વિષે વિમલ આ બાવીશમા ભવની અન્દર એક નામે રાજા થયા. વખતે વનમાં ક્રીડા કરવાને માટે ગએલા. ત્યાં પીડ પામતા એવા મૃગલાઓને છેડાવ્યા. તે દયાભાવ અને ભદ્રિક પરિણામથી મનુષ્યગતિને બંધ કર્યો. છેવટે તેમણે દીક્ષા લીધી, ત્યાં તેમણે મહાન તપશ્ચર્યા કરી અને ચક્રવતીની પદવીને લાયક કમ ઉપાર્જન કર્યું. છેલ્લી અવસ્થામાં એક માસનું અનશન કરી શુભ ભાવથી કાલ કર્યો. ૨૩મો ભવ–અપર વિદેહમાં ચોરાશી લાખ [૮૪૦૦૦૦૦] પૂર્વના આયુષ્યવાળા પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. થયી. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - કે કે - સત્ય પ્રકાશ ૨૪મો ભવ–શુક્ર દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. રામે ભવ-ભરતખડની અન્દર છત્રા આ પચીશમાં ભવની અન્દર ચોવી નામની નગરીને વિષે પચીશ લાખ લાખ [૨૪૦૦૦૦૦] વર્ષની ઉમ્મર સુધી રાજ્ય [૨૫૦૦૦૦૦ પૂર્વના આયુષ્યવાળા ભગવ્યું, ત્યારપછી રાજ્યને તિલાંજલિ નંદ નામે રાજા થયા. દઈને પિટીલાચાર્ય પાસે સંયમને અંગીકાર કર્યો. તેમાં માપવાસ, વીશસ્થાનપદનું આરાધન કર્યું અને આ ૨૫માં ભવની અન્દર તીર્થકર નામકર્મને બંધ પાડયો. પ્રાંને સાઠ દિવસનું અનશન કર્યું. ર૬મો ભવ–પ્રાણત નામના દશમાં દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં, ઉપપતિ નામની શયામાં, વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. ૨૭મે ભવ-–ત્રિશલાનન્દન, કાશ્યપ ગોત્રીય, બોતેર વર્ષનું આયુષ્ય ભોગવી પ્રાંતે ચરમ તીર્થકર, સિદ્ધાર્થ રાજાના સર્વ ઘાતિ અને અઘાતિ કર્મને ક્ય કરી પુત્રપણે ઉત્પન્ન થયા. અનંત, અવ્યાબાધ, અવિચલ એવા મેક્ષ[મહાવીરસ્વામી] પદને પ્રાપ્ત કર્યું. ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને આ અન્તિમ ભાવ છે. આ અનિત્તમ ભાવમાં પ્રભુ મહાવીરે આગામી ભવના આયુષ્યને બંધ પાડેલો નથી. ચરમ શરીરી સિવાય સર્વ પ્રાણીઓ આગામી ભવના આયુષ્યનો બંધ પાડવા સિવાય મરણની અંતિમ પરાકાષ્ટાને પામી શકતા નથી, એ જગતના સર્વ પ્રાણીઓને માટે સાધારણ નિયમ છે. દુનિયાના સર્વે પ્રાણીઓએ પૂર્વે અનંતા કાળમાં અનંતા પુલપરાવર્તન કરેલા - હોય છે. કેવળ જે ભવને વિષે પ્રાણી સમ્યકત્વપણાને પ્રાપ્ત કરે છે, ત્યારથી તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અપાધપુલ પરાવર્તન કાળમાં નિયમપૂર્વક રાગદેપથી પરિપૂર્ણ એવા સંસારનો અંત કરી અનંત, અવ્યાબાધ, અવિચલ એવા મોક્ષપદને પ્રાપ્ત કરે છે. પ્રભુ મહાવીરે આ અંતિમ ભવને વિષે છદ્મસ્થાવસ્થામાં અપ્રમત્ત દશામાં રહી રાગ રૂપી મહાન શત્રુઓને છતવાને માટે અણહિારી પદની વાનગીરૂપ મહાન તપશ્ચર્યાને કરીને અનંત અવ્યાબાધ એવા મોક્ષપદને પ્રાપ્ત કર્યું. આ પદને પ્રાપ્ત કરનાર પ્રાણીઓ પિતાનું આત્મદ્રવ્ય શુદ્ધ અને સ્ફટિકરત્નની પેઠે અતિ નિર્મળ બનાવે છે. કાશ્યપગોત્રીય, ત્રિશલાનંદન, ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ અનંત, અવ્યાબાધ, અવિચલ એવા મોક્ષપદની જે ઋદ્ધિને પ્રાપ્ત કરી છે, તેવી ઋદ્ધિ પ્રાપ્ત કરવાને માટે દુનિયાના સર્વે પ્રાણુઓ ઉદ્યમશીલ બને, એ જ ભાવના ! For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મથુરાનો કંકાલીટીલો અને ભગવાન મહાવીરના જીવનના બે વિશિષ્ટ પ્રસંગો લેખકઃ— મુનિરાજ શ્રી દનવિજયજી - Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરાના ક’કાલીટીલાના ખોદકામ દરમ્યાન મળી આવેલ જૈન દેરાસર અને મૂર્તિના ટુકડાઓ, શિલાલેખા કે શિલાલેખાના ભગ્ન થયેલા અવશેષો, આયાગપટ્ટો અને કાઈ કાઈ પથરા ઉપર ખેાદવામાં આવેલાં ચિત્રા કે જે ચિત્રામાં જૈન માન્યતાનુસારની કાઇના કાઈ ઐતિહાસિક ઘટનાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે બધી વસ્તુએ એ જૈનશાસ્ત્રોમાં વર્ણવામાં આવેલ કેટલીક આનાએની ઐતિહાસિક બાજૂ ઉપર ઘણા સારા પ્રકાશ પાડયો છે. જે વિદ્વાને કટલીય બીનાને ઐતિહાસિક પ્રામાણ્ય આપવામાં અચકાતા હતા તેઓ પણ મથુરામાં મળી આવેલા આ ભગ્નાવશેષોના બરાબર અભ્યાસ કરવાથી તે ખીનાએને સાચી ઐતિહાસિક માનતા થયા છે. પરમાત્મા મહાવીરદેવના જીવનની કેટલીક વિશિષ્ટ ઘટના એવી છે કે જેનું કેવળ બુદ્ધિબળથી પૃથકકરણ કરવામાં આવે અથવા તો એ ઘટનાના સત્યની કસોટી કવળ બુદ્ધિ ઉપર જ કરવામાં આવે તે। એ ઘટનાના ઉકેલ લાવતા માસ વિમાસણમાં પડી જાય ! આવી ઘટનાઓને ઉકેલ બુદ્ધિની સાથે સાથે શાસ્ત્રીય-બહાને મેટા આધાર લેવામાં આવે તે જ થઈ શકે ! અસ્તુ. એ વિશિષ્ટ ઘટનાઓ : ભગવાન મહાવીરદેવના જીવનની એવી વિશિષ્ટ ઘટનામાં આ બે ઘટનાઓને પણ સમાવેશ થાય છે: ૧. ગર્ભાપહરણ ( ભગવાન મહાવીર સ્વામીનું ગર્ભાવસ્થામાં એક માતાના ઉદરમાંથી બીજી માતાના ઉદરમાં પરિવર્તીન થવા)ની ઘટના અને ૨ બાલ્યકાળમાં આમલકીક્રીડા વખતે દેવને પરાસ્ત કરવાની ઘટના. જૈન આગમેામાં આ બન્ને ઘટનાએ સંબંધી ઉલ્લેખ મળે છે અને ધુરામાંથી મળેલા ચિત્રામાં પણ આ ઘટનાનાં ચિત્રા મળતાં હોવાથી એ ચિત્રાની સાથે જૈનશાસ્ત્રામાં `િત ઉલ્લેખાના સમન્વય બતાવવાને પ્રસ્તુત લેખનો આશય છે. એટલે એ ચિત્રા સંબંધી વિચાર કર્યાં પહેલાં આપણે જૈન આગમોમાં વિષ્ણુ ત એ ઘટનાઓને ઉલ્લેખ તપાસીએ. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૦ શ્રી જૈન સત્ય પ્રકાશ अति જૈનશાસ્ત્રા મુખ્ય રીતે ૧ મૂળ આગમ, ૨ નિયુક્તિ, ૩ ભાષ્ય, ૪ ટીકા અને પ ચૂર્ણિ; આ પાંચ ભાગોમાં વહેં'ચાયેલાં છે. અને એમાંના કેટલાંકમાં પરમાત્મા મહાવીરદેવના જીવન-મૃત્તાન્તના ઉલ્લેખ મળી આવે છે. ખાસ કરીને આરાચાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, વ્યાખ્યાપ્રાપ્તિ (ભગવતીસૂત્ર), કપુત્ર, અને આવશ્યક નિયુક્તિમાં એ સંબધી વિશેષ વન મળે છે. આગમ-વતિ ગર્ભાપહરણની ઘટના : Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરસ્વામીના જીવનના ૬ વિશિષ્ટ પ્રસ`ગેામાંના બીજો પ્રસંગ ગર્ભાપહરણના છે. એનું સવિસ્તર વર્ણન શ્રી આચારાંગસૂત્રના ભાવના અધ્યયનમાં નીચે પ્રમાણે આપેલ છે : STOR समणे भगवं महावीर इमाए ओसप्पिणीए सुसम सुसमाए समाए वीइ कन्ताए, सुसमाए समाए वीइकन्ताए, सुसमदुस्समाए वीइकन्ताए, दुस्समसुसमाए बहु वीइकंताए पनहत्तरीय वासेहिं मासेहिं य अद्धनवमेहिं सेसेर्हि जे से गिम्हाणं चउत्थे मासे अट्टमे पखे आसाहसुद्धे तरसणं आसाढसुद्धस्स छुट्टी पक्खेणं हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागणं .... वद्धमाणाओ विमाणाओ वीसं सोगरावमाई आयुयं पालइत्ता आउक्खएणं, ठिइक्खएणं, भावक्खणं चुए, चइत्ता इह खलु जम्बुदीवेणं दीवे भारहे वासे दाहिणड्ढमरहे दाहिणमाण-कुण्डपुरसन्निवेसम्म उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स देवानंदाए माहणीए जालंधर गुत्ताए सीहुभवभूषणं अप्पाणं कुच्छिसिं गन्धं वकन्ते । ..... तओणं समणे भगवं महावीरे हिआणुकप्पएणं देवेणं जीयमेयं तिकडु जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे आसोयबहुले तस्सणं आसोयबहुलस्स तेरसीपक्खेणं हत्युत्तराहिं नक्खतेणं जोगमुवागएणं बासीहिं राईदिएहिं वइकंतेहिं तेसी इमस्स राईदियस्स परियाए वमाणे दाहिण - माहण - कुंडपुरसन्निवेसाओ उत्तर- खत्तिय - कुंडपुरसन्निवेसम्मि नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगुत्तस्स तिसलाए खत्तियाणीए वासिदृगुत्ताए कुछसि ग साहर । जे विय से तिसलाए खत्तियाणीए कुच्छिसि गन्भे तं पिय........ देवानंदा कुच्छिसि गर्भ साहरइ । -सूत्र (१७६) અર્થાત—“ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી આ અવસર્પિણી, કાળમાં સુષમસુષમા (पहेलो यारो) वाती गये छते, सुषमा (मीले मारे।) वीती गये छते, सुषमहुपभा ( ત્રીજો આરા ) વીતી ગયે છતે અમે દુધમસુષમા ( ચૌથા આરા ) ને ઘણા કાળ વ્યતીત થઈ ગયા પછી તેના ૭૫ વર્ષ અને સાડા આ મહિના બાકી રહ્યા ત્યારે તે સમયે ગ્રીષ્મૠતુના ચોથા મહિનામાં, આઠમા પખવાડિયામાં भाषाई सुट्टी छड़ना हिवसे ( रात्रिना सभये ), उत्तरास्गुनी नक्षभमां, x X For Private And Personal Use Only X Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - મથુરાને કંકાલી ઢીલો * * વર્ધમાન નામના વિમાનમાંથી, વીસ સાગરોપમનું આયુષ્ય ભોગવીને એ આયુષ્ય, સ્થિતિ અને ભાવનો ક્ષય થવાથી અવ્યા. એવીને આ જંબુદ્દીપના ભરતક્ષેત્રનાં દક્ષિણાર્ધ ભારતમાં દક્ષિણના બ્રાહ્મણ કુંડનગરની પાસે કેડાલ ગેત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી પત્ની દેવનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા. x x x x ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરની હાર્દિક ભકિત કરવાવાળા દેવે, મારો આ પરંપરાગત આચાર છે, એમ વિચારીને વર્ષાઋતુના ત્રીકન મહિનામાં, પાંચમા પખવાડીયામાં આશાવદી તેરસને દિવસે ઉત્તરાફાશુની નક્ષત્રમાં, ૮૨ રાત્રિદિવસ પછી ૮૩ માં રાત્રિદિવસના સમયમાં દક્ષિણના બ્રાહ્મણકુડપુરના સંનિવેશમાંથી લઈને ઉત્તરના ક્ષત્રિયકુંડપુર સન્નિવેશમાં સ્નાતક્ષત્રિય, કાશ્યપગેત્રીય સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની વિશિષ્ટગોત્રવાળી ત્રિશલા નામની પત્નીના ઉદરમાં ગર્ભ મૂક્યો. અને ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાંના ગર્ભને x x x દેવાનંદાની કુક્ષિમાં મૂક્યો. (આ ગર્ભ પુત્રીને હત). શ્રી કલ્પસૂત્રમાં પણ થોડા ઘણાં ફેરફાર સાથે આ જ પાઠ મળે છે. આવશ્કયક નિયુકિતમાં આ ઘટનાનો ઉલ્લેખ કવિતાબદ્ધ આપ્યો છે, જે ૪પ૦, ૪પ૭ અને ૪૫૮મી ગાથામાં મળે છે. વ્યાખ્યાપ્રાપ્તિ (ભગવતી સૂત્ર) માં ગર્ભપહરણના પ્રસંગને ઉલ્લેખ માત્ર મળે છે. આમલકી-કીડાની ઘટના : આમલકીકીડવાની વાત બહુ લાંબી છે. પરન્તુ આગમાં એને ઉલ્લેખ સંક્ષેપથી જ મળે છે કલ્પસૂત્રની કલ્પકિરણાવલી નામક ટીકામાં એનું વિશેષ વર્ણન આપેલું છે. એ ઘટના સંક્ષેપમાં આ પ્રમાણે છે: વર્ધમાન કુમારની ઉમર સાડાસાત વર્ષની થઈ ત્યારે એક વખત તેઓ શહેરના છોકરાઓ સાથે આલમઝી (આંબલી પીંપળીની) ક્રીડા કરી રહ્યા હતા. આ વખતે ઇદ્ર ૧. આ સ્થાન બિહાર અને રીસા પ્રાંતમાં મુંગેર જીલ્લામાં સિકંદરાની પાસે લકવાડાથી બે માઈલ પશ્ચિમે છે. એ ગામને અત્યારે “માહણ” કહે છે. અહી બ્રાહ્મણોની વસતી મોટા પ્રમાણમાં છે. ૨. મુંગેર જીલ્લામાં સિકંદરાથી બે માઈલ દક્ષિણમાં (લી છવી રાજાઓની પ્રાચીન રાજધાની) લકવાડા ગામ છે. ત્યાંથી પહાડી માર્ગથી છ માઈલ દક્ષિણમાં પર્વત ઉપર “ જન્મસ્થાન ” ભૂમિ છે. જેનું પ્રાચીન નામ કુડપુર હતું. પહાડ ઉપર ચઢવાના રસ્તાનું નામ કુંડઘાટ છે. કંડઘાટન પાસેના જ પ્રદેશોમાં ક્ષત્રિયકુંડ સન્નિવેશના પ્રાચીન ખંડેરા પડયા છે. આશ્ચર્યની વાત છે કે ત્યાં પહાડી પ્રદેશ હોવા છતાં ઝાડી- અને પાણી ખૂબ છે. એક બાંધેલે પાકે કુવો છે. અહીંની ઈટે નાલંદાની ઈટોથી મટી છે. જન્મસ્થાનને પહાડી પ્રદેશ અત્યારે પણ ઝાઝાપરખંડાના રાજા ચંદ્રમૌલિના અધિકારમાં છે. આ રાજાનું માનવું છે કે તેઓ નંદીવર્ધન (ભગવાન મહાવીરના ભાઈ) ના વંશ જ છે. ૩. કલ્પસૂત્રની આ ટીકાના કર્તા મહોપાધ્યાય ધર્મસાગર ગણી છે, કલ્પસૂત્ર ઉપર બીજી પણ અનેક ટીકાઓ છે, For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ શ્રી જન સત્ય પ્રકાશ કરેલી ભગવાનના બળ અને નિર્ભીકતાની પ્રશંસા સાંભળીને તેની પરીક્ષા કરવાના ઉદ્દેશથી એક દેવ ત્યાં આવી પહોંચે છે અને રમત કરતાં છોકરાઓને બીવરાવવા માટે મોટા સપનું રૂપ ધારણ કરી ઝાડની આસપાસ વીંટાઈ જાય છે. સર્પને જોઈને બધા બાળકો આમતેમ દોડી જાય છે. પરંતુ વર્ધમાન કુમાર જરા પણ ડર્યા વગર સપને હાથથી પકડીને દૂર ફેંકી દે છે. છોકરાઓ ફરીને ભેગા થઈને રમવાનું શરુ કરે છે. તે દેવ પણ બાળકનું રૂપ લઈને તેઓની સાથે રમવા લાગે છે. રમતની શરત એ કરવામાં આવે છે કે જે બાળક હારે તે જીતનાર છોકરાને પોતાના ખંભા ઉપર બેસાડે. થોડી જ વારમાં બાળક બનેલ તે દેવ વર્ધમાન કુમારથી પોતાની હાર કબુલ કરે છે અને તેમને પોતાના ખંભા ઉપર બેસાડે છે. તરત જ તે દેવ, વર્ધમાન કુમારને બીવરાવવા માટે, સાતતાડ જેવડું રૂપ ધારણ કરે છે. પરંતુ આ વખતે પણ વર્ધમાન કુમાર લેશ પણ ડર્યા વગર પિતાની મુઠ્ઠીના પ્રહારથી તે દેવનું અભિમાન તોડી નાખે છે. - વર્ધમાન કુમારનું આ બળ જોઈ દેવને ખાત્રી થાય છે, તે માફી માગે છે અને ત્યારથી તેમને વીરનું નામ આપવામાં આવે છે. મથુરામાં મળેલ પત્થર ઉપર દેલાં ચિ: જૈનશાસ્ત્ર પ્રમાણે આપણે ઉપરના બન્ને પ્રસંગોનું વર્ણન જોયું. આ ઘટનાઓ સત્ય હોવાની શ્રદ્ધા આજથી બે હજાર વર્ષ પહેલાંના લોકોના હૃદયમાં સચોટ રીતે હતી જેની સાક્ષી બે હજાર વર્ષથી પણ પહેલાંના કાળમાં પત્થર ઉપર કોતરલ એ ઘટનાએનાં ચિત્ર ઉપરથી મળે છે. આવા, પત્થર ઉપર બેઠેલા, કેટલાય જૈન ઐતિહાસિક કથાઓના પ્રસંગે મથુરાના કંકાલીટીલાના ખોદકામમાંથી મળી આવ્યા છે. એમાં આ બે ઘટનાઓનાં ચિત્રોનો પણ સમાવેશ થાય છે, પ્રાચીન કાળમાં મથુરા એ ઉત્તરા ષથની એક વિરાટ જૈનપુરી હતી, જે સંબંધી વિસ્તૃત એતિહાસિક ઉલ્લેખ પ્રાકૃત તીર્થકલ્પમાં મળે છે. આ નગરમાં ૫૦૦ જિન મંદિરે હતાં. અહીં ચૌરાશી નામનું એક જિનમંદિર હતું. રાશી આગની વાચના આ જ નગરમાં થઈ હતી. અહીં જૈનેની બહુ મોટી વસતી હતી. મુસલમાનોના શાસનકાળમાં આ નગરીનું પતન થયું. ક્રમે કરી જિનમંદિર ભુશાયી થઈ ગયાં અને જમીનમાં દટાઈ ગયાં. આજે મથુરામાં અનેક ટેકરાઓ નજરે પડે છે. કંકાલીટીલે પણ એમાંનું એક છે અને એમાંથી ઘણું જૈન સ્થાપત્ય મળી આવ્યું છે. આ બધી વસ્તુઓમાંની કેટલીક લખનૌના કેસર બાગમાં છે અને કેટલીક મથુરાના મ્યુઝિયમમાં છે. આ બન્ને પ્રસંગનાં ચિત્રોવાળા પત્થરે પણ ત્યાંથી મળી આવ્યા છે. ગર્ભાપહરણનું ચિત્રઃ એમને ગર્ભાપહરણના ચિત્રવાળો પત્થર લખનૌમાં છે જ્યારે આમલકી કીડાના પ્રસંગનું ચિત્ર મથુરામાં છે. ગર્ભાપરહણના ચિત્રની લંબાઈ લગભગ ૨૪ કુટની છે. એ પત્થરને જમણી બાજુને છેડે ભાગ ટુટી ગયો છે. આ ચિત્રમાં નૈમેષ (હરિણમેષી) દેવનું ચિત્ર આપેલું છે. તેનું મોટું ઉચું અને હરણના જેવું બતાવ્યું છે. બન્ને હાથ મેળવીને એમાં ભગવાનને ધારણ કરેલ છે. પાસે જ ત્રિશલારાણી For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ મથુરાના કંકાલીટીલે ૧૮૩ સૂતેલાં છે. પંખા નાખનારી દાસીને પણ નિદ્રાધીન સ્થિતિમાં બતાવેલ છે. ચિત્ર બહુ જ સ્પષ્ટ રીતે ખેાદાયેલું છે. આનેા નંબર J 626 છે, આમલકી-ફ્રીડાનું ચિત્ર : મથુરામાં આમલકી ક્રીડાનાં ત્રણ ચિત્રા છે (નંબર ૧૦૪૬, E ૧૪ તથા ૧૧૧૫ ). તેમાંથી પહેલા ચિત્રમાં એક પહેલવાન જેવી પ્રચંડ કાયાવાળા અને મેષના જેવા મુખવાળા પિશાચ-દેવ ઉભેલ બતાવ્યો છે. જમણા હાથમાં તેણે બે બાળકાને ઉઠાવેલા છે. ડાબા ખંભા ઉપર વમાન કુમારને એસારેલ છે અને જમણા ખભા ઉપર ભીત છોકરાને ઉડાવેલ છે. પ્રથમ દર્શને અમે આ ચિત્રને આશય ન સમજી શકયા પરન્તુ ત્યાંના ક્યુરેટર મહાશયે એ ચિત્ર જૈન હેાવાનું આગ્રહ પૂર્વક જણાવ્યું ત્યારે અમે એના આશય સમજી શકયા. ખીજા ચિત્રમાં પણ ઉભા અને મેષમુખવાળા પિશાચ આપેલ છે. તેમાં તેણે ડાભા ખભા ઉપર વમાન કુમાર અને જમણા ઉપર ખીમ્ન છોકરાને ઉપાડેલ છે. ત્રીજું ચિત્ર લગભગ પહેલા ચિત્રના જેવું જ છે. બે હજાર વર્ષ કરતાં પણ અધિક પુરાતન અને મથુરામાંથી મળી આવેલ, ભગવાન મહાવીરના ગર્ભાપહરણના અને આમલકીન્ક્રીડાને લગતાં આ બે ચિત્રા અને બીન શિલાલેખા ઉપરથી એમ માનવું જ પડે છે કે તે કાળમાં લોકે આ ઘટનાને અવશ્ય માનતા હતા. પુરાતત્ત્વના ઊંડા અભ્યાસીએ આ વિષય ઉપર યોગ્ય વિચાર કરે અને આ સંબંધી વિશેષ પ્રકાશ પાડે તે અવશ્ય લેાકાને ઘણુ જાણવાનું મળે અને જૈનશાસ્ત્રમાં વિષ્ણુ ત વસ્તુ ઐતિહાસિક પુરાવાએ પૂર્ણાંક સિદ્ધ કરી શકાય, આજે આપણે મથુરાને અને જૈન ઇતિહાસની દૃષ્ટિએ એના મહત્ત્વને ભૂલી ગયા છીએ, પણ ઇતિહાસ–પ્રધાન આ યુગમાં એ પાલવે એમ નથી. આપણે આપણા ભૂતકાળના ગૌરવસમી એ નગરીની યોગ્ય શેાધોાળ માટે તત્પર થઈ એ, તેના માટે સર્વ પ્રયત્ન કરીએ અને એ માટી નીચે દટાએલા જૈત ગૌરવને જગત આગળ રજુ કરીએ એ જ ભાવના ! સાચા બુદ્ધિશાળી से मेहावी अणुग्धायणखेयन्ने, जे य बंधपमुસમજૂતી । (સૂ૦ ૨૦૨) જે અહિંસા ( પાળવા ) માં નિપુણ હોય અને જે બધથી મુક્તિ મેળવવાની શેાધમાં હૈાય તે સાચા બુદ્ધિશાળી છે, –શ્રી આચારાંગસૂત્ર For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર-જીવન-જ્યોતિ પરમાત્મા મહાવીરસ્વામીના જીવનના વિશિષ્ટ પ્રસ ંગા લેખક~~ મુનિરાજ શ્રી વિજયજી પરમ પવિંત્ર વિશ્વવંદ્ય શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની જીવન યેતિની આછી રૂપરેખા પણ જગતના જન્તુમાત્રને અદ્યાવધિ આહ્લાદ આપી રહી છે; એટલું જ નહિ પરંતુ પ્રાણી માત્રનાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ અનેક સતાપતાના પ્રચંડ તાપથી શુષ્કપ્રાય : બની ગયેલાં જીવન–વૃક્ષને નવપલ્લવિત કરવા માટે અમીધારાને નિરંતર વર્ષાવનારી છે. યદ્યપિ આ નિબંધને ઉદ્દેશ પ્રભુ શ્રી માહાવીરદેવનું સમસ્ત જીવન-ચરિત્ર લખવાતા નથી કારણ કે તેમાં તે વાલ્યુમનાં વાલ્યુમ ભરાય, છતાં શ્રી મહાવીર પ્રભુની જીવનપ્રભામાંથી કેટલીક વિશેષ ઘટના વાનકી તરીકે રજુ કરવાને આ પ્રયત્ન છે ક જેથી આપણને આછે. ખ્યાલ આવે કે-પ્રભુશ્રીએ કેવી રીતે પોતાનું જીવન વિકસિત બનાવ્યું, કેવી રીતે તે જગદુદ્ધારક બતી જગતને આદરૂપ થયા અને કેવી રીતે કઠીન કર્મોના મર્મોને હણી અવ્યાબાધ શાશ્વતું સુખ પ્રાપ્ત કર્યું` વગેરે વગેરે. વળી તે પ્રભુના સંતાનીઆ તરીકેનું આપણું શું કલ્ય છે, તેનું આપણને ભાન થાય. દરેક તીર્થંકરની જેમ પ્રભુ શ્રી મહાવીરદેવનાં પણ પાંચ કલ્યાણકા થયાં છે, તેમાં પહેલું ચ્યવન કલ્યાણક, ખીજી જન્મ કલ્યાણક, ત્રીજી દીક્ષા કલ્યાણુક, ચોથુ` કેવળજ્ઞાન કલ્યાણક અને પાંચમું નિર્વાણ કલ્યાણક, ઉપયુકત પાંચે કલ્યાણકામાં શક્રેન્દ્ર મહારાજાનુ અચળ સિંહાસન કે જે અસંખ્યાતા યાજન દૂર છે, તેનું ચલાયમાન થવું, પ્રભુશ્રીના અલૌકિક પુણ્ય પુજની આકર્ષક શક્તિ જ કહી શકાય. ત્રણ જગતના નાથ, સફળ જીવાને અભયદાતા પરમાત્માઓના જ્યારે જન્મ થાય છે ત્યારે તેઓને અનેક ભવસંચિત પુણ્ય પ્રકાશને એટલેા બધા ઉત્કર્ષ હાય છે કે જેને લઇને સમગ્ર ત્રણે ભુવનમાં પ્રકાશ પ્રકાશ ફેલાઈ જાય છે; એટલું જ નહિં પર`તુ નરકમાં કે જ્યાં ધાર અધકાર નારકીના જીવાને નિરંતર સતાવી રહ્યો હાય છે, ત્યાં પણ ઘડીભર વિદ્યુતના ચમકારાની જેમ પ્રકાશ થઈ જાય છે, અને દુઃખની ખાણમાં પડેલા નરકના જીવાને પણ ક્ષણ માત્ર સુખને અનુભવ થાય છે. તે લેાકેાત્તર પુરુષાનાં પુણ્યપુંજના પરમાણુનાં આન્દોલન એટલાં તા પ્રબળ હાય છે કે જે અતિ તીવ્ર ગતિએ ચારે તરફ ફેલાઈ સમસ્ત જગતને પ્રકાશમય અનાવી દે છે, તેમજ પ્રાણીમાત્ર ઉપર શાંતિનું સામ્રાજ્ય સ્થાપી પૃથ્વી માંડળને આનંદના For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર-જીવન-જાતિઃ કલેથી લલિત બનાવી સમગ્ર વિશ્વના ભૂષણ રૂપ પરમાત્માઓનાં જન્માદિક પ્રસંગોને વ્યકત કરે છે. ઇદની શંકા અને મેરુનું સંચાલન : - વર્તમાન શાસનાધિપતિ પ્રભુ મહાવીરદેવને ઇદ્રાદિક મેરુપર્વત ઉપર જન્માભિષેક કરવા લઈ જાય છે. ત્યાં અભિષેક સમયે શદ્રને મનમાં એક સંકલ્પ થાય છે કે, આ બાળક કે જેને જનમે હજુ ચોવીસ કલાક તે પૂરા થયા નથી તે આ લાખો કળશના લાખે અંભષે કોને કેવી રીતે સહન કરી શકશે. પ્રભુ તે બાળક છતાં મતિ, ચુત અને અવધિ એમ ત્રણે જ્ઞાનવાળા હતા, તેથી શકે કે કરેલા મનોગત સંકલ્પને જણે તેને દૂર કરવા માટે પ્રભુ દેવે મેરુ પર્વતને પોતાના ચરણ કમળને અંગુઠાથી સ્પર્શ માત્ર કર્યો. જેના પ્રતાપે મેરુપર્વત ચારો તરફથી પ્રજવા માંડયો. શિખરો ધડા ધડ પડવા માંડ્યાં, સમુદ્રો ખળભળી ઉઠ્યા અને વસુંધરા પણ મોટો જબરજસ્ત ધરતીકંપ થયો હોય તેમ ડોલવા માંડી. આ પ્રસંગને અંગે કવિ ઉસ્નેક્ષા (ઘટના ) કરે છે કે, મહપરાક્રમશાળી શ્રી મહાવીર પ્રભુએ શકેંદ્રના હૃદયના સંકલ્પને દૂર કરવા માટે જ્યારે પિતાના ચરણકમળના અંગુષ્ઠથી મેરુ પર્વતને સ્પર્શ કર્યો, ત્યારે મેરૂ મનમાં વિચારવા લાગ્યો કે, હે ! અનાદિ કાળથી અનન્તા તીર્થકરના જન્માભિષેક મારા ઉપર થયા છે. તે અનંતા તીર્થકરે પૈકી કોઈએ મારો સ્પર્શ કર્યો નથી, પરંતુ આજે આ ચરમ તીર્થંકર દયાળુ પ્રભુએ મને પિતાના ચરણ કમળથી રપર્શ કર્યો તેથી હું કુતપુર્ણ થયો છું. કૃપાસિંધુ પરમાત્માએ મારા ઉપર અનુગ્રહ કરી મને કૃતકૃત્ય કર્યો છે. અહો ! આજ મારાં અહોભાગ્ય ખીલ્યાં! આજથી આ બધા પર્વતેને હું રાજી થયો; કેમકે આ દયાળુ પ્રભુનું જન્માભિષેકનું સ્નાત્રજળ મારા ઉપર પડવાથી મારો પણ અભિષેક થયે, આ પ્રમાણે વર્ષના તરંગમાં મેરૂપર્વત નૃત્ય કરવા લાગ્યો. જે સમુદ્ર અને રાવરો પણ પિતાના જળથી પરમાત્માને જન્માભિષેક થ જાણી, પિતાને ધન્યવાદ આપતા આનંદના કલ્લેલેથી વૃદ્ધિ પામ્યા. વસુંધરા પણ પિતાની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલા બાળ નરરત્નનું અતુલ પરાક્રમ દેખી ક્ષણવાર દોડવા માંડી, અહીંયા કઈ એમ કહે –એક દિવસના બાળકમાં આટલું પરાક્રમ સંભવે કઈ રીતે? આ વાત અતિશયોક્તિયુક્ત છે. આવું કહેનારાઓ --- માનનારાઓએ સમજવું જોઈએ કે – પ્રભુ શ્રી મહાવીરદેવ એક સંકલ્પ માત્રથી જ મેરુ વગેરેને કંપાવવામાં સમર્થ હતા. ચરણ-સ્પર્શ તે વ્યવહાર માત્ર હતા. બીજું કવળી ભગવતે તથા સિદ્ધ ભગવન્તનાં પરાક્રમોનાં જ્યાં વર્ણન ચાલ્યાં છે, ત્યાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે તેઓના એક એક આત્મપ્રદેશમાં એટલું વીર્ય (પરાક્રમ) હોય છે કે સમગ્ર લોકને અલોક રૂપે પલટાવી નાંખવા ધારે અથવા અલકને લોક બનાવવા ધારે તોપણ તેઓ બનાવી શકે. આવા અનન્ત વયના ધણી પરમાત્માઓને આપણાં દશ્ય તેમજ ક૯ય પરાક્રમને બતાવવાં એ તે લીલા માત્ર છે. આત્મામાં અનન્ત શક્તિ રહેલી છે તે સિદ્ધ થાય છે, અને તે શક્તિને પરમાત્માએ યથાર્થ રીતે વિકસાવી હતી. તે પ્રભુ પિતના ચરણું સ્પર્શથી મેરૂ વગેરેને કંપાવે–એમાં બીલકુલ અતિશયોક્તિ નથી એ તદન દીવા જેવી વાત For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક છે. ઉપર્યુંકત પ્રભુ શ્રી મહાવીર દેવના ચરણકમળના અંગુઠ્ઠના સ્પર્શ માત્રથી જન્ય એવા ખળભળાટણે જાણ્યા સિવાય શકેંદ્ર મહારાજા, ઉપસ્થિત ભયંકર દુષ્ય જોઈ વિચારવા લાગ્યા કે–અરે ! એ કોણ દુષ્ટ છે કે જેણે આવા માંગલિક અવસરે આ ખળભળાટ ઉઠાવ્યો છે ? અને વિચારણા બાદ શદે અવધિજ્ઞાનનો ઉપયોગ મુકી જાણ્યું કે-ઓહો ? આ તો બધું પ્રભુશ્રીએ પિોતે જ, મારા હૃદયગત સંકલ્પને દૂર કરવા સારું કર્યું છે. આ પ્રમાણે જાણ્યા પછી પશ્ચાત્તાપ પૂર્વક શદ્ર મહારાજા વારંવાર પિતાની અજ્ઞાનતાનું (ઉપગ્ય-શૂન્યતાનું) પ્રદર્શન કરતા થકા, બાળ છતાં અતુલ પરાક્રમશાળી પ્રભુશ્રીને પુનઃ પુનઃ નમીને અનેક: ક્ષમા માંગે છે. દેવની પરીક્ષા અને “મહાવીર” નામ કરણ: પ્રભુ જ્યારથી ત્રિશલા માતાના ગર્ભમાં પધાર્યા ત્યારથી ભગવાનનાં માતપિતા અનેક રીતે વૃદ્ધિ પામતાં હતાં. માટે ગુણનિષ્પન્ન અને “ચા નામ તથા જુનr:' એ યુકિતને અનુસરનારૂં “વર્ધમાનએવું નામ ભગવાનનાં માતપિતાએ પાડયું હતું. એકદા તે વર્ધમાન કુમાર પિતાના બાળમિત્રો સાથે આમલકી ક્રીડા કરવા, પોતાની કલાની અભિલાષા નહિ છતાં, મિત્રોની પ્રેરણાથી નગર બહાર પધાર્યા. પોતાના બાળ મિત્રો સાથે વર્ધમાન કુમાર કોમાર અવસ્થાની વાસ્તવિક મોજમજા ઉઠાવી રહ્યા હતા. તે દરમ્યાન કેંદ્ર મહારાજે પોતાની સુધમાં સભામાં પ્રભુશ્રીના અનુપમ પરાક્રમની પુનઃ પુનઃ પ્રશંસા કરી. જેથી એક દેવ કે જેને ઇદ્ર મહારાજાના વચનમાં અતિશયોકિત ભાસી, તેણે વર્ધમાન કુમારના પરાક્રમની પરીક્ષા કરવા માટે જે વૃક્ષ નીચે પ્રભુ મિત્રો સાથે રમત કરી રહ્યા હતા, તે વૃક્ષને અતિ ભયાનક સપનું રૂપ ધારણ કરી વીંટી લીધું, આ ભયંકર ફંફાડા મારતા સર્ષને બધાં બાળક ત્યાંથી ડરીને દુર ભાગી ગયા, પરંતુ મહાપરાક્રમી વર્ધમાન કુમારે તે અતિ ભયાવહ સર્પને પોતાને હાથ વડે પકડીને દેરડીની જેમ દૂર ફેંકી દીધો. અને પાછાં બાળકે એકત્ર થઇ રમવા લાગ્યાં. ત્યારબાદ તે દેવ બાળકનું રૂપ ધારણ કરી બાળક સાથે રમવા માંડે. રમતની શરત એવી હતી કે જે હારી જાય તે જીતનારને પોતાના ખભા ઉપવે બેસાડે. આવી શરતે રમવાનું શરૂ થયું. થોડી વારે તે દેવ “હું હારી ગયા અને વર્ધમાન જીતી ગયા ' એ પ્રમાણે પિકારવા લાગ્યો. વર્ધમાન કુમાર તે દેવના ખભા ઉપર ચઢી બેઠા. દેવે શ્રી વર્ધમાન કુમારને બીવડાવવા સારુ મેટું સાત તાડ જેટલું ઉંચુ શરીર બનાવ્યું. તરત લાગવાન વર્ધમાન કુમાર ચેતી ગયા, અને પોતાની વછે સમાન મુષ્ટિથી તે દેવ ઉપર એ પ્રહાર કર્યો કે જેના પ્રતાપે તે દેવ બિચારો ટાંકો બની ગયો. ત્યારબાદ પિતાનું અસલી સ્વરૂપે પ્રગટ કરી, વારંવાર પ્રભુશ્રીનાં ચરગુકમળમાં પડી સમાની યાચના કરવા લાગ્યો, અને પોતાની આવી પ્રવૃત્તિને બધે વ્યતિકર કહી સંભળાવ્યો. શકેંદ્ર મહારાજાએ વર્ણવેલ અતુલ પરાક્રમને સાક્ષાત્ અનુભવ થવાથી વર્ધમાન કુમારનું નામ તે દેવે “મહાવીર' એ પ્રમાણે પાડયું, અને એ દેવ પાછો દેવલોકમાં ચાલ્યો ગયો. ત્યારથી વર્ધમાન કુમાર ‘મહાવીર’ એ નામથી પ્રસિદ્ધિમાં આવ્યા. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ મહાવીર-જીવન-યાતિ: પરમાત્મા મહાવીરદેવની પ્રગયા અને મન:પર્યાવજ્ઞાનની પ્રાપ્તિ : જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દૈવ, વૃદ્ધિ પામતા યૌવન વનમાં પ્રવેશ કર્યા. જે વનની અંદર સાંસારિક અનેક માજશે ખારૂપી તરુણ તરતી સુંદર ધટ હતી. રાજવૈભવ જેવાં ભાગવિલાસનાં વિવિધ સાધનારૂપી પીકપક્ષિઓના મનોહર મધુર નાદો કામદેવને આમત્રણ કરી રહ્યાં હતાં. આવા તરૂણાવસ્થારૂપ વનમાં વિચારતા ભગવાને પૌલિક સુખાને ક્ષણિક તેમજ તૃણ સમાન તુચ્છ સમજી સદાને માટે તે બધાને તિલાંજલી આપી. અને ભર જીવાની ( Prime of Yoth) માં સર્વવિરતિરૂપ ચારિત્રનગર પ્રત્યે પ્રયાણ આદર્યું. જે ચારિત્ર નગરને દાન, શીયળ, તપ અને ભાવરૂપે ચાર વિશાળ દરવાજાએ છે, કે જેમાં પ્રવેશ કરનાર વ્યક્તિ ગમે તે દિશામાંથી આવે તેપણ તે સુખેથી પ્રવેશ કરી શકે. જે ચારિત્રનગરના પાંચ મહાવ્રતાપ પાંચ વિશાળ દિવ્ય વિભાગેા છે. માતા જેમ બાળકનું રક્ષણ કરે, તેમ અષ્ટપ્રવચનરૂપ અવણી જબરજસ્ત કિલ્લે જે ચારિત્રનગરનું નિરંતર રક્ષણ કરી રહ્યો છે. જે ચારિત્રનગરમાં ધરાન્તની મુખ્ય રાજધાની છે. જેને સમતાપી પટરાણી છે, વળી નિર્મળ અધ્યવસાયરૂપ મહામંત્રી જે ધમ રાન્તની દિવાનગીરીનું કાર્ય કરી રહ્યા છે. ક્ષમા, મૃદુતા, સરળતા અને સંતાપત્તિરૂપ જે ધર્મરાન્તના મહાબલિષ્ટ ચાર સામતા છે, કે જે મેહરાળના ક્રોધ, માન, માયા અને લાલરૂપ દુહઁર સેનાધિપતિઓને, તેમજ તેમની દુર્વાસનારૂપી દુર કાજને પણ પરાજિત કરી ધર્માંરાજાની રાજધાની ચારિત્રુનગરમાં વિજય વાવટા નિર'તર ફરકાવી રહ્યા છે. વળી જે ચારિત્રનગરમાં મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થરૂપ ચાર ચતુર સુત્રધારા આંધ સાંધનું કામ સદા ચલાવી રહ્યા છે. જગદુદ્વારક પરમાત્મા મહાવીરદેવે ઉપર્યુક્ત ચારિત્રનગરમાં પ્રવેશ કર્યા અર્થાત્ દીક્ષા અંગીકાર કરી એટલે તેમને ચેાથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનના પ્રતાપે મનુષ્ય અઢી ટ્રીપમાં રહેલા તમામ સન્ની તિર્યંચા અને મનુષ્ય પાંચે દ્રિયના મનેાભાવ તવાને સમર્થ થાય છે. પ્રભુએ ભવાંતરમાં પાડેલા દૃઢ સંસ્કારનું જ આ ફળ છે. જેવા સસ્કાર આ આત્મા આ ભવમાં પાડે છે તેવા જ સંસ્કાર ભવાંતરમાં સાથે લઈ જાય છે. ધર્મના સંસ્કાર જેટલા દઢ પાડયા હશે તેટલા જ વહેલા ભવાંતરમાં ઉદય આવશે. દૃઢ સૌંસ્કારી આત્મા ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં હશે, તેપણ અનુકૂળ સયાગે કે સાધને મળ્યાં. કે તુરત પોતાની શ્રૃષ્ટ સાધનામાં તત્પર થઈ જશે. પ્રભુશ્રી ચારિત્રધર્મને સ્વીકારી એમ સમક્તવે છે કે ~~ આ માનવજન્મનું વાસ્તવિક સાધ્યબિંદુ કહો કે મનુષ્યત્વની સાર્થકતા કહા—ક મનુષ્યજન્મરૂપ કલ્પવૃક્ષનું ફળ કહેા, ગમે તે કહા, તે સર્વસ્વ સર્વવિરતિરૂપ ચારિધમ ની આરાધના જ છે. અનંતા તીર્થંકરા, ગણધરા, પૂધરા, યુગપ્રધાને તેમજ શાસનના મહાન ધુરંધર પૂર્વાચાર્યો તથા રાળ મહારાજા, ચક્રવતી વગેરે દરેક આ ચારિત્રધર્માંની આરાધના કરી પોતાના માનવજન્મની સફળતા મેળવી આત્મકલ્યાણ સાધ્યું છે. તપશ્ચર્યાં અને ઉપસગૅ : For Private And Personal Use Only ૧૯૭ દીક્ષા લીધા પછી પ્રભુએ છ છ મહિના સુધી ધાર તપશ્ચર્યા કરી તથા ધાર દુસહ્ય ઉપસમાં સહન કર્યા. વમાન ચાવીશીના ચેાવીશ તી કરા પૈકી ચરમ તીર્થપતિશ્રી મહાવીરદેવને જેટલા ધાર ઉપસર્ગો થયા, તેટલા કઈ પણ તીર્થપતિને થયા નથી એ Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે છે. એક શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક વાત નિર્વિવાદ છે. પ્રભુએ કરેલી છ છ મહિના સુધીની અનેક ઘોર તપશ્ચર્યાએથી આકૃષ્ટ થયેલા તે સમયના જનપદ લોકેએ પ્રભુશ્રીનું “શમણુ” એવું ગુયુક્ત નામ પાડ્યું, ત્યારથી ભગવાન મહાવીર પ્રભુ “શમણ” એવાં પુનીત નામથી ઓળખાયા જેને ઉલ્લેખ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે જોવામાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીર દેવે જે ઉપસર્ગોને સહન કર્યા છે, તેના શ્રવણ માત્રથી આપણને ત્રાસ ઉપજે છે અને રોમેરોમ કાંપવા માંડે છે. તે ઘોર ભયંકર ઉપસર્ગોને પિોતે ક્ષમાથી ચકચુર કરી નાંખ્યા, અને ભવ્ય જીવોને બેધપાઠનાં અમલમાં સુભાષિત સમર્ણા કે – તમે જે તમારી આત્મોન્નતિ ઈરછા છે, તે તમારે તમારા આત્મવિકાસને આછાદિત કરનારાં અનેક સંકટને સામનો કરવો પડશે; અને તે સંકટ કે આપત્તિઓમાં મુંઝાયા સિવાય બહાદુરીથી ક્ષમા તથા સંત રાખી છતા, તો જ તમે તમારું ધ્યેયબિંદુ પામી શકશે. સંગમ ઉપસર્ગ: એકદા મહાવીરદેવ વિહાર કરતા પેઢાલ ગામની નજીક પેઢાલ નામના ઉદ્યાનમાં, જ્યાં પિલાસ નામનું ચૈત્ય છે ત્યાં અમ (ત્રણ ઉપવાસ) તાપૂર્વક એક શિલા ઉપર અનિમેષ નયનોએ એક રૂક્ષ દ્રવ્ય ઉપર દષ્ટિ રાખી એક રાત્રિની મહાભદ્રા નામની પ્રતિમાઓ ધ્યાનારૂઢ થઈ કાઉસગ્ગ ધ્યાને પર્વતની જેમ સ્થીર રહ્યા છે. તે દરમ્યાન શકેંદ્ર મહારાજા પિતાની સુધર્મા સભામાં પ્રભુશ્રી મહાવીર દેવને ઉપર્યુક્ત સ્થિતિવાળા જાણીને શકસ્તવપૂર્વક સ્તવના વંદનાદિક કરે છે, અને સૌધર્મ લેકવાસી સર્વ દેવોને ઉદ્દેશીને પ્રશંસા કરે છે કે આ પ્રભુ શ્રી મહાવીરે દેવ પિતાને વાનમાં એટલા બધા અડગ તેમજ દઢ છે કે તેમને આ ત્રણે ભુવનમાં કોઈ પણ ચલાયમાન કરી શકવાને સમર્થ નથી, પણ શુદ્ર જીવને મહાપુરુષના ગુણે અને પરાક્રમ ઉપર ઈર્ષ્યા અને ઠેષ થાય છે. જેને લઈને તે નીચ પાપાત્માઓ ગુણગરિષ્ટ મહાતમાઓને નિકારણ અનેક ઉપદ્ર કરે છે; શદ્ર મહારાજે મહાવીરદેવના અડગ ધ્યાનની કરેલી પ્રશંસાને સહન નહિ કરનાર ગુણવિરોધી, ભવાભિનંદી સંગમ નામનો એક શુદ્ર દેવ નિકારણ જગબંધુ શ્રી મહાવીર પ્રભુને ગમે તે ભોગે ચલાયમાન કરવાની દઢ પ્રતિજ્ઞા કરી, દેવલોકમાંથી જ્યાં પરમાત્મા કાઉસગ્મધ્યાને સ્થિત છે ત્યાં આવે છે. તે અધમ સંગમ મહાવીર દેવને ધ્યાનમાંથી ચલાયમાન કરી, શક કરેલી ભગવતપ્રશંસાને ખોટી કરાવવાની બુદ્ધિથી મહાદુઃખને ઉપજાવનારી ધૂળની વૃષ્ટિ કરે છે, કે જેથી પ્રભુને શ્વાસોશ્વાસ લેવા પણ મુશ્કેલ થઈ પડ્યા. ત્યારબાદ વજમુખી કીડીઓ, પ્રચંડ ડાં, ઘીમેલ, વીંછીઓ, નોળીઆઓ, ભયંકર ફૂંફાડા મારતા સર્પો, અતિતીકણ દાંતવાળા ઉંદર અને ગાઁદ્ર સજે છે કે જેણે પિતાની મૂશળ જેવી સુંદથી પ્રભુને આકાશમાં વારંવાર ઉછાળી પોતાના જંતુશળથી પ્રભુને મહાદના કરી. જેના પ્રતાપે પ્રભુની વમય છાતીમાંથી અગ્નિના તણખાઓ તડતડ ખરવા લાગ્યા. તીકણ દાંતવાળી હાથણીઓ, વિક્રાળ પિશાચ, અતિ ભયાનક વાઘ, વગેરે એક પછી એક અતિદુઃખદાયક, દારૂગ પ્રતિકૂળ બાર ઉપસર્ગો કર્યા. પણ ભગવાન તે પિતાના ધ્યાનમાંથી કિંચિત માત્ર ચલાયમાન ન થયા. આખરે તે દુષ્ટ દેવે અનુકૂળ ઉપસર્ગો કરવા શરૂ કર્યો. જેવા કે -- ભગવાનનાં માતપિતા ત્રિશલારાણી For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર-જીવન-જાતિ: અને સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરી હૃદયદ્રાવક વિલાપ કરવો શરૂ કર્યો. પણ ભગવાન તો પોતાના ધ્યાનમાં યથાસ્થિત જ રહ્યા. ત્યારબાદ તે દુદૈવે છાવણ વિમુવી ભગવાનના બે પગ વચ્ચે અગ્નિ સળગાવી રસાઈ પકાવી. તોપણ ભગવાન ચલાયમાન ન થયા. પછી ભયંકર ચંડાળનું રૂપ ધારણ કરી પ્રભુના કંઠમાં, ભૂજા ઉપર અને ધંધા ઉપર પ્રક્ષિઓના પાંજરાં લટકાવ્યાં. તે પક્ષિઓએ પોતાની ચાંચ – નખ વગેરેથી પ્રભુના શરીરને પાંજરાની જેમ છીદ્રવાળું બનાવી દીધું. છતાં ભગવાન ચલાયમાન ન થયા. ત્યારબાદ અતિક્રોધાતુર થઈને પ્રચંડ મોટાં મોટાં વૃક્ષને પણ જળમૂળથી ઉખેડી ફેંકી દે તેવો મહાવાયુ વિકુઓં છતાં પણ ભગવાન લેશ માત્ર ક્ષેભ ન પામ્યા. આમ દરેક રીતે હતાશ થયેલા નીચ સંગમે ૧૮ મા ઉપસર્ગમાં પ્રાણાન્ત કષ્ટ આપી ચલાયમાન કરવાની નીચ ભાવનાથી એક કાળચક્ર મહાવીરદેવ ઉપર ફેંકયું, જેનું આખું વર્ણન કવિ ધનપાળે તિલકમંજરીમાં મહાવીર પ્રભુની સ્તુતિ રક્ષતુ સંવર્જિતોપલાસ્ટિાગ્રૌઢપ્રતિજ્ઞાવિધી, याति स्वाश्रयमर्जितांहसि सुरे निश्वस्य संचारिताः ॥ आजानुक्षितिमध्यमग्नवपुषश्चक्राभिघातव्यथा मूर्छान्ते करुणाभराञ्चितपुटा वीरस्य वो दृष्टयः ॥ १॥ તે કાળચક્રના અભિવાતથી ભગવાન મહાવીરદેવનું જનું પ્રમાણ (ઢીંચણ સુધીનું) શરીર પૃથ્વી તળમાં પેસી ગયું તેમજ સમગ્ર શરીરે અતિતીવ્ર વેદના થઈ હતી, અને તેને લઈને પ્રભુને મૂચ્છ પણ આવી ગઈ હતી. કેઈ કહે કે પરમાત્માને આ પ્રમાણે દુઃખિત કર્યા છતાં શું પ્રભુએ તેને કઈ શિક્ષા ન કરી? તેના જવાબમાં કવિ ધનપાલ કહે છે કે –“જે દેવ, પ્રભુને ગમે તે ભોગે પણ ચલાયમાન કરવાની દૃઢ પ્રતિજ્ઞામાં નિષ્ફળ નીવડીને તેમજ કેવળ પાપકર્મો જ ઉપાર્જન કરીને પોતાના સ્થાનકે પાછો ચાલ્યો જાય છે; એવા અધમ સંગમદેવ ઉપર પણ જે દયાળુ પ્રભુ મહાવીર મૂછ દૂર થયે થોડી વાર નિશ્વાસ લઈ પોતાની અમીદષ્ટિઓ પ્રદર્શિત કરે છે તે પરમાત્મા મહાવીરદેવના કરૂણામય બે નયન તમારું રક્ષણ કરે. સંગમનો પરાજય કરવો કે તેને ઉપસર્ગો કરતા અટકાવે, એ તે પ્રભુ મહાવીર દેવને રમતની વાત હતી; કારણકે પ્રભુ તો બાલ્યાવસ્થાથી જ અત્યન્ત પરાક્રમશાળી હતા. પરંતુ દયાળ પ્રભુ મહાવીર દેવે વિચાર્યું કે – આ સંગમ મારી મેક્ષ સાધનામાં મિત્ર તુલ્ય છે. કેમકે કર્મરાજાની બલિષ્ઠ ફજ જીતવામાં સંગમે મને અનુકૂળતા કરી * આ ધનપાલ કવિ શેભન મુનિના સાંસારિક ભાઈ છે અને ભેજ રાજાની પંડિતની સભાના કવિરાન છે. મુંજ રાજાએ તેમને પોતાની રાજસભામાં સરસ્વતી’ બિરૂદથી અલંકૃત કર્યા હતા. તેઓ જનમથી જૈનેતર હતા, પરંતુ પાછળથી પોતે જૈનધર્મને વાસ્તવિક હિતકારક સમજી જૈન થયા છે. તેમના વચનની કવિઓમાં એટલી બધી પ્રતિષ્ઠા છે કે “વનં ધનપાત્રએ રજૂર્વ મચચ ” મલયગિરિના ચંદનની જેમ કવિ ધનપાળનું વચન સર્વશ્રેષ્ઠ છે, એમ કહેવાય છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક આપી છે. માટે હે ચેતન, તું આ ઉપસર્ગોને શાંતિ તેમજ ક્ષમા પૂર્વક સહન કર ! તે સિવાય તારાં કઠીન કર્મનાં મર્મસ્થળો નહીં ભેદાય. વાચક મહાશય ! એક તરફ મહાવીર પ્રભુને ઉપદ્રની પરિસીમાં અને બીજી તરફ ક્ષમાસાગર મહાવીરદેવનાં દયાભાવનાનાં અમી ઝરણાઓ, જરા જુઓ તો ખરા ? નિર્દય, અધમ સંગમે જે કાળચક્ર ફેંક્યું તેનું વર્ણન તે સાંભળો ? તે કાળચક્ર હઝારભાર વજનવાળું હતું. પર્વતને પણ તેડી નાંખવાનું તેનામાં સામર્થ હતું. આવા કાળચક્રને આકાશમાં ઘુમાવી ઘુમાવીને પ્રભુ મહાવીરદેવ ઉપર ફેંકયું હતું – જેના અભિઘાતથી પ્રભુ મહાવીરદેવ ઢીંચણ સુધી જમીનમાં ખેંચી ગયા. ભગવાનનું વજઋષભનારાચ સંધયણ હોવાથી એટલોથી સયું. આવા પ્રાણાન્ત જેવા કષ્ટને આપનાર અધમ સંગમ ઉપર પણ દયાળુ પ્રભુ વીરે દર્શાવેલાં દયામય નયને કયા માનસને દ્રવિત નથી કરતાં ? આ પ્રસંગે આવી અપૂર્વ દયાનો ઝરે મહાવીરદેવના હૃદયમાં નિરંતર વહેતા હતા, તેને પ્રકટ કરનારાં અલાં સ્પન્દને જાણે ન હોય તેમ વિરપ્રભુનાં નેત્રો દયાનાં અઓથી ભરાઈ ગયાં. આ સંગમના પ્રસંગથી–અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાની પ્રભુની શુભ ભાવના તેમજ પરોપકારવૃત્તિ સ્પષ્ટ તરી આવે છે. એ જગતને બેધ આપે છે કે – “તમારે પરમાત્મા બનવું હોય તે અપકારીના ઉપર પણ ઉપકાર કરતાં શીખે, તમારું અનિષ્ટ કરનાર યા તમને દુઃખમાં નાંખનાર કોઈ પણ વ્યકિત ઉપર રોષ ન કરતાં તેના ઉપર મીઠી નજર રાખો ! આખરે તે જરૂર થાકશે. ખરી રીતે તો તમારે અપકાર કરનાર તમારા સાધ્ય બિંદુને ખરો મદદગાર છે! કર્ણકાલિકાને ઉપસગ: આવી રીતે તે અધમ સંગમે એક રાત્રિમાં કરેલા વીસ પ્રકારના ઘેર ઉપસર્ગોમાં પણ અચલ રહેલા એવા ભગવાન મહાવીરદેવ વિચરતા વિચરતા એકદા ષણમાનિ નામના ગામમાં પધાર્યા છે. ત્યાં ગામની બહાર ધ્યાનારૂઢ થઈ ભગવાન્ કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા છે. અહીંયા પ્રભુ શ્રી મહાવીરદેવને વાસુદેવના ભવમાં શયાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપાર્જન કરેલા અસાતવેદનીય કર્મનો ઉદય થાય છે. તે શવ્યાપાલકને જીવે અહીં ગોવાળ (રૂપે ઉત્પન્ન) થયો છે. તે ગોવાળ પિતાના બળદોને ચરાવવા, જ્યાં ભગવાન કાઉસગ્મધ્યાને સ્થિત છે, ત્યાં આવે છે. પ્રભુની પાસે બળદોને ચરતા મૂકી તે ગાયોને દોહવા જાય છે. તે અરસામાં બળદે વનને દૂર પ્રદેશમાં ચરતા ચરતા ચાલ્યા જાય છે. અહીં ગોવાળીઓ ગાયો દેહીને પાછો આવે છે. બળદોને દેખતો નથી. ભગવાનને પૂછે છે કે – બળદે કયાં ગયા? ભગવાન કાંઈ જવાબ આપતા નથી. ગોવાળ બહુ આક્રોશપૂર્વક અનેકશઃ પૂછે છે, છતાં ભગવાન તો મૌન જ સેવે છે. આખરે ગોવાળીઓ થાકી બળદોની શોધખોળ શરુ કરે છે. તે ઘણું ભમ્યો પણ ક્યાંય બળદનો પત્તો લાગ્યો નહિ. અંતે થાકીને ભગવાન પાસે આવતાં ભગવાનની નજીક બળદોને ચરતા દેખે છે. અહા! આણે મને નાહક હેરાન કર્યો, એમ વિચારી ક્રોધાંધ બનેલા ગેવાળીઆએ કારાડા નામની વનસ્પતિની શલાકાઓ (સળીઓ) લાવીને કૂર ચિત્ત ભગવાનના બને કાનમાં એવી રીતે For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨૩ મહાવીર-જીવન-યાતિ: ૧૯૧ ઢાંકી દીધી કે તે બન્ને શલાકા મળી જઈ એક આખી શલાકા હાય એવી થઈ ગઈ અને બહારના ભાગને કાઈ રૃખી ન શકે તેવી રીતે તેણે કાપી નાંખ્યો. પરંતુ પર્વતસમાન ધીર પરમાત્મા કિંચિત્માત્ર પશુ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, એટલું જ નહિ પરંતુ તે ગાવાળાઓ ઉપર ખીલકુલ દ્વેષ કર્યાં નહિ. ત્યાંથી પ્રભુ મહાવીરદેવ ધ્યાન પૂરૂ ́ થયે કાઉસગ્ગ પારી ગ્રામાનુગ્રામ વિહાર કરતા અપાપાનગરીમાં પધાર્યાં. ત્યાં પારણા માટે પટન કરતા એવા શ્રી મહાવીર પ્રભુ સિદ્ધા શ્રેષ્ઠિને ત્યાં પધારે છે, તે શ્રેષ્ઠી પ્રભુને અતિ ઉલટ ભાવપૂર્વક આહારાદિક વહેારાવે છે. તે સમયે તે શ્રેષ્ઠીને ત્યાં તેના પ્રિય મિત્ર ખરક નામના વૈદ્ય કાઇક પ્રસંગે પ્રથમથી આવેલ હતા, જે અતિ વિચક્ષણ હતા. તેણે પ્રભુ શ્રી મહાવીરદેવને જોઇ વિચાયુ" કે — આ પ્રભુને દેહ સર્વાં લક્ષણુ–સંપન્ન છે, છતાં શ્વાન દેખાય છે, માટે શરીરના કોઈ પણ વિભાગમાં શલ્ય ( દુઃખ ) હોવું જોઇએ. આ વિચાર ચતુર વૈદ્યે સિદ્ધાર્થાંશ્રેષ્ઠીને નિવેદિત કર્યા. શ્રેષ્ઠીએ તે શલ્ય પ્રભુના કયા અવયવમાં છે તે જાણવા તથા તેને દૂર કરવા ઉત્સુકતા દર્શાવી. ખરક વૈદ્ય શીઘ્ર શલ્ય તપાસવા લાગ્યા. તપાસતાં તપાસતાં કાનમાં કાઈ દુષ્ટ આત્માએ ખીલા ઠાકળ્યા છે, એમ જણાયું. પ્રાન્ત બન્નેએ તે શલાકારૂપ શલ્યથી પ્રભુને મુક્ત કરવાની વિચારણા તેમજ ઉપાચાની ચેાજના ચલાવી. એટલામાં તે શલ્યની પરવા નહિ કરનાર પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા. પરંતુ ભક્તિમય જેમનું જીવન છે એવા તે બન્ને ભગવાનની પાછળ પાછળ ગયા. અને જ્યારે ભગવાન ધ્યાનાર્ઢ થયા, ત્યારે યેાગ્ય અવસર જાણી, પ્રભુને વંદનાદિક કરી તેલની કુંડીમાં બેસાર્યાં અને તેમાં બલિષ્ઠ માણસા પાસે તૈલાદિકથી પ્રભુના શરીરે એવું મર્દન કરાવ્યું કે નસેનસ-રગેરગ, તેમજ પ્રભુદેવના શરીરના તમામ સાંધાઓ શિથીલ થઈ ગયા. ત્યારબાદ એ સાંણસાથી પકડી એક્કી સાથે બન્ને કાનામાંથી અને શલાકાએ ( ખીલાએ) બહાર ખેંચી કાઢી, શલાકા બહાર ખેચતી વખતે એટલી સખત વેદના થઇ કે ભગવાને એક માટી ભયંકર કારમી ચીસ પાડી, આ ઉપમ ભગવાન મહાવીરદેવની છદ્મસ્થાવસ્થામાં છેલ્લા છે. - પ્રભુશ્રી મહાવીરદેવે કાનમાં ખીલા ઢોકનાર પ્રત્યે ખીલકુલ રાજ નથી કર્યાં, તેમ ખીલા કાઢનારાઓને શાખાસી કે ધન્યવાદ પણ આપ્યા નથી — એહેા ! પ્રભુની કેવી સમાનવૃત્તિ ! શત્રુ અને મિત્ર એઉ ઉપર કેવી એક સરખી નજર ! જે પ્રભુના ચરણમાં ઇંદ્રાદિક ભક્તજતા નમન કરતા હતા તે જ ચરણમાં ચંડકાશીયાએ પ્રભુને ડંખ માર્યાં. પરંતુ કરુણાના સાગર વીરવિભુની તે બન્ને પ્રત્યે સમદષ્ટી જ હતી. ઉલટા ચડકાશીયાને “બુજ બુજ'નાં સુધાસમ સુભાષિતાથી સિચિત કરી સદ્ગતિએ પહેાંચાડયો. કેવળજ્ઞાનની પ્રાપ્તિ શ્રમણ ભગવાન મહાવીરદેવ એકદા દીક્ષા લીધા બાદ તેમાં વર્ષમાં વૈશાખ શુદ ૧૦ મે તૃભક ગામની બહાર આવેલી ઋજીવાલિકા નામની નદીના તટ ઉપર, શામક નામના ગાથાપતિના કણસ્થળમાં, વ્યાવૃત્ત નામના ચૈત્યના ઈશાન કાણુમાં શાલતની નીચે ચેવિહાર! છ કરીને ગેાહિકાસને આવાપના કરી રહ્યા છે. ત્યાં For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક શુકલ ધ્યાનમાં વર્તતા પરમાત્મા મહાવીરદેવને-સકલ કાલેલકમાં રહેલા પ્રત્યેક પદાર્થને સંપૂર્ણ રીતે દેખાડનાર એવું કેવળદર્શન અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં પ્રસંગવશાત્ મારે કહેવું જોઈએ કે – પ્રભુશ્રીએ પ્રથમ નયસારના ભવમાં, અરણ્યમાં ભૂલા પડેલા સાધુઓને ભક્તિપૂર્વક આહાર પાણી વહોરાવી, રસ્તો બતાવી, જે બેધિબીજ વાવ્યું હતું, તેનું વચલા પચીશ ભ સુધી સિંચન કરતાં કરતાં, આ છેલા ભવમાં તે બોધિબીજને સ્ફટીકવત નિર્મળ આત્મલક્ષ્મીની પ્રાપ્તિરૂપ વૃક્ષરૂપે પરિણાવ્યું અને શુકલધ્યાનાદિક નિર્મળ જીવનથી તેને નવપલ્લવિત કરી સંપૂર્ણતયા વિકસાવ્યું. જેનાં અમૃતરસથી ભરપુર એવાં કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂ૫ ફળ પણ પ્રાપ્ત કર્યા, કે જે ફળોના આસ્વાદનથી જીવ સદાને માટે અજર અને અમર બની જાય. પ્રથમ દેશના અફળ : શ્રમણ ભગવાન મહાવીરદેવે અનેક પ્રકારની ઘોર તપશ્ચર્યા કરી, વિવિધ અસહ્ય ઉપસર્ગોને (નિર્માલ્યતાથી કે ગરીબાઈથી નહિ, કિંતુ) બહાદુરીપૂર્વક પર્વતની જેમ ધીર રહી સહન કર્યા, અને પ્રાન્ત જે કેવળજ્ઞાનરૂપી અમૂલ્ય રત્ન સાંપનું, તેને તે દયાળુ પ્રભુએ જગતના કલ્યાણની ખાતર, જંતુ માત્ર સંસારકૂ પમાંથી ઉદ્ધાર કરવાની ખાતર ઉપયોગ કરવા માંડયો. એ હે ! પ્રભુશ્રીની કેટલી વિશાળ અને ઉદાર મનોવૃત્તિ! કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી દેવતાઓએ આવી, ત્રિગડારૂપ સમવસરણની રચના કરી. તેમાં બેસી પ્રભુએ પ્રથમ દેશના આપી. પણ આ વખતે કોઈને વિરતિ પરિણામ ન થયો, કારણકે તે પહેલી દેશના સમયે પર્ષદામાં દેવતાઓ જ હતા. પ્રભુની કેવળજ્ઞાન પછીની આ પ્રથમ દેશના નિષ્ફળ નીવડી, આ ઘટના એક આશ્ચર્ય (અચ્છેરા) તરીક ગણાય છે. દેવતાઓએ તે અવિરતિ અને અપચ્ચકખાણી હોય છે. આ પર્ષમાં બધા દેવતાઓ હોવાથી કોઈ જીવ પ્રતિબોધ પામવાને નથી, એ ભગવાન જાણતા હતા, છતાં પણ પોતાને કલ્પ સાચવવા પુરતી જ દેશના આપી હતી. અગીયાર ગણધરને દીક્ષા: ત્યારપછી ભગવાન મહાવીર મહારાજા વિચરતા વિચરતા અપાપાનગરીમાં પધાર્યા, ત્યાં પણ દેવોએ ત્રિગડારૂપ સમવસરણની રચના કરી. તેમાં પૂર્વાભિમુખ પરમાત્મા દેશના દેવા બિરાજમાન થયા, બાકીની ત્રણ દિશા તરફ દેવતાઓએ પ્રભુનાં ત્રણ તાદશ પ્રતિબિંબ બનાવી પધરાવ્યાં, કે જેથી સાક્ષાત પરમાત્મા જ બેઠા છે, અને પિતે જ દેશના આપી રહ્યા છે, એમ તે તે દિશાવાળી પર્ષદાને ભાસ થાય. પ્રભુશ્રીની પાછળ એક ભામંડલ દેવતાઓ ધારણ કરે છે. તેનો ઉદ્દેશ એ હોય છે કે-પ્રભુના દર્શન માટે આવેલા ભક્તજની ચક્ષુઓ પ્રભુના તેજપુંજથી અંજાઈ ન જાય, અને સુખેથી દર્શનાદિ કરી શકે. * પ્રભુશ્રીએ સર્વ પર્ષદા પોતપોતાની ભાષામાં સમજી શકે એવી, અને યોજન સધી સંભળાય એવી મહામેઘની જેમ ગંભીર એવી અમૃતમય વાણીથી ભવ્યનું એકતિ કલ્યાણ કરનારી અમેઘ દેશના આપવી શરુ કરી. જે શાંતરસને ઝરનારી અમીવાણી પાંત્રીશ ગુણેથી અલંકૃત હોય છે. તે સાંભળવા બાર પ્રકારની પર્ષદા (બાર જાતને For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૪ મહાવીર-જીવન-યૅાતિ: ૧૯૩ શ્રોતાવગ ) સમવસરણમાં એસે છે. તે દેશના દરમ્યાન ઇંદ્રભૂતિ વગેરે અગીયાર મહાન ધુરંધર પડતા કે જેએની સાથે સેંકડા વિદ્યાર્થી એ અનેક બિરૂદાવળી ખેલી રહ્યા હતા, તથા વિદ્યાના ગથી સૌ પેાતાતાને સા માનતા હતા, તથા દરેકના મનમાં એક એક શકા પણ હતી કે જે પરસ્પર પૂછી દૂર કરી શકે તેમ હતું, છતાં પેાતાની સજ્ઞતામાં હાનિ આવે માટે કાષ્ઠ કાઈ તે પૂછતું નથી, જેઓ યજ્ઞાદિક નિમિત્તે અપાપામાં એકત્રિત થયા હતા, તે દરેકને દયાળુ પ્રભુ મહાવીરે તેમના સશયે છેદી, દીક્ષા આપી ગણધરપદે સ્થાપ્યા તથા કેઈ જીવાને વૈરાગ્યવાસિત કરી સાધુ બનાવ્યા હતા. ત્યારબાદ ચંદનબાળાદિક અનેક રાજકુમારિકાઓને દીક્ષા આપી (સાધ્વી બનાવ્યાં). તેમાં ચંદનબાળાને ‘મહત્તરા ’પદથી વિભૂષિત કરી; તથા સંખ્યાબંધ પુરૂષાને સમ્યકત્વ પમાડી શ્રાવકા અનાવ્યા અને સ્ત્રીઓને શ્રાવિકાઓ બનાવી. આ પ્રમાણે દયાળુ પ્રભુએ વમાન તેમજ ભાવિ પ્રજાના હિતની ખાતર અનેક કષ્ટોની પ્રાંતે પ્રાપ્ત કરેલ કેવળજ્ઞાન રૂપી રત્નને! ઉપયાગ કરી-એક મહાન આદર્શ સંસ્થા સ્થાપન કરી. જેના મુખ્ય ઉદ્દેશ એ રાખવામાં આવ્યો કે — જનતાના બહેાળા ભાગ, સંસારની ઘેાર નિદ્રામાં ગ્રથીલ તેમજ બેચેન બની ગયા છે, તેને યથા આત્મસ્વરૂપનું ભાન કરાવનાર ઉપદેશામૃત પાઈ ઘેર નિદ્રમાંથી ઋગૃત કરી તેને ઉદ્ધાર કરવા. પ્રભુ મહાવીરદેવે જે સસ્થા સ્થાપી તેનું ધારાધેારણ એટલું બધું મજબુત, તેમજ એવી અવિકલ ઘટનાએથી ઘડાયેલું છે કે, જે અદ્યાવધિ અવિચ્છિન્ન ચાલ્યું આવે છે. તે સંસ્થાના કાયદાએ એવી દર્દી દૃષ્ટિથી છે કે જે આજદિન સુધી ટકી રહ્યા છે. જેમ એક કુશળ ચિત્રકાર પોતાના ચિત્રમાં એવું જીવન રેડી દે કે, જે વર્ષોનાં વર્ષો સુધી એક સરખુ પ્રેક્ષકાને આહ્લાદ આપનારૂં નીવડે છે, તેવીજ સ્થિતિ આ સંસ્થાના સંસ્થાપકની છે. જૈનસંધ આજ સુધી અવિચ્છિન્ન રહ્યો હોય તે તે આ મજબુત બંધારણના જ પ્રતાપ છે. સંઘ-વ્યવસ્થાઃ જે મહાવીર પ્રભુની સંસ્થાના વ્યવસ્થિત કાયદાએ–ધુરંધર આયા હૈ। કે સાધારણ સાધુ હા, રાજા મહારાજા કે ચક્રવત્તિ હા, દરિદ્રી હૈા કે રક હા, પુરૂષ હા યા સ્ત્રી હા, તેમાં કાઈ ના પણ પક્ષ કર્યા સિવાય સર્વાંને હિતાવહ નીવડે એવા ઉદાર આશયથી રચાયેલા છે અને જેનું પાલન અત્યારે પણ બરાબર થઇ રહ્યું છે, તે વિશ્વોદ્ધારક શ્રી વીરવિભુતી સંસ્થાપિત સંસ્થાના અપૂ વ્યવસ્થિત બધારણાના જ પ્રતાપ છે. ત્રિશલાન જૈન કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન્ મહાવીર વિભુએ જગના જંતુ માત્રને સંસાર સમુદ્રમાંથી તારવામાં સમથ એવા અદ્વિતીય નૌકા સમાન ચતુર્વિધ સ’ધરૂપ તીર્થની સ્થાપના કરી. જેનું નામ ચતુર્વિધ શ્રમઅંધ રાખવામાં આવ્યું. જેમાં ચાર પ્રકારના મેમ્બરા ( સભ્યા ) નીમ્યા. જેમનાં નામ અનુક્રમે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે. તેમાં પણ સાધુઓની જ પ્રધાનતા રાખી, માટે તે સંસ્થા શ્રમણુસંધના નામથી પણ પ્રસિદ્ધિમાં આવી. આપણાં પણ અહેાભાગ્ય છે કે આપણે પણ તે પ્રભુની આદર્શ સંસ્થાના સભ્ય છીએ. હવે તે આપણું એ જ કવ્યુ છે કે તે પ્રભુની અણાનુસાર ચાલી તેમની જીવનજ્યંતિને આપણા જીવન સાથે એતપ્રેાત કરી નાંખવી, કે જેથી આપણું જીવન પણ એક આદર્શો જીવન અને For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિ ક શ્રમણ ભગવાન્ મહાવીરદેવ પોતે અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણે કાળતી વસ્તુને સશે, સાક્ષાત્ હાથમાં રહેલી વસ્તુની જેમ, જાણતા તેમજ દેખતા હતા. છતાં પણ આપણા પ્રભુ કાંઈ પણ કહે તે એ પ્રમાણે કે ‘જન્નત્તમ્’ એટલે અનાદિ કાળમાં થયેલ તીર્થંકરાએ પૂર્વે જે પ્રતિપાદન કર્યું છે, તે જ હું કહું છું હું કાંઈ નવીન કહેતા નથી. આ, ભગવંતના શાસનની શુદ્ધ પ્રણાલિકા, ભગવન્તની નિરભિમાનતા તથા પૂ તીર્થંકરેાની સાથેની એકવાક્યતા સૂચિત કરે છે. તે જ શુદ્ધ પ્રણાલિકા અદ્યાવિધ અસ્ખલિત ધારાએ ગૌતમાદિક ગણધરામાં, યુગપ્રધાનેામાં, પૂર્વાચાર્યોમાં તેમજ આધુનિક ભવભીરુ વિદ્વાનામાં પણ ચાલી આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આગમ-મહિમા : પ્રભુ શ્રી મહાવીરદેવે ધકલ્પતઃ ઉપર આરૂઢ થઈ તે દેશનારૂપ સુરભિપુષ્પોની વૃષ્ટિ કરી, જે પુષ્પોને ગૌતમાદિક ગણધરાએ પોતાના બુદ્ધિરૂપી વિશાળ પટમાં ઝીલી લીધાં. અને એ સુરભિપુષ્પાને સુતરમાં ( સૂત્રરૂપે ) ગુથી તેની દ્વાદશાંગીરૂપ ખાર અપૂર્વ ફુલની માળા બનાવી. જે પુષ્પોની મઘમધાયમાન મ્હેક માત્રથી ભવ્ય જીવેાની અનાદિકાળની મિથ્યાત્વ વાસનારૂપ દુર્ગંધ સદાને માટે પલાયન થઈ જાય છે. ગૌતમાદિક ગણધરાએ રચેલ દ્વાદશાંગી રૂપ બાર માળાએ આ છે : (૧) આચારાંગ, (ર) સુયગડાંગ (સૂત્રકૃતાંગ), (૩) ઠાણાંગ, (૪) સમવાયંગ, (૫) ભગવતીજી, (૬) જ્ઞાતાધર્મ કથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતગડ (અંતકૃશાંગ), (૯) અણુત્તરાવવાઈ દશાંગ (અનુત્તાપપાતિકદશાંગ), (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાક શ્રુત અને (૧૨) ષ્ટિવાદ. આ પ્રમાણે ખાર અંગની રચના કરી, તેમાં બારમા દષ્ટિવાદ અત્યારે વિચ્છિન્ન છે, તેમાં ચૌદ પૂર્વા સમાવેશ થાય છે. આ ઉપર્યુક્ત દ્વાદશાંગીરૂપ સૂત્રમાળાને જે આત્મા હૃદયમાં ધારણ કરશે તે જગદુલ્હારક ખેતી પરમપદ પામશે, અહિં‘સાની ઉત્કૃષ્નતા : દયાનિધિ મહાવીર દેવને એટલા જબરજસ્ત અતિશય હતા કે તેમની પાસે જન્મનાં વૈરી પ્રાણીઓ જેવાં કે — સિંહ અને બકરી, વાઘ, અને ગાય, ખિલાડી અને ઉંદર, સર્પ અને નેાળાએ વગેરે ભેગાં મળીને એક જ સ્થાનકે તિ"ચની પદામાં બેસતાં હતાં તે ખરેખર એ પરમ દયાળુ પરમાત્માની અહિંસાની ઉકતા વ્યક્ત કરે છે, ભગવાન મહાવીરદેવની અહિંસા આકાશવત્ વસ્તીણુ હતી તેમજ સુક્ષ્મતર પણ હતી. કારણુંકે તેમાં પ્રાણીમાત્ર ઉપર દયાભાવ વ્યક્ત કર્યાં હતા. જે આત્મા સ છત્રને અભયદાન આપે છે તે સર્વાથી અભય થાય છે, અર્થાત્ તેને કાષ્ઠતા ભય હાતા નથી. જેનામાં અહિંસાની પ્રતિષ્ઠા થઈ હાય તેની પાસે આવતાં પ્રાણીઓનાં વેર વિરાધ શાંત થઈ જાય છે. વિશ્વદ્ય શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માની જીવનયૅાતિનાં અગણિત કિરણો પૈકી અમૂક જ કિરણેાનું અવલમ્બન લઈ આ લેખન-ભૂમિકાને પ્રકાશિત કરી છે. તેને પ્રકાશ પ્રાણીમાત્રનાં મિથ્યાતિમિર પડલ દૂર કરી આત્માના વાસ્તવિક જ્ઞાન ગુણને પ્રકટ કરનાર થાઓ અને જગતના જંતુમાત્રનું કલ્યાણું કરા એ જ અન્તિમ શુભાશયપૂર્વક આ લેખને સમાપ્ત કરૂ' છું, For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra યુગમૂતિ મહાવીર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક શ્રીયુત રતાજી એમ. હાકેર, અનુભવ કહે છે કે-ભગવતી ઉષા ધરતી પર પોતાની રમ્ય પ્રભા પાડે તે સમય પહેલાંનું, પરાઢનું સ્નિગ્ધ વાતાવરણ વધુ ગાઢ અંધકારમય હાય છે. ‘ શ્રી મહાવીર ’ યુગની ઉષા પહેલાં, જગતમાં ગાઢ અંધકાર વ્યાપી રહ્યા હતા. ભૂત માત્ર પ્રત્યેની કલ્યાણ–ભાવના ઝાંખી થઈ હતી. ધર્મને નામે હત્યાકાંડ રચાતા હતા. સ્વાર્થીની મલિન ભાવના એ શ્યામલ અચલાનું સ્વરૂપ ધારી જગતને આવયું હતું. તેવા કટોકટીના સમયે સમ કચેાગી ‘ શ્રી મહાવીર પ્રભુ' ના પ્રાદુભાવ થયેા. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે તે યુગવિધાયકે—તે નરપુંગવે સત્ય અને અહિંસાના, આ પવિત્ર આર્યાવર્તીમાં ટંકાર કર્યાં. જૈનધર્મની જય-ઘાષણાથી તેણે દિગ'ત ગજાવ્યું. જગતના સ'તુપ્ત લેાકેા પર વિશ્વબંધુત્વ, સમાનતા અને શાંતિનાં અમી-સિંચન કયા ! વન, ઉપવન, ગિરિકંદરા અને નગરીમાં વસતી આ–પ્રજા આ પ્રકાશથી સુમહાજ્જવલ બની ! ભૂત માત્રનાં ભાગ્ય, ત્યારે સંપૂર્ણ કલાએ વિકસ્યાં મને સમસ્ત આય્વમાં અહિંસાના અમર આદેશ સ્થાપિત થયા. વિશ્વકુંજોમાં જીવદયાના પરિમલ વેરનાર ‘ પ્રભુ મહાવીરે ’ મહાન વીરતાથી—અજોડ પરાક્રમથી કમ-સમુચ્ચયનાં બંધન વિદારી આત્મલક્ષ્મીના સાક્ષાત્કાર કર્યાં ! તે પરમ-યેાતિ– સ્વરૂપની વાણીથી નીઝ રેલા સ્યાપ્નાદના અમૂલા સિદ્ધાંતની જગતને પ્રાપ્તિ થઈ, અને વિખવાદના વિષભર્યાં વાતાવરણમાંથી જગતને છુટકારાના માર્ગ લાયે ! For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રી જન સત્ય પ્રકાશ. કાર્તિક grahic ( 2411468) Mithyātva 2. Anābhigrabic (zlatzie) Mithyātva 3. Abbiniveshic (Burda 21 ) Mitbyatava 4. Slanehnyika (Riidiles) Mithyátva and 5. Anãbhogika ( Hall@1214 ) Mithyátva. 1. Abhigiaha ( 216 ) means acceptatce by one's self (2004 (29512). Abhigrahika Mithyátva (HICH IS (PuL) is that form of Mithyátva, in which an individual firmly believes in the doctrine accepted by himself or inherited by birth as the best and none else worth following, although he is ignorant of the true nature of objects, and not open to conviction by others. Just as the followers of the Bauddha or Sankhya or any other Darshana dogmatically assert their doctrine to be the best. Although a man bent upon destroying his opponent's theory (als) does not accept any doctrine, still, the captious argument adopted by him is sufficient to constitute Abbigrahika (4 184) Mithyātva in itself, because it is associated with dense pertinancy. If a Jain has firm faith in the explanation obtained by bim after a through examination and argumentation, then, there is no place for Mithyãtva. But if a person born in a Jain family prevents the investigation of scriptural books in accordance with the usage of his individual family, then, Abhigrahika (3414 ) Mithyátva is applicable to him. Bhagavāna Shree Haribhadrasuri says: पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु। युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ १ ॥ I have no partiality for Vira, no animosity towards Kapila and others. One should accept the utterance of the person, whose utterance is supported by arguments. One who is not a learned man, but associating himself like Măsa Tusha Muni with learned Gurus and not knowing the principles of religion, because, he is not clover and wise, but has perfect faith in the various religious rites whose meaning he has known, has perfect faith in the explanation obtained by him and is not open to conviction by others because he his unable to accept an untruth. But because-of his depending on the commands of worthy Gurus and his subordination to them, and because he is not open to conviction by others, does not constitute Ābhigrabika (RHCE ) Mithyatya. 2. Anābhigrahika ( HAIGads) Mithiyatva consists in having equal faith in the doctrine accepted by himself as well as in the doctrine adopted by others, assuming a neutral position and declaring at the same time, that all the forms of the existing religions are equally good and instructing the ignorant in that direction. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org १९८३ Lord Mahavir 3. Abhiniveshika (दिनिवेशिs) Mithyatva is that form of mithyātva in which an individual, though well-versed in his own Shastra but having drawn out their meaning contrary to that declared by the Omniscient, insists like Jãmãli, Goshtha Mahila, and other non-believers, in the propagation of a doctrine quite contrary to the accepted teachings of Tirthankaras as the best. A Samyag-dristi indivdual sometimes has a false doctrine through carelessness or the agency of preceptor. It is said in Uttara-dhyayana Niryukti सम्मदिट्ठी जीवो उवह पवयणं तु सहइ । सह असम्भावं अणाभोगा गुरुणिओगा वा ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir A Samyag-dristi Jiva has faith in the teaching promulgated (by the Tirthankaras). He has false faith through carelessness or the agency of the preceptor. 16t Although a Samyag-dristi Jiva has false belief through carelessness or the agency of the preceptor, Abhiniveshika ( अभिनिवेशि४ ) Mithyatva is not applicable to him because he has unswerving faith in the doctrines and teachings of the Tirthnkaras. Similarly, Nyayacharya Nyayavishärada Mahopadhyaya Yashovijayaji Gani writes: प्राचां वाचां विमुखविषयोन्मेष सूक्ष्मेक्षिकायां येऽरण्यानीभयमधिगता नव्यमार्गानभिज्ञा: । तेषामेषा समयवणिजां संमतिग्रन्थ गाथा विश्वासाय स्वनयविपणिप्राज्यवाणिज्यवीथी ॥ १ ॥ मेदग्राहिव्यवहृतिनयं संश्रितो मल्लवादी पूज्याः प्रायः करणफलयोः सीम्नि शुद्धर्जुसूत्रम् । भेदोच्छेदोन्मुखमधिगतः संग्रहं सिद्धसेन स्तस्मादेते न खलु विषमाः सूरिपक्षा स्त्रयोsपि ॥ २ ॥ चित्सामान्यं पुरुषपदमा केवलाख्ये विशेषे तद्रूपेण स्फुटमभिहितं साद्यनन्तं यदेव । सूक्ष्मैरंशैः क्रमवदिदमुच्यमानं न दुष्टं तत्सूरीणामियमभिमता मुख्यगौणव्यवस्था ॥ ३ ॥ For Private And Personal Use Only 1. This vorse of Sammati is sufficient like a row of articles arran ged in a shop to bring confidence in the minds of those who are in search of Naya, in the minute details of the divergent opinions of Pujya Shree Jinabhadra Gani, Pujya Shree Mallavadiji and Pujya Shree Siddhasena Divakaraji Maharaja and of those who like persons losing their way in a big forest, are full of fears, because they are unacquainted with the methods of Naya. Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 200 Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ 2. Pujya Shree Mallavādiji Maharaja, while asserting that the use of Kevala Jnana (as) and Kevala Darshana (es) can be made at the one and same moment-Samaya (), has made that statement on the assumption chiefly of Vyavahara Naya (oud 4). Pujya Shree Jina-bhadra Gani, when asserting that Kevala Jnana and Kevala Darshana can be utilized in different Samayas, has adopted pure Rijusutra Naya, in the arrangement of cause and its effect. While Pujya Shree Siddhasena Divakaraji Maharja when asserting that there is no distinction in the use of Kevala Jnana and Kevala Darshana principally by the Sangraha Naya. Still, however, the ideas of the three great Acharyas do not cunflict with one another. [ Besides all of them had perfect unswering faith in the doctrines and teachings of the Tirthankars. ] કાતિક silas 3. Consciousness, the general attribute of the soul, more particularly known as Kevala (e) became evident as Kevala Jnäna and Kevala Darshana having a beginning but no end. There is no irrelevancy in saying that Kevala Jnana existed first and then Kevala Darshana the next moment, that Kevala Jnana and Kevala Darshana existed together that is to say, that Kevala Darshana existed whenever there was Kevala Jnana and that Kevala Darshana is the general condition and Kevala Jnana the particular condition of one and the same attribute, it is only one attribute. The three Acharyas have had their own way of reasoning by giving prominence to one Naya and keeping other Nayas as secondary. The three very learned Acharyas had a very staunch unshakeable faith in the doctrines and teachings of the Tirthankaras and so Abhiniveshika Mithyatya is not applicable to them. 4. Shanshayika (ia) Mithyatva is that form of Mithyatva in which an individual has doubts in the doctrines and teachings of the Tirthankaras, whether all the Dashanas are trustworthy or not, or whether this or that teaching, is trustworthy or not. Even in the minds of highly talented Sadhus, some doubts do arise with regard to minor details but that is not sufficient to cause Shanshayika (aialas) Mithyātva, as they always abide by ( તમેવ સર્ચ ણીસંકં જ' જણેહિ. વઇચ') that undoubtedly is the truth which is promulgated by the Tirthankaras. For Private And Personal Use Only 5. Anabhogika (24) Mithyatva is that form of wrong belief which is acquired by a living being by birth or by contact. Just as one sensed (4) or more sensed (fasa(a) and mindless five-sensed (24 a) bodies have no belief in the doctrines and teachings of the Tirthankaras. Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Lord Mahavira 302 मिथ्यात्वं परमो रोगो मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं पदमापदाम् ॥ Mithyātva is a terrible desease, Mithyātva is great darkness, Mithyā. tya is a great enemy and Mithyatva is the source of miseries, II. A-virti-(24fazla) Vowlessness-It is of 12 kinds. Lack of compassion for the six groups of embodied souls, and lack of restraint of 5 senges and 1 mind. III. Pramāda-(2H1€) Carelessness-Carelessness is of 15 kinds--viz. Carelessness about four kinds of talk (541)-1. Talk about food (341) Bhojapakathā, 2. Talk about women (Puls41) 3. Talk about public opinion (21841) Talk about country and 4. Talk about king-(RlY41). Talk about politics, carelessness about the functions of the five senses, sparshana (2421).-Organ of Touch, Rasana (2001)-Organ of Taste, Ghrăna (1),Organ of Smell, Chaks'u (214)-Organ of Sight and Shrotra (34191) Organ of Hearing. Carelessness about four passions and affection (2016) and Sleep (fast). IV. Kashã ya-(414) 16 Passions. Four Anantapubandhi (Merdig !). Error-feeding or wrong-belief assisting Krodh (14) Anger, Māna ( 714) Pride-Māyā (HH) Deceit and Lobha (de) Greed. These four passions are called (24oratigill) because they keep the soul bound in the endless Sansãra and wandering by those passions feeding its erroneous belief Four Apratyākhyāni (PH4ALV41)-Partial-vow-ulaza) preventing Krodha, Mana, Maya and Lobha, four Pratyākhyāni (471211 )-Totalvow (aq'larla) preventing Khodha, Māna, Māyā and Lobha, and four Sanjvalana (portan) Perfect-right-conduct-preventing Krodha, Māna, māyā, and Lobha. And nine No Kashaya (15414)-quasi-passions or slight passions viz. 1. Häsya (124) Laughter, 2. Rati ( a ) Indulgence, 3. A-rati (242(a) Ennui, dissatisfaction, 4. Bhaya (2) Fear, 5. Shoka (Rus) Sorrow, 6. Jugupsā ( 21) Disgust, 7. Purusha Veda (43496) Masculine inclinations, S. Stri Veda (Pal ae-Feminine inclinations and 9. Napunsaka Veda (14 ag) or Common inclinations. Inclination for enjoying the nenter sex or common sex. V. Yoga (1) Vibrations or functional activities of mind, speech and body are of 18 kinds. Of these, four are of the mind, four of speech and seven of the body. The four thought-activities of the mind are 1. Activities of true mind (244243011), 2. Activities of false mind ( 424301213), 3. Activities of mixed mind (ALAYHIPP) and 4. Activities of the mind, neither true nor false (24044Hallo). For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir POR શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક The four activities of speech are 1. True speech (2144 421412001). 2. False speech (24204 4242001), 3. Mixed speech (246417464 421401) and 4. Neither true nor false speech (અનુભય વચનયોગ). The seven activities of the body are 1. Physical (BRIELES), 2. Audarika Mishra (1 43(4%) i. e. physical mixed with Karmic, 3. Vaikriyak (1345)-Prodncing modifications at one's own will, 5. Ābāraka (246/24 $14 213) Activities producing Abāraka body, 6. Ahāraka Misra Kāya Yoga (241625131514213) Activities producing a body composed of Ahāraka and physical Molecules and 7. Kārmana Kāya Yoga (+17'$142191)-Activities producing a body composed of Kärmic molecules. There are three varieties of people in this world; a large majority of them, keenly fond of enjoying worldly pleasures by acquiring riches, by any means fair or foul, after establishing big concerns involving the destruction of the six classes of animal life, by killing Panchendriya (42654) five-sensed and other animals and eating their flesh and deeply engrossed in Mithyātva (124164) wrong belief, degrade themselves, even after attaining Houe(human form) into the rank of Tiryancha (Cauz) lower animals, brutes or of Nāraka ( 174 ) hellish beings in their next life; some benevolently disposed persons following. occupations not involving the destruction of animal life, and working for the alleviation of miseries of their fellow-brethren, are again born as human beings in families described as (Una) Samyag-dristi families by Kalikāla Sarvajna Hemachandra Achārya, in their next life, with better opportunities for doing good to the suffering humanity; while only a few fortunate individuals, residing in Aryan countries, and hearing the tonets of true religion, and earnestly endeavouring for the subjugation of Mithyātva (H8411c4 ) false belief, and other vices and the subsidence of Darshana Mohaniya Karma (seid 16-114 5 ) Right-belief-deluding Karmaa Karma preventing the acquisition of Right belief,-acquire Samyag Darshana ( 71743821°d ) Right vision-an inherent crystal quality of the soul, resulting in a 24224 (rea's' oy' Q uadri) "That alone undoubtedly is the truth which is proclaimed by the Tirthankarus '- a firm belief in the doctrines and teachings of the Tirthapkaras and having cut the internal ties of Rāga (P11) love and Dvesha (GH) hatred by renunciation (2) and the practice of various vows, penances, and austerities during this life, entitle themselves for pleasures of celestial life (a a) of long duration, in the next life, and afterwards, the eternal bliss of Final Liberation (મોક્ષ). Samyag Darshana or Samyaktva is an in-born quality of the soul. It is not evident to a look-on and it cannot be felt even by the person possessing it, but there results a natural change, in the thoughts, speech For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ Lord Mahavira and actions of its possessor. It prompts him in the acquisition of virtuous qualities and helps him in maintaining them. Wise men, can infer from the speech and actions of an individual, whether he has got Samyaktva or not. There are sixty-seven test-words of Samyaktva ( Acharya Shri Kailassagarsuri Gyanmandir Rta) majority of which qualities are expected to exist in a Samyaktvadhari Manushya. ( )-without which, Samyaktva can longer be said to exist. 46 ૨૦૩ After having acquired Samyaktva, an individual is likely to lose it, but eventually there results a comparative decrease in the impurity of his former thoughts, speech and actions. Explaining this idea, the sages say 'If a person falls from Samyag Darshana, he falls from its co-existing Samyag Juana (4) Right Knowledge and Samyag Charitra (4saula) Right Conduct that is to say, a person falling from Samyag Darshana to Mithyatva does not possess Samyag Jnana (4) Right Knowledge and Samyag charitra (a) Right Conduct. Persons like Bharata chakravarti may reach Final Liberation without (sauka) Dravya charitra e. g. ul-without undergoing the life of an ascetic, still, persons like Añgaramardaka (24) and Vinayaratna (a) not possessing Samyag Darshana (2) were not able to enjoy the eternal bliss of Final Liberation. It was also through the possession of Samyag Darshana (4) that Krishna Vasudeva and Shrenika Maharaja became known as Samyagdrishti Shravaks. It thus appears beyond doubt, that Samyag Darshana (2) is the chief motive power in drawing Final Liberation nearer and nearer. Most Revered Umasvati maharaja commences his monumental work "Tattvartha Sutra" with the Sútra સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મેાક્ષમા Right belief, Right knowledge and Right conduct (together constitute) the path to Liberation." In this first Sutra of the work Samyag Darshana has been deservedly given the most prominent place. no जिनोकतत्त्वेषु रुचिः शुद्धा सम्यक्त्वमुच्यते ॥ An eager fondness for and firm belief in the doctrines and teachings of the Tirthankaras is called Samyaktva. There are two varieties of Samyaktva-(s) Natural and (2) obtained by study. For Private And Personal Use Only Samysktva is also of five kinds viz, Aupashamika (as), 2. Kshayika, (a), 3. Kshayopashamika, (atas), 4. Audayika (ef) and 5. Părinğmika ( પાણિામિક ) 1. Aupashamika Samyaktva (Salus rasa) is subsidential right belief that is to say, right belief due to the subsidence of Darshana-mohaniya Karma-right-belief-deluding Karma and the four Anantānubandhi (e|| Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ROY શ્રી જૈન સત્ય પ્રકાશ. કાલિક gey'll) Error-feeding Kashấya; Krodba (4) Anger, Mana (441) Pride, Magă (HNL) Deceit and Lobha Re Greed. 2. Ksh yika Samyaktva ( 1746) Destructive or purified perfect right belief that is to say, perfect belief due to the destruction of three sorts of right-belief-deluding Karmas viz. of Karmas, causing Mithyatva ((74241c4 ) wrodg-belief, 2. Samyâktva Mithyatva ( 424 64 642414) mixed right and wrong belief and 3 Samyaktva prakriti mithyátva (2474564 Hraula) Right belief clouded by a very slight wrong belief and the four Anantānubandhi ( 34ordigo ) Kasbãyas, the four error-feeding passions of Anger, Pride, Deceit and Greed which feod them. 3. Kshayopashamika Samyaktva ( 2142 CH4 22454) Destructive subsidential Samyaktva--which arises from the destruction-subsidence of Saryaghấti spardhaka (2199 246) molecules of Karmic matter which obscures totally, and the operation of Deshaghāti spardhaka (uua 24€) Karmic matter the operation of which obscures only partially. This Kshā. yopashamika Darshana is of three kinas:-1. Chakshu Darshana (1462) Ocular Darshana obtained by means of the eye, by actually seeing objects, 2. A-chakshu Darshana (2424216 21 ) Non-ocular Darshana obtained by means of senses other than the eye and mind and 3. Avadhi Darshana ( 244/2€219) Limited visual Darshana which precedes Avadhi jnãna. 4. Audaika or Operative Samyaktva ( RUTERS 2474544) which arises from the operation or fruition of karmas. 5. Párinamika Samyaktva (HPC45 2474564) is the soul's own natural thought-activity independent of Karmas. How Samyaktva was the chief support in leading the soul of Shramana Bhagavāna Mahavira to the dignity of a Tirthankara and then to Final Liberation, can be seen from the incidents of the twenty-seven principle Bhavas of the Lord. The fitness for Final Liberation is reckoned from the Bhaya, during which the individual soul has acquired Samyaktva. A short account of the First Previous Life of Lord Mahavira The soul of Shramana Bhagavāna Mahấvira, after wandering a great number of times in this endless Sansãra was born, during his principal twenty-seventh life previous to his Final Liberation as Nayasāra, the chief officer of the village Prithvipratishthana is the kingdom of king Shatrumardana of Jayanti Nagari in Mahã va prā Vijaya situated in the western Videha Kshetra of Jambu-dvipa. Nayasāra was straight-forward, kind, of polite manners, liberal, modest intent on alms-giving and dutiful, Nayasära under orders from his king For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ Lord Mahavira ૨૦૫ to have large logs of wood cut and brought to the town from the adjoining forest, went there, with a party of servants, bullock-carts and food materials for himself and his party, and ordered his men to fell down trees and prepare the required wood. Some of his servants were preparing food for them, at a suitable place near-by. At mid-day the whole party became hungry and Nayasāra was informed that dinner was ready. Nayasära ordered his men to stop working, and as he was preparing to go to the place where dinner was ready for him, an idea came to his mind "If I come across any mendicant now, I will first feed him, and then, I will take my dinner." in old times, it was customary with ascetics, while crossing a forest or a desert to seek out company of a carravan of persons going that way, and they would comfortably and fearlessly cross it. Some Sādhus seeing the approach of dinner-time, went to the neighbouring village asking for food. The carrayan did not wait for them and went away. They could not get any food from the village, so burning under the heat of midday sun, afflicted with the pangs of hunger and thirst, with their bodies hot with extreme heat, and their clothes drenched with copious perspiration, the estranged Sadhus, in search of their way out of the forest, happened to approach the place where Nayasārā had encamped himself with his men. When Nayasāra was looking around with the idea of giving food to a mendicant before taking his meals, he was greatly pleased with the estranged Sadhus approaching the place. He went forwarded to receive them, and respectfully greeting them said 0 revered persons ! how did you happen to come into this unfathomable forest ? Persops armed with weapons cannot with impunity move about in this forest.' The Sādhus narrated the whole account, and Naya sāra was much grieved to see them deserted in this unfathomable forest, and saying 'O fortunate personages, it is my good luck that you have come at this opportune time as my guests' he took them to the place where food was ready for him and his party, and gave them food and drink with purity of the heart. The Sadhus seeing a place near-by, suitable for them went there and duly took their food and drink. After having fully propitiated the Sadhus with food and drink, Nayasära, with a heart full of joy, took his meals and then went to the place where the Sadhus were sitting after taking their food and drink. Requesting them with a low bow and saying "I will show you the road to the town' Nayasara accompained the Sadhus and as soon as they reached the For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ. કાર્ત્તિક २०६ main road to the town, the Sadhus sitting under a tree explained him the nature of one's sacred duty (17). Hearing the preaching of the Sadhus containing the real essence of truth, Nayasara, full of joy, considered himself very forunate. At that time, Nayasara on account of the purity of his heart, obtained Samyaktva (2) The Sadhus went to the town and Nayasara after bowing down before them once more, returned to his camp in the forest and sending the prepared logs of wood to the king per his servants, went to his own village. Nayasara afterwards studied the essence of true religion-the nine categories (r) of truth, spent the remaining portion of his life with a firm belief in true religion and expiring while remembering the sacred Panch Namaskara Mantra at death time, was born during second provious life, as a god in Saudharma (us) heaven with a life-limit of one Palyopama ( પટ્યાપમ ). a house Some events of the life of Nayasära are exemplary. Nayasara was the chief officer of a village, and as a servant of the king, he had gone to and the forest, principally with the object of having logs of wood cut prepared for king's use-a work involving the destruction of animal life; still, on account of his in-born virtues and the best usage of holder, Nayasara had the fancy of giving food and drink to a mendicant at dinner-time even in an unfathomable forest. Although it was mid-day and Nayasara was hungry, still, however, he was looking around with the idea of nurturing his fancy. The pious fancies of lucky persons sometimes bear fruit instantly. Nayasara meets with such worthy ascetics, without the least, trouble, in an unfathomable forest, and gives them food and drink with a pure heart full of joy. Here a combination of three circumstances happens; Nayasara has a mind to give food and drink to the Sadhus, the material to be given is ready, and worthy ascetics have unexpectedly come. It becomes a medium of great profit i. e. Samyaktva to Nayasara. After taking his meals, Nayasara had gone to the place where the Sadhus were resting themselves, had requested them to join their company for the purpose of showing them the way out of the forest and had personally shown them the road to the town. Here the good virtuous qualities and purity of the soul of Nayasara are put to a severe test. Had it been otherwise, even after giving food and drink to the Sadhus, he would not have gone to the Sadhus with a request to show them the way out, but on the contrary, the Sadhus would have been obliged to go to him with such a request or perhaps Nayasara would not have gone personally but he would have sent one of his servants with them; notwithstanding that, he thought it to be a personal duty of his, For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1663 Lord Mahavira R09 to help them and acted accordingly. The quality of polite manners remaining concealed in the heart of Nayasāra becomes thus clearly manifest then. Wise men have given a prominent place to the virtue. A W behaved man acting discretely, benefits himself at every time, at every place and from every work on account of that virtuous quality. When Nayasārs and the Sadhus arryied at the main road to the town, the chief of the party of Sādhus sitting under a tree explained to him the essence of the true religion. Hearing the preaching of the Sadhu, Nayasāra considered himself very fortunate and from that time onwards, he acquired Samyaktva (217459) i.e. firm belief in the doctrines and teachings of the Tithankaras. The soul of Nayasāra was getting purified from the time of the mid-day meal, that parity was greatly enhanced by the preaching of the Sadhu and bore fruit in the form of Samyaktva. Dana (El) Duty of alms-giving, Shila ( a ) Morality, Tapa (ay) Penance and Bhāva ( 14 ) Endurance constitute the path to Liberation (1991). Out of the five kinds of Dāna ( Eld )- Abhaya Dāna ( 34 ) Giving safety to one's life, Süpātra Dana ( MEH ) Giving of alms to worthy persons, 3. Anukampa Dāna ( Metyl €14) Giving out of compassion, 4. Uohita Dāna (fideld) Giving of dowries etc. to family members and 5. Kirti Dāna ( $dela ) Gifts etc. given for the spread of one's fame, Abhaya Dāna and Sūpätra Dana are motive elements in the attainment of Final Liberation. The opportunity of giving alms to worthy ascetics occurs to persons whose deliverance from transmigression is near. Indeed Dāna ( Eld ).-the virtue of giving away-gifts, food, drink etc.-is a very valuable quality of the soul. The virtue of giving Dāna ( Elt) helped immensely Bhagavāna Rishabhadeva, the first Tirthankara, and Shramana Bhagavāna Mahāvira, the last Tirthankara of the present series of Twentyfour Tirthnkaras in raising their soul to a very high level, and was instrumental eventually in acquiring for them, the exalted status of Tirthankara. Only lucky persons meet with a combination of wealth acquired with fair means, the virtue of giving gifts etc. and the opportunity of giving food, drink etc. to worthy ascetics. Happy are the souls who bave lucky opportunities of meeting with such esteemable combinations. A brief sketch of the Events of the Third Previous Life The first Tirthankara of the prosent series Bhagavāna Shree Rishabhadeva was the king of Vinitā ( Carlat ). The soul of Nayasāra coming down from Saudharma heaven (Muzaqi ) on completion of his life limit as a god, was born as a son to Bharata Chakravarti, the son of Bhagaväva Shree Rishabha-deva. He was named Marichi. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ શ્રી જન સત્ય પ્રકાશ. કાલિક When Bhagavāna Shree Rishabhadeva, on the acquisition of perfect knowledge ( $qaşult ) was preaching, soated on a Samavasarana prepared by gods, Marichi accompanied his father and other brothers for the purpose of paying homage to him. On seeing the splendour of the Samavasarana and hearing the preaching of Dharma, Marichi became wearied of life and was initiated into the Order of Monks by Bhagaväna Shree Rishabhadeva. Marichi mastered the principles and practice of the duties of a Sadhu. His indifference to worldly objects increased and he became indifferent to his own body. By observing the three kinds of preservation of the activities of the mind ( Mara ), speech ( 42109 and of the body ( buurt ) and carefulness about, 1. going about (Sulara ), 2. speech ( fra ), 3. obtaining food and drink ( 299 ), 4. carefulness in lifting up and laying down things ( 24LELAH'sHaGauguulala ) and 5. careful deposit of urine, fæces, phlegm, dirt etc. ( H yGulalala ) and conquering the four varieties of passions viz. Krodha ( 514 ) Anger Māna ( H ) Pride, Māyā (HNL) Deceit and Lobha (die) Greed, Marichi very satisfactorily maintained the duties of a Sãdhu. He studied eleven Angas from superior teachers and remained a very long time in company of Bhagvāna Shree Rishabhadeva where-ever he went. Once in the summer season when the ground was greatly heated by the rays of the sun, the bodies of travellers were becoming warm and when it was difficult for people to walk without shoes, Marichi going about with Bhagavāna Shree Rishabhadeva, experienced great heat; his body became very warm, his clothes were drenched with perspiration and he had severe thirst. Marichi was unable to endure the pangs of heat and thirst; under the wicked influence of Charitra Mohaniya Karma ( 1177 410-14 374), his ideas became impure; he thought of acting in accordance with his own whims, and thought himself unable to preserve the noble ideals of ascetic life. He thoughi within himself, I am destitute of good qualities and desire bodily comforts and how can I possibly give up the religious vows accepted by me? By giving up my vows I will be proroking laughter, hence I will find out a device inorder that my vows may be preserved and that I may not have to endure unnecessary hardship.' Marichi Muni getting tired of bodily distress, became ready to neglect the command of Tirthankara and to break the religious Vows he had taken at the time of his initiation. He accomplished a new course out of his own intellectual invention and resolved -" These Mendicants are free from the triple control of thought, speech and action while I am vanquished by them; so let there be a distinguishing mark of triple staff of a Brahman ascetio. Sadhus have their heads shaven by tearing off their For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ Lord Mahavira २०६ hair while I will have my head shaved with a razor and will have tufts of hair on my head. The Sadhus practise five great vows, while I will practise small yows. The Sadhus are penniless while I will have ornaments on my body and property. The Sadhus are without delusion of mind preventing diseornment of truth, while I am wrapped in delusions, and so, I will have an umbrella over my head. These worthy ascetios walk about without shoes while I will put on shoes for the protection of my feet. These Sadhus are rich in fragrance of their moral virtuousness, while I am not and so I will have a coloured mark of sandal ointment on my forehead for its fragrance. These worthy ascetics being free from passions, put on wh and old clothes, while I, being full of passions, will put on coloured clothes. These ascetics have abandoned the use of unboiled water containing millions of small animalcules but I will use a measured quantity of such unboiled water for my drink and bath. Marichi Muni thus put on the now apparel of a tripple staff-Sanyāsi for the purpose of maintaining his religious vows. When people seeing the new apparel adopted by Marichi Muni, used to ask him religious duty, he would invariably preach the system of religious duty, promulgated by the Tirthankaras. When asked Why do you not observe the religious rites of an ideal Sädhu,' he said, 'I am inable to observe strict religious rites'. Marichi Muni entrusted to the care of Bhagaräna Shree Rishabhadeva, such fortunate individuals as were desirous of entering the Order of Monks, enlightened as they were, by his ex position and advice. Marichi observing such rules, accompanied Bhagavāna Shree Rishabhadeva where-ever he went. When Bhagavāna Shree Rishabha-deva, wandering from village to village, came near Vinitā Nagari, Bharata Chakravarti came to pay homage to him. In answer to a question by Bharata Chakravarti, Bhagavāpa Shree Rishabha-deva narrated the names of future Tirthankaras, Chakravartis, Vāsudevas, Prati-Vasudevas and Baladevas. On further questioning Bha. rata chekravarti asked O Lord! is there any fortanate individual in this assembly who will become Tirthankara like your sacred self in this Bharata Kshetra (euraaa )?' Bhagavāna Shree Rishabha-deva pointing to Marichi, said . This son of yours. Marichi will be the last Tirthankara named Vira in Bharata Kshetra, first Vāsudeva named Tripri. shtha in Potapapura and a Chakravarti named Priyamitra in Mükapuri in the Videha Kshetra.' Hearing this, with the permision of the Lord, Bharata Chakravarti went to Marichi Muni, and going round him three times, with a low bow said 0 Maricbi, you are lucky in obtaining all the precious benefits in this world. Because you will become the last For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્તિક શ્રી જૈન સત્ય પ્રકાશ twenty-tourth Tirthankara named Vira; a Chakravarti named Priyamitra and Vasudeva named Triprishtha and narrating the account given by Bhagavāna Shree Rishabha-deva said I am not paying homage to you on account of your mendicant garment, but I am paying homage because you are a future Tirthankara. " So saying, Bharata Chakravarti went to his royal town. Marichi, on account of the praise and salutation by Bharata Chakravarti, became conceited about his noble lineage. Enraptured with joy, striking his bands on his thighs, and dancing merrily, Marichi said: प्रथमो वासुदेवोऽहं, मूकायां चक्रवर्त्यहम् । चरमस्तीर्थराजोऽहं ममाऽहो ! उत्तम कुलम् ॥ १ ॥ आद्योऽहं वासुदेवानां पिता मे चक्रवर्तिनाम् । पितामहो जिनेद्राणां ममाऽहो ! उत्तम कुलम् ॥ २ ॥ I will be the first Vāsudeva, I will be a Chakravarti in Mūkā Nagari and I will become the last Tirthankara. O! my family is noble, I will be the firit Vā-udeva, my father is the first Chakravarti and my grand father is the first Tirthankara, 0 ! my family is noblo. Marichi in this way, owing to his conceit for nobility of his family, earned for himself the ill-fate of a birth in a low family. Because. fa-574--93-59-79:-xfa: 1 कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ १ ॥ A man becoming conceited about his origin (onla), acquirements (EuGH), family (4), supreme dominion (442), vigour (844), handsome appearance (P4), penance (au) and about sacred knowledge (sula) has a deficiency of these in his next life. Even after the Nirvāna of Bhagavāna Shree Rishaba-deva, Marichi accompanied the Sādhus where-ever they went, and he used to send persons for initiation to the Sadhus after his own exposition and advice. Once. Maricbi was afflicted with some disease. Other Sadhus knowing that he was not duly observing vows, did not attend on him and 90 getting wearied Marichi thought within himself, O! these Sadhus are destitue of politeness, cruel, exerting themselves for their own interests, and departing from popular opinion. I am acquainted with them, I am loving them and am initiated by the same Guru and I am polite. Far from attending upon me; they do not even look at me.' So thinking, he began to find faults with them. Generally people do not look to their own faults and the virtuous qualities of other persons, and hence, it is but natural For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Lord Mahavira that such ideas should arise in the mind of Marichi, moving about at his own independent will, at the time of distress. Besides, an idea aroge in his mind, "The observances of these Sādhus differ from those of mine, I do not act in accordance with spotless religious duties. How can they attend upon a person of my character. If I am free from my disease, I will have a pupil who can serve me'. By force of fate he was completely cured. One day, Kapila, son of a noble king, came to him. He was desirous of knowing religious duties. He thereupon requested Marichi to explain him the nature of true religion. Marichi preached him the Dharma, promulgated by the Trithankaras, Kapila asked him, "Why do you not act according to the tenets of that religion ? Marichi said, 'I am unable to observe its strict religious rites.' Kapila asked, 'Is there no Dharma, in your doctrine ?' Knowing him to be a deserving pupil, Marichi declared:There is Dharma-true knowledge in their religion, and there is Dharmain my doctrine also.' Kapila became Marichi's pupil. By the propagation of this wrong belief, Marichi earned for himself, wandering for Kotäkoti Sāgaropama years in this Sansära. Dying without food and without expiation for his sinful action, Marichi was born as a god in Brahma-devaloka ( @qals) with an age-limit of ten Sägaropams and Kapila after having pupils like Asari, was born as a god in Brahma--loka. Knowing his previous life through the medium of birth-born Visual knowledge (24914 19h'işlla ) Kapila out of infatuation, came to this world and explained to Asuri and others, his Sankhya. (iv) system of philosophy. Sankhya system of philosophy thus originated with Kapila. The soul of Nayasāra born as Marichi in the third previous life, finishes, thus his third previous life. During this life he earned for himself the evil Karma of being born in low families121317 ) and the Karma of wandering in this Sansära for one Kotakoti Sāgaropama years, Some considerations about Birth in a Low Family. The soul rises higher aud higher in spirituality, by the practice of pure conduct associated with spotless natural transformation. Marichi possessed such means during his life but he got tired of availing himself of these rare opportunities. At the ripe time of strictly observing religious rites, he became negligent on account of heat and thirst; a desire for his own personal happiness became prominent in his mind, and he thought himself unable to observe the religious rites prescribed by the Tirthankaras. But it must be remembered that he had perfect faith in the pure doctrines and teachings of the Tirthankaras. Marichi For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir buras ૨૧ર થી જૈન સત્ય પ્રકાશ thought himself unable to observe the strict discipline of religions rites, but was ashamed to leave aside the honorable apparel of an ascetic and again join the fold of house-holders. His mind became wavering. He found out a new device and invented a new apparel (au). He did not take into consideration the future disadvantages involved in his scheme. Had he conveyed the ideas sprouting out in his mind to Bhagavāna Sh Rishabha-deya or to the worthy Sadhus, he would have been stopped from committing such a grave blunder, but such ideas of taking the advice of other persons are not possible with individuals bent upon acting in accordance with their personal independent will. He accepted the plan created out of his own independent imagination and commenced acting accordingly. But he invariably preached in strict conformity with the doctrines and teachings of the Tirthankaras. When an individual stops rising higher and higher in spiritual advancement, and falls down spiritually, he misuses, very often, the auspicious opportunities available to him and thus degrades himself. Bharata Chakravarti with a pure heart requested Bhagavana Shree Risbabha-deva to give him an account of future Tiathankaras and he gave a true account through the medium of his Perfect Knowledge (qastia). The soul of Marichi was to be the twenty-fourth Tirthankara in future, and on account of his pure devotion to the dignity of a Tirthankara, and of his having obtained the rare opportunity of respectfally bowing before a future Tirthankara, Bharata Chakravarti thought of availing himself of the golden opportunity. Althongh knowing the uufitness of Marichi for such a respectful bowing down before, discrete and devoted Bharata Chakravati, with the permission of Bhagavāna Shree Rishabha-deva, prostrated himself before him and explained to him, the object of his respectful bowing. However, Marichi becomes elated with the conceit of his noble birth. Those who are capable of recognition of merit, are devoid of conceit, take delight in the study and preaching of scriptures, and are devotees of true god, true teacher and tray Dharma, are born in noble families, while those who are fond of defaming others and extolling their own merits, are negligent in the study and proaching of scriptures, and those who addicted to the adoration of wicked gods, wicked teachers and wioked Dharma, are born in low families. Here, on account of his deep conceit for his noblo birth, Marichi becomes fettered with the evil Karma of being born in a low family. As a result of this blunder, Marachi had to undergo great hardships during many future lives; while experiencing such hardships calmly, the mole For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ Lord Mahavira 223 cules of a Karma producing birth in 1 low family (1121011454) are getting destroyed; the remaining molecules of such a Karma are experienced even during the commencement of his life in which he is to be a Tirthankara, as was the case with Lord Mahävira, Karma is such an impartial instrument, that, it does not have predilection for any particular individual in this world. Karma does not show partiality in subjecting any one to the good or evil consequences of his own deeds. People should always remember this fact in their dealings with other persons. Another great blunder of Marichi, occurs while answering the ques. tions of Kapila about his doctrine. The Omniscient lord has given a prominant place to the evil consequences arising from the propagation of a wrong belief. The propagation of a wrong belief, is the deep-acting evil consequence, resulting as one, out of the numerous causes of the eight varieties of Karmas. The soul alone acquires and is responsible for seven out of the eight varieties of Karmas, while by the propagatian of a wrong belief not only the soul himself acquires evil Karmas, but the persons obtaining the benefits of that wrong propagation, and many other persons in unbroken series acquiring evil Karmas, wander a great number of times in the Sansãra. The principle root-cause of these Karmas is the propagation of a wrong belief and consequently Marichi acquired for himself, the new evil Karma of wandering for one Kotã-koti Sãgaropama years in Sansãra. The author of a wrong belief, possessing intensely violent propensities wanders, even an endless number of times in Sansăra. A Vowless man with Samyaktva, a man with partial vows, an ascetic with desires for worldly pleasures, a person practising penance out of ignorance, a man having disgust towards worldly objects on account of misfortunes, a man having disgust towards worldly objects caused by infatuation, and a man suffering from hardships involuntarily; all these persons, destroying their Karmas, go to heavens ( 84213 ). Marichi, by reason of his practising even impure irreligious rites of an ascetic, on account of ignorance and infatuation, goes to heaven. We shall be able to know from the accounts of future lives, how a mixture of good and evil Karmas matares in a variety of ways, and shows pleasant or harsh consequences by giving a soul noble or low births. Here, the soul of Nayasăra, goes from his third previous life as Marichi, to that of a god, his fourth life. Learned men have described hypocrites as undeserving of respect. By paying them homage as teachers, both are put to a great loss. The person paying homage nourishes Mithyātva and the one adored, becomes For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪. શ્રી જૈન સત્ય પ્રકાશ bilat proud of his hypocrisy ; both the souls are working under a great disadvantage. The respectful bowring down to Marichi, by Bharata Chakravarti, was not done to him as a Guru, bat Marichi's soul was a future Tirthankara and it was out of devotion to the diguity of a Tirthankara, that, Bharata Chakravarti, paid homage to him. That respectful bowing down to Marichi was not, to any extent, detrimental to the sonl of Bharata Chakravarti, but it became the source of many evil Karmas to Marichi. It is apparent from this, how, adoration and respectful bowing down before a person of low moral character, becomes extremely harmful s own interest. Persons desirous of self-elevation should use disorimination, at the time of respecting hypocrites and men who are neglectful of the rules of conduct. Out of the four convictions of Samyaktya viz. 1. Paramărtha Sanstava (URHLY '289) An earnəgt desire for knowing objects as they are described by the Tirthankaras, 2. Gitārtha Pary apãsti (Naiz 44 Huza) Courtesy towards worthy ascetics, 3. Vyapanna darshana varjana (olymezimayr) Avoidatice of persons whose Samyaktva is destroyed and 4. Mithyādrishti Sansarga varjana ( Hulle n'a qorin ) Avoidance of the company of herutics. The second and the third relate to persons who are deserving of respectful salutation and those who are not. In the second Saddahaņā (REGOL) it is stated that those who are desirous of Final Eman. cipation, are propagators of the true religion, are preservors of the commands of the Lord and are acting in strict conformity with pure religious rites according to their own personal capacity; all such learned pious preceptors deserve to be respected and served. The third Saddahanā states that those who are going astray from the strict rules of morality, who are disgracing their creed, who are slack in the observance of strict religious rites, and those who are of bad character, should not be respected as teachers and such wicked persons do not deserve to be associated with. Many misfortunes can be prevented by acting in accordance with the sound advice contained in these statements. It is advisable at this stage to have some acquaintance with Karmas and their varieties. In this world, one is wise, while another is a dunce, one is rolling in wealth, another is penniless, one is a king another is a pauper, one is quite healthy, another is greatly diseased, one is happy, another is very miserable, one is liberal another very miserly, one is a master another his servant, one has ample to eat, while another has to work hard for & morsel of meagre bread. Even out of two sons of the same parents, one becomes a king, while the other has to lead a very miserable life. A son, For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2663 Lord Mahavira ૨૫ a father, a brother, or a wife, of whom an individual is very fond, becomes an eye-sore to him for some time and becomes an object of love again. A son who has been brought up with extreme fondness by his parents kills them. A millionaire becomes a pauper, and again a millionaire, a pauper becomes a millionaire, and again a pauper. There must be some unforeseen agency to account for such strangeness in this world. क्ष्मामृद्रङ्ककयोर्मनीषिजडयोः सद्रूपनीरूपयोः सौभाग्यासुभगत्वसङ्गमजुषोनीरोगरोगार्तयोः । श्रीमदर्गतयोर्बलाबलवतोस्तुल्येऽपि नृत्वेऽन्तरं यत्तत्कर्मनिबन्धनं तदपि नो जीवं विना युक्तिमत् ॥ “ Though there is similarity of becoming a human being, between a king and a pauper, a wise man and a dunce, a beautiful man and a deformed person, a fortunate individual and a miserable man, a healthy person and one greatly diseased, a wealthy man and a penniless one, and between a powerful person and a delicate individual, there is a distinction of bondage of Karmas; and that even is not justifiable without Living principle ( a )." Karma, in its philosophical sence, is work, motion, vibration, action or 'action-currents' as our great Indian scientist Dr, Jagdish Chandra Bose puts it. In Jain Philosophy, the word is used with a double signification viz. it is used not only for vibration or action-ourrents, but also for their materialised effects, even during the next life or a series of furture existences, modifying his subsequent career. The soul has four great qualities viz. 1. Perfect perception and faith in the reality of things ( 24 de zid ), 2. Perfect Knowledge ( 24 drastit ), 3. Perfect power ( Braal ) and 4. Perfect Happiness ( 24dod yu ). Karmio matter keeps the soul from the realization of this four fold greatness, obscuring its perception and knowledge, obstructing its progress onwards and disturbing its happiness. The main divisions of the nature of Karmas are eight:-1, Jnânävaraniya (filall4794) Knowledge obscuring, 2. Darshanãvaraņiya (Eufm9RONU) conation-obscuring, 3. Vedaniya ( 14 ) Feeling Karma, 4. Mohaniya (AI614) Deluding, 5. Ayu ( 241 ) Age, 6. Nãma ( 117 ) Body-making, 7. Gotra (1) Family-determining and 8. Antarãya ( zortzL4 ) Obstructive. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક It is necessary to understand the distinctions between the eight kinde of Karmas. There are two main classe88:- viz. Ghấti (ua ) Destructive Karmas or Action-currents of Injury which attack and affect the very nature of the soul and 2, A-hati ( 24 ) Non-destructive Karamas or the action-currents of Non-injury, which do not affect the very nature of the soul. The four Ghấti ( alla ) Karmas are : 1. Jnănãvorniya ştialapella ) Knowlege-obscuring Karma. 2. Darshanāvaraniya ( 2197204 ) Faith-obscuring Karma. 3. Mohaniya (A1014) which infatuates or deludes the soul. It affects both right belief and right conduct. It is like a solution of chalk in water. The solution is opaque and cloudy. When the chalk settles down the opacity being lost, transparency may be restored to the water or the chalk may be entirely separated from the solution, and permanent transparency obtained for the water. And 4. Antarāya ( Phocal Obstructive Karmas which hinder or obstruct the progress or success of the soul. A-ghati ( ala ) Non-destructive Karmas or the action-currents of Non-injury do not affect the very nature of the soul. They are 1. Ayu (auty ) Karma, which determines the duration of our lives, 2. Nāma ( 117 ) Karma, which determines the character of our individuality i.e. our body, height, size, colour etc. 3. Gotra ( oila ) Karma, Family determining Karma, which determines our family, nationality. And 4. Védaniya ( agrila ) Karma, which gives pleasure or pain in mundane life. The nature of Karmas and their sub-divisions and their operation, subsidence and destruction, requires a detainled study of the Karma Philosophy. A Sort Sketch of the Incidents of the Eleven Bhavas (from five te fifteen) and of the Sixteenth Bhava. Like innumerable Tirthankaras, Shramaņa Bhagaväna Mabāvira, taught Shree Gantama Swāmi-Indrabhuti his first disciple, as follows:-All the substances in the universe, composed of five chief elements are endowed with three innate qualites of 1. Utpāda (E-41€) birth; Coming into existence 2. Vyaya ( 14 ) Decay; going out of existence and 3. Dhrauvya (Mou) Permanence or continuous sameness of existence. This rule applies to living beings-they are born, are stable and are destroyed. Just as gold is a substance. When any ornament is prepared form it, the substance gold is born as an ornament and is known by the name of the particular ornament prepared. When that ornament is heated and melted at the time For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ Lord Mahavira R29 of preparing another ornament, a new ornament is prepared from it, the form which the previous ornament, assumed, was destroyed, and when another ornament was prepared, it assumed the form passessed by the new ornament. Here, at the occassion of preparing both the ornaments, gold is the original substance, and it remains stable as gold. Gold is a (sou) substance or matter, and preparing ornaments from gold is a Paryāya (uuiu) Change; alteration. In the ornaments, the previous form is destroyed and a new form is assumed, while the gold remains stable as a substance; here (504) substance and ( quiu )-alteration of form are associated togethor. Dravya (436) substance is the original or prime substance, while Guņa ( ) quality and Paryāya (14) Alteration of form, are general attributes. (sou) substance is constant, while Paryāya ( Hulu ) is changing. (10) Quality is the innate attribute of the object, while Paryāya ( 14 ) is the attribute acquired in regular succession. This world, living beings and material objects, are without beginning and without end. When the soul completes the life-limit of the Bhava in which he is born, in accordance with his own Karmas in any of the four Gatis viz, as Deva (24) A god, Marushya (Hgou) A human being, Tiryancha (rajz) A brute or as a Näraka ( 475 ) a hellish being; that Bhava is destroyed and the soul assumes another form in the next Bhava. Becoming born in the four Gatis, is an alteration in the form assumed by the soul. The soul is constant in every Gati. The soul is constant, the living beings are a mixture of Dravya (602) and Paryāya (uulu). According to the fixed rule, explained in the above teaching, the soul of Nayasăra remaining constant as the living substance, is born in different Gatis, assuming various forms and is born in a different Gati, on the complction of the life-limit of the previous Bhava. Bhava and The soul of Nayasāra was born as a god in the fourth is born successively as a human being and as a god. Descending from the Brahma Deva-loka (4@qals ) he was born during the fifth Bhava as a Brahmin, named Kaushika ( siis ) in Kollaka ( s) village. He was fond of wordly pleasures, bent upon acquiring wealth by every fair or foul means, and after having done various sinful acts involving the destruction of animal life, became a triple-staff-Sannyãsi (Gel). After death, he was born in the sixth Bhava as a Brahmin named Pushpa mitra (yourwa) in Sthūņa (ayu) village. There also he became a triple-staff-Sannyãsi (Gae'sl) and remaining in that For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સચ પ્રકાશ કાતિક condition for seventy-two Lákha-pūrva years, on death, was born during the seventh Bhava as a god in Saudharma Dova-loka ( Emals ). Coming down, from Saudharma Deva-loka, on Completion of his agelimit as a god, the soul of Nayasăra, during the eighth Bhaya was born as a Brahmin named Agnyudyota ( 245ryana ) in Chaitya ( m ) village. During that Bhava also, he became a triple-staff-Sannyābi ( fe's? ) and on the completion of his age-limit, was born, during the ninth Bhava, as a god in Ishana-Deva-loka (Senda 2421). Descending from the Ishāna-Deva-loka, during the tenth Bhava, the soul of Nayasãra, was born as a Brahmin, named Agni-bhuti ( 24Sedra ). Remaining as a triple-staff-Sannyãsi ( Cae'sl ) for fifty-six lõkba-pūrva years, on completion of his age-limit, he was born during the eleventh Bhava, as a god in Sanat-Kumãr Deva-loka ( Had 373 24215 ). Coming down, from there, he was born during the twelvth Bhava, as a Brahmin named Bhấradvāja in Swetã mbi Nagari (laaim2013). During that Bhava also, the soul of Nayasāra, remaining as a triple-staff-Sannyāsi for fortyfour Lākba Pūrva years, was born, on completion of age-limit, as & god in Mahendra Deva-loka ( HIS-SEAA.15 ) during the thirteenth Bhava. Descending from Māhendra Deva-loka, and wandering a number of minor Bhavas, the soul of Nayasāra was born, during the fourteenth Bhava, as a Brahmin named Sthavara (24197) in Rajagriha Nagari (POVOL6 49121). During that Bhava also, he remained a triple-staff-Sannyāsi for thirty-four lākha.pūrva years, and on the completion of age-limit, was born as a god of medium age-limit in Brabra Deva-loka ( els) during the fifteenth Bhava. After this, there were a number of minor Bhavas. King Vishya-nandi (Card sl) of Rājagriha Nagari and his queen Priyangu (144) had a son named Vishākhā-pandi (razlimla'sl). The king had a younger brother named Vishākha-bhuti (Camera ) who had a queen named Dhārani (U120l). The soul of Nayagāra, on account of virtuons deeds done during the Bhaya of Marichi and later Bhavas, was born, during the sixteenth Bhava, as a son named Vishva-bhūti arcula) to queen Dhariņi (HLREM) of Vishākhā-bhūti (Aruvala ). Vishva-bhūti rame_ra) having attained prime of youth in dre course of time, went along with his harem for sport in the pleasure-garden named Pushpakarandaka (4048734) of the town; while he was amusing himself there, prince Vishākhā-nandi, the son of his uncle, came also for enjoying himself. But as Vishva-bbūti was in the garden, Vishākha-nandi remained outside. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ Lord Mahavira R16 At that time, some maid-servants of queen Priyangu went to the garden for bringing flowers for their queen, but on seeing Vishya-buūti inside and Vishākha-nandi outside the garden, they went away without taking any flowers and narrated the whole account to the queen. The queen was greatly enraged, and she informed the king. King Vishva-nandi with the object of pacifying the queen, and calling back Vishva-bhuti from the garden found out a plan-had war-buggle sounded and declared cunningly in the state-council, Our feudatory vassal Purushasinha has become very insolent and I am going personally to vanquish him.' On hearing this news, the honest Vishva-bhuti came to the council-hall, and with the permission of the king, went to Purushasinha with a large army. Seeing Purushaginha obedient. Vishya-bhūti returned. On his way back. when he came near the Pushpakarandaka garden, he was informed by the gatekeeper that Kumāra Vishākha-nandi was in the garden. Hearing this, Vishva-bhūti thought that he was fraudulently driven away from the pleasure-garden. Contemplating for some time, he was greatly enraged, and burning with wrath, he dealt such a severe blow with his fist to a tree of wood-apple standing near by, that all the fruits on it, fell down on the ground. Addressing the door-keeper of Vishākhā-nandi angrily and showing him the incident, Vishya-bhūti said Were it not for my devotion towards my worthy father, I would have felled down the heads of all of you here, but my devotion towards him prevents me from doing any such act; still however, I do not want such deceitful pleasures.' On account of this accident, Vishya-bhūti did not think it expedient to continue staying in this Sangāra full of political intrigues. He congequently went to an ascetic named Sambbūti wandering from village to village in the neighbouring country, and was initiated into the Order of Monks by him. On hearing that Vishva-bhūti had renounced the world, King Vishva. nandi accompanied by his younger brother Vishākhā-bhuti went to him and bowing respectfully and asking his pardon requested him to acoept bis kingdom. But Vishya-bhūti was not deluded by such a request and remained unshaken in his vows. The King bowing down again, and requesting Vishya-bhūti imploringly to persevere in carefully maintaining the vows taken by him, went back to his capital city. Vishva-bhūti went with his Guru to another village. He studied the scriptures under his Guru and observing two day's and three days' fasts he advanced in ever-increasing fasting and penancos. His body became greatly emaciated by the ever-increasing fasting. With the permission of his Guru, he thought of moving about alone, and assuming the figure of an ascetic moving about alone, he wandered from place to place. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૦ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક Vishva-bhūti Muni, wandering from village to village, came to Mathura Nagari. At that time, Prince Vishakha-nandi accompanied by a retinue of fellow-associates had gone to Mathura on the occassion of his marriage with the daughter of the King of Mathura. Vishva-bhūti at the end of one month's fasting, while moving about in search of food, happened to go near Vishaka-nandi's camp. Vishakhā-nandi's men Seeing the emaciated body of the Muni shouted merrily, "There goes Kumara Vishva-bhuti."Vishakha-nandi also recognised him. On seeing the Muni, Vishakhã-nandi was greatly enraged. Meanwhile, Vishva-bhūta Muni coming into collision with a cow fell down on the ground. Thereupon, Vishakha-nandi tauntingly said in a joke, "Where is that strength of yours, which was sufficient to fell down wood-apples from the tree, gone? On hearing this, Vishva-bhuti Muni became very angry, and with the object of showing his prowess, angrily seizing the cow with her horns, hurled her into the sky and on account of his innate animosity towards Vishakha-nandi, made a firm determination, "O! I wish I may become very powerful in my next life, owing to the supernatural efficacy of my rigorous penances, and that I may kill this Vishakha-nandi," On completion of the life-limit of one krore years without previously expiating for former sins, the soul of Vishva-bhuti Muni was born in the seventeeth Bhava as a god in the Shukra-Dvaloka (gas) with superior age-limit. Acharya Shri Kailassagarsuri Gyanmandir We shall now consider, how the soul of Shramana Phagavana Mahavira, evolved as such, how the soul of Nayasara assumed different forms in various Bhavas, how it dies and how the life-principle remains and will remain costant, in obediance to a fixed rule explained to the first disciple Shree Gautama Ganadhara by the Lord at the time of his attaining Perfect Knowledge as to how substances are produced, how they are destroyed and how they remain constant. All the living beings and substances in this world, are under the influence of that fixed rule. They are produced in this world, are destroyed, and the world as such remains constant. This rule is in existence from time without beginning and without end and will remain canstant in future. There will be no change in that rule at any time. We shall now consider the incidents of the life-account of Vishva bhūti. Some considerations on the Bhava of Vishva-Bhuti. We shall be able to see during the events of this Bhava, how the fine molecules of good or evil Karmic matter become associated with the particles of the soul, by practising good or evil deeds in previous lives; For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ Lord Mahavira ૨૨૧ and how when those fine molecules of good or evil Kärmic matter are ready to bear fruit, they become the source of happiness or misery to the individual. As Vishya-bhūti was in the habit of experiencing indifference to worldly objects in his former lives as a human being, he renounced the world on account of the crafty device to remove him from the garden, accepted consecration (la) from a Jain Sadhu, studied under him, and commenced the practice of ever-increasing fasting and penancey. During this Bhaya, Vishva-bhuti had an opportunity of having Dikshã consecration) in accordance with the doctrines of the Jain religion. The unclean sentiment of becoming a triple-staff-Sannyasi (test) arising during his Bhava of Marichi, continued for fourteen later lives in succession, and therefore, he very often accepted consecration as a triple-staff Sannyãsi. The bondage of Chãritra-Mohaniya Karma ( 22HIC M453) Right-conduct deluding Karma, arising from his disaffection towards good conduct (2012) during his life as Marichi, was gradually destroyed during several Bhavas and Vishya-bhūti by the destruction-subgidence of the Chăritra-Mohi Karma, adopted the life of an ascetic (21122417) during this Bhava. Vishva-bhuti Muni studied the scriptures for the preservation of his Chãritra Dharma (123417) life of an ascetic first and then commenced the practice of fasting and penances. He fasted for one month and his body became greatly emaciated. How Karma becomes instrumental in finding out opportunities of degrading himself, for an ascetic advanced in Chãritra Dharma (2122187) and austerities (4410) like Vishva-bhuti, is a subject which needs careful consideration. During his wanderings from place to place, at the end of one month's continuous fasting, Vishv-bhūti went out in searoh of food. As was the inevitable concurrence of Fate, his nephew Vishãkã-nandi came at that time to Mathurā on the occaggion of his marriage there. He went near the camp of Vishākhả-nandi and was seen by him. Vishākhă-nandi misuses the rare opportunity he had, of rising higher in spirituality by respectfully bowing before a Muni, who had continuous fasting for one month and giving food to such a worthy ascetic. This negligence on the part of Vishakha-nandi became the source of great calamity to both of them. Those who are destined to wander long in the Sansära, and the ignorant, are doing damage to themselves and to others. It is bat natural that bodily vigour becomes diminished by continuous fasting. The body of Mahātmā Vishva-bhūti Mupi had become emaciated. He fell down on coming into collision with a cow. Vishākhā-nandi born For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ શ્રી જન સત્ય પ્રકાશ. કાલિક in a royal family but of a malevolent disposition; out of ignorance and natural hatred he practises jokes at the strength of the Muni Vishva-bhuti. hears the jokes. It is a variety of endurances, ascetics have to put up within the maintenance of Charitra Dharma ( 27). If persons desirous of salvation, at the time of experiencing the twenty-two varieties of endurances (43798) put up with them with a pure heart, these endurances becoming instrumental in the destruction of former Karmas, and the stoppage of new Karmas bring Final Literation nearer like a true friend, The joking practised by Vishākhā-nandi is called Akrosha Parishaba (241512 246); it is the twelyth in the list of endurances (4:2296). If an ignorapt person under the influence of anger or malioe, were to insult an ascetic with unpleasant and defiling words, the Muni should not become angry with him, like Damadanta Muni, but will think within himself thus : “This man says unpleasant words, but he does me friendly service because whatever he told me is true; or what he says is a falsehood still it is not seemly for me to be angry with him.” So thinking, he need not become angry with him, but put up with the suffering willingly. One should always practise faultless, involantary and expiating penance with good intention and force of energy. That which makes the body warm is Tapa (au) penance. That which dries up the blood and juices of the body, mortifies flesh, fat, bones, bone-juice, vital energy and destroys evil Karmas, is called Tapa ( 14 ) penance. That penance should be faultless that is to say, without any desire for pleasures of this world as well as of the next, and it should be without any firm determination to do any particular act. The man who makes a firm resolution to obtain worldly pleasures after rigidly observing the religious rites of the true religion, nourishes the wishing tree (364991) capable of giving fruit and then burns it down. Besides, the Tapa (14) penance should be done with a heart fall of joy, but not unwillingly, like a work imposed by a king with only a frugal recompense or no recompense. It should be as much as is possible within one's capacity. It should be practised in such a way that evil ideas do not arise, and the senses and their functional activities are not injured. If a man inadvertently refrains himself from food, simply because of his subservient position or because he cannot obtain it although pitifully requested for, it is not a Tapa (au) penance, as it is the source of the advent For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Tel3 Lord Mahavira ૨૨૩ of many Karmas and depends on the rise of passions like anger (u) but it is only a result of pain-feeling ( 24 aldled4 ) Karma arising from former Obstructive Bondage (24'apluri). Giving up of food is Material Tapa (0444), while concentration of the mind on one's own self is Subjective Tapa (allady), The Bhäva Tapa should as far as possible be associated with Dravya Tapa. Just as people in search of wealth do not care for hardship of cold or heat; in the same manner, persons who are indifferent to the pleasures of world and who are desirous of acquiring true knowledge, do not consider Dravya Tapa (Goudy) as unbearable, similarly persons desiring Final Liberation do not consider Dravya Tapa (5834 au) as a hardship. To practise Tapa (ay) with a resolute determination to achieve a certain object owing to the efficacy of penances or religious rites, is technically called Niyāna ( Gyle). It is of nine kinds-the firpi determination arising relates-to becoming, 1. a king, 2. a wealthy man, 3. a female, 4. a man, 5. becoming capable of assuming various forms, 6. becoming cabable of making others assume various forms, 7. becoming a pabe of having only very few vices, 8. becoming a pauper and 9. of becoming a Shrãvaka-a man having firm unswerving faith in the doctrines and teachings of the Jain religion. Persons desiring Final Liberation must necessarily avoid such determinations. It is advisable to know the account given about Niyãna ( Geet - practising Tapa with the object of trying the efficacy or otherwise of religious rites or penances in achieving such objects from the Shastras. Such Niyāna increases the duration of wandering in the San sāra. The Tapa ( 44 ) penance which is the chief agent in destroying Karmas in this world, should not, in itself, become the source of immense wandering in the four Gatis, and ascetics and persons desirous of Final Eiberation, should carefully remember this advice. Persons not placing this advice into execution, commit mistakes at the most opportune time. Although their vows and desires for worldly objects are fulfilled, they earn for themselves, the burdensome task of wandering in the Santãra for a very lengthy period of time; they miss this fact at the time of making a resolute determination, By the joke practised by Vishakha-nandi, the soul of NayasaraVishva-bhüti Muni misses the conscious recollection of his soul, and with the desire of showing that he possessed more strength than what he had at the time of felling the fruits of wood-apple on giving a blow to the tree with his fist, he hurled the cow into the sky, seizing her with her horns and thus made an exhibition of his strength. An evil idea of taking vengeance on the joke practised by Vishākha-nandi, arose in the mind of For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ શ્રી જન સત્ય પ્રકાશ. Bulat Vishya-bhuti Muni, "O, I wish I may become very powerful in my next life, owing to the supernatural efficacy of my rigorous penances and that I may kill this Vishākhā-nandi." Having completed his age-limit without expiating himself for the sin of having made the resolute determination for the purpose of killing his nephew Vishākbā-nandi, during the seventh Shava. Vishya-bhüti was born as a god in Dava-Loka ( 921 ) owing to the supernatural efficacy of an ascetic's life ( 1767 ) and having completed his age-limit as a god in Dev-Iloka was born 98 a Vasudeva during the eighteenth Bhava on account of his resolute determination during previous life. Vishya-bhūti Muni became enraged and he made the resolute determination. It is important to know the duration of the influence of Mohaniya Karma. In accordance with the fixed role of Guñasthāna. (197414 ) or stages of spiritual advancement, Jain Sadhus have a position in the sixth and seventh stages. The sixth stage is Pramatta Sanyata Gunasthāna ( 44112102914 ). A Muni with destruction-subsidence action-currents in this stage, is under the complete influence of the one hundred and forty-eight sub-divisions of the eight varieties of Karmas including the twenty-eight sub-divisions of Mohaniya Karma. Owing to the perfect control of that Mohaniya Karma, there is no wonder, that there is a great chance of anger at the least provocation. Persons desirous of Liberation, have to increase the natural power of the soul at the time of the rise of anger. If the natural power of the soul predominates, the passions become helpless; but in case, the soul is subdued by the passions, there results a series of new evil Karmas. Vishva-bhuti Muni forgetting the greatness of his own soul, is Vanquished by the preponderating influence of the Karma and makes a resolute determination to kill Vishākha-nandi. It is an indioation of the superior influence of the Karma. Vishākha-nandi, practises jokes needlessly at the Muni, and terribly harasses him. There is a variety of Karma named Hāsya Mohaniya (6122R .4 Infatuation by laughter, in the Infatuation by Nine Slight passions ( da au4 ) division of the Chāritra Mohaniya Karma (Pula High 3*). People take delight in practising jokes at other individuals but they have no idea that there is at that time a bondage of Hasya Mohaniya Karma. There are numerous examples of persons, who were obliged to suffer very wicked consequences in their future lives on account of evil Karmas acquired by them. People are seen to practise jokes at others out of their pride of auth For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ Lord Mahavira ૨૨૫ ority, wealih and youth. The lion which was killed by Väsudeva-the soul of Vishva-bhūte Muni, created by his resolute determination was the soal of Vishakha-nandi. From the human existence he goes to that of a Tiryancha-a brute and from there he goes to hell ( a ). On account of the Ayu Karma of Narak Gati ( 47% osa ) he was born as a hellish being, suffered the pains incidental to it and on the completion of that existence wandered a number of times in the Sansara. We shall read in detail the account of a cultivator daring our description of the twentyseventh Bhava, who was shown to Shree Gautama Swāmi by Shramaņa Bhagaväna Mahävira with a permission to go and proach him Dharma when Lord Mahāyira was wandering from place to place with Shree Gautama Ganadhara and other Sadhus after his attainment of Perfect Knowledge ($4aştiat ) during his twenty-seventh Bhava. Suffice it to remember, for the present, that the cultivator was the soul of Vishākhanandi. Just considering, how Viskāha-nandi degraded himself by dealing jokes through ignorance on Vishva-bhūti Muni, a nephew of his during Sansari state, out of pride of his authority as a prince and the pride of his youth, we should always be on our guard, that no fresh evil Karmas are acquired on such occasions. પત્ય ઇતિહાસ અને પુરાતત્વના ઊંડા અભ્યાસી શ્રીમાન વિધુશેખર ભટ્ટાચાર્યને પત્ર. I thank you for inviting me to contribute an article to the extra-ordinary number of your journal. I am however compelled to decline this honour on account of pressure of work. Hope you will not mind anything. I sympathise fully with the aims of your Society. May the ideals of the great Tirthankars spread all over the world! May the teachings of the countless saints of your beautiful religion become the common property of mankind through the effort of the Samity! CALCUTTA, | yours faithfully, 10-10–36 V. Bhattacharya, આપના માસિકના વિશેષાંકમાં લેખ મેકલવાના આપના આમંત્રણ માટે આપનો આભાર માનું છું. પણ કામના દબાણના લીધે હું એનો સ્વીકાર કરી શકતો નથી. આશા છે આપ એને જતું કરશો. આપની સમિતિના ચેયની સાથે હું પૂરેપૂરી સહાનુભૂતિ દર્શાવું છું. એ મહાન તીર્થકરોના આદર્શો સમગ્ર વિશ્વ ઉપર પ્રસરો ! (અને) આપની સમિતિના પ્રયત્ન દ્વારા, આપના સુંદર ધર્મના અગણિત સંતપુરુષોના ઉપદેશે, સમગ્ર માનવજાતિની સામાન્ય સંપત્તિ બને ! કલકત્તા, ૧૦-૧૦-૩૬. આપને વિશ્વાસુ, વિ. ભટ્ટાચાર્ય. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org वीर निर्वाण संवत् Acharya Shri Kailassagarsuri Gyanmandir लेखक : महामहोपाध्याय, रायबहादुर, गौरीशंकर हीराचंद ओझा, अजमेर जैनों के अंतिम तीर्थंकर महावीर स्वामी ( वीर, वर्द्धमान) के निर्वाण (मोक्ष) से जो संवत् माना जाता है, उसको वीर निर्वाण संवत् कहते हैं । जैसे प्राचीन बौद्ध विद्वानों एवं आधुनिक पुरातत्ववेत्ताओं में बुद्धनिर्वाण संवत् में परस्पर मतभेद है, वैसे ही उनमें वीर निर्वाण संवत् के विषय में भी है। डॉक्टर हर्मन जैकोबी ने, जो जैन साहित्य के प्रसिद्ध ज्ञाता माने जाते हैं, स. पूर्व ४६७ (वि. सं. से पूर्व ४१० ) में महावीर का निर्माण होना माना है । यही मत कार्पेण्टियर का है। प्रसिद्ध पुरातत्त्ववेत्ता श्रीयुत काशीप्रसाद जायसवाल ने अपने कई लेखों में ई. सं. पूर्व ५४५ (वि. संवत् से पूर्व ४८८ ) में वीर निर्वाण होना स्थिर किया है । वीर निर्वाण संवत् बहुधा जैन ग्रंथों में लिखा मिलता हैं और कभी कभी शिलालेखों में भी मिल आता है । उसका अंतर कभी विक्रम संवत् से और कभी शक संवत् से लिखा मिलता है । जैन आचार्यों के कथन को आधुनिक शोधकों के मत की अपेक्षा हम अधिक प्रामाणिक समझते हैं। इसी तरह पिछले कुछ जैन लेखकों ने इस विषय में जो कुछ भिन्न लिखा है वह भी भ्रमपूर्ण ही है । श्वेतांबर और दिगंबर जैन ग्रंथकारों के मत हम नीचे उद्घृत करते हैं (१) “तित्यो गाली पइन्नय" नामक प्राचीन जैन ग्रंथ में महावीर निर्वाण से शक संवत् के प्रारंभ तक ६०५ वर्ष और ५ महीने माने हैं और उसका ब्यौरा इस तरह दिया है : - For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 9463 વીર નિર્વાણુ સ'વત २२७ ६० पालक के, १५० नन्दों के, १६० मौयों के, ३५ पुष्यमित्र के, ६० बलमित्र भानुमत्र के, ४० नभसेन के और १०० वर्ष गर्दभिल्लों के बीतने पर शकराजा उत्पन्न हुआ' । Acharya Shri Kailassagarsuri Gyanmandir (२) श्वेतांबर मेरुतुंगर ने अपने 'विचार श्रेणि' नामक पुस्तक में वीर निर्वाण सवत् और विक्रम संवत् के बीच का अंतर ४७० दिया है । इस हिसाब से वि० सं० में ४७०, शक संवत् में ६०५ और ई. सन् में ५२७ मिलाने से वीर निर्वाण संवत् आता है । (३) श्वेतांबर अंबदेव उपाध्याय के शिष्य नेमिचंद्राचार्य - रचित ' महावीर चरियं ' नामक प्राकृत काव्य में लिखा है, कि मेरे ( महावीर के ) निर्वाण से ६०५ वर्ष और ५ महीने बीतने पर शक राजा उत्पन्न होगा । इससे भी वीर (१) “ जं रयणिं सिद्धिगओ अरहा तित्थंकरो महावीरो । तं स्यणिमवंतीए, अभिसित्तो पालओ राया ॥ ६२० ॥ पालगरण्णो सट्टो, पुण पण्णसयं वियाणि णंदाणम् । मुरियाणं सद्विसय, पणतीसा पूसमित्ताणम् ( तस्स ) ॥ ६२१ ॥ बलमित्त - भाणुमित्ता, सट्टा चत्ताय होंति नहसेणे । गद्दभसयमेगं पुण, पडिवनो तो सगो राया ॥ ६२२ ॥ पंच य मासा पंच य, वासा छच्चेव होंति वास सया । परिनिव्वु अस्सऽरिहतो, तो उप्पन्नो ( पडिवन्नो) सगो राया ॥ ६२३ ॥ यह पुस्तक विक्रम संवत् की छठी शताब्दी के आसपास की बनाई हुई मानी जाती है । (२) विक्कमरज्जारंभा परउ सिरिवोरनिव्वुई भणिया । सुन्नमुणिवेत्तो विक्रमकालउ जिणकालो || विक्रमकालाजिनस्य वीरस्य कालो जिनकालः शून्यमुनिवेदयुक्तः चत्वारिशतानि सप्तत्यधिक-र्षाणि श्रीमहावीर विक्रमादित्ययोरंतरमित्यर्थः - ( विचार श्रेणि) यह पुस्तक ई. स. १३१० के आसपास बना था । (3) छहं वासाणसएहिं पंचहिं वासेहिं पंचमासेहिं । मम निव्वाणगयस्स उ उप्पज्जिस्सइ सगो राया ॥ -- ( महावीरचरियं ) यह पुस्तक वि. सं. १९४९ ( ई. स. १०८४ ) में बना था । For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २२८ શ્રી જૈન સત્ય પ્રકાશ डार्लिंड निर्वाण संवत् और शक संवत् के बीच ठीक वही अंतर आता है, जो ऊपर लिखा गया है । (४) दिगंबर सम्प्रदाय के नेमिचंद्र - रचित 'त्रिलोकसार' नामक पुस्तक में भी वीरनिर्वाण से ६०५ वर्ष और ५ महीने बाद शक राजा का होना लिखा है । इससे पाया जाता है कि दिगंबर संप्रदाय के जैनों में भी पहले वीरनिर्वाण और शक संवत् के बीच ६०५ वर्ष का अंतर होना स्वीकार किया जाता था, जैसा कि श्वेताम्बर संप्रदायवाले मानते हैं, परंतु त्रिलोकसार के टीकाकार माधवचन्द्र ने त्रिलोकसार में लिखे हुए 'शक' राजा को भूल से 'विक्रम' मान लिया, जिससे कितने एक पिछले दिगंबर जैन लेखकों ने विक्रम संवत् से ६०५ ( शक संवत् से ७४०) वर्ष पूर्व वीर निर्वाण होना मान लिया जो ठीक नहीं है । दिगंबर जैन लेखकों ने कहीं शक संवत् से ४६१, कहीं ९७९५ और कहीं १४७९३ वर्ष पूर्व वीर निर्वाण होना भी लिखा है, परंतु ये मत स्वीकार योग्य नहीं है । Acharya Shri Kailassagarsuri Gyanmandir वास्तव में विक्रम संवत् से ४७० वर्ष पूर्व, शक संवत् से ६०५ वर्ष पूर्व और ईस्वीसन से ५२७ वर्ष पूर्व भगवान् महावीर के निर्वाण संवत् का प्रारंभ मानना युक्तिसंगत है, जैसा कि प्राचीन जैन आचार्यों ने माना है। ( ४ ) पण छस्सयवस्सं पणमासजुदं गमिअ वीर निव्वुइदो सगराजो० - ( त्रिलोकसार, श्लोक ८४८ ) यह पुस्तक वि. सं. को ११ वीं शताब्दी में बना था । हरिवंशपुराण में भी वीरनिर्वाण से ६०५ वर्ष बीतने पर शक राजा का होना लिखा है और मेघनंदि के श्रावकाचार में भी ऐसा ही लिखा है। ચેતવણી संबुझह ! किं बुज्झह ? संबोही खलु पेच दुलहा । णो हूवणमंत राइओ, नो सुलहं पुणरावि जीवियं ॥ જાગા ! તમે કેમ સમજતા નથી ? પાછળથી આધીબીજની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. (કારણકે જેમ) વીતી ગએલી रातो पाछी नथी भवती (तेभ) मा भुवन (मनुष्यलव) ક્રીથી સહેલાઇથી મળી શકતું નથી. -શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૂલપાણયક્ષનો ઉપસર્ગ અને ભગવાન્ મહાવીરનાં દશ સ્વપ્નાં (ક્ષત્રિયકુંડ અને વમાન ગામની આલાચના) લેખક ~ સુનિરાજ શ્રી હિમાંશુવિજયજી, ન્યાય-સાહિત્યતી. ભગવાન મહાવીર તેના વર્તમાન કાળના છેલ્લા તીર્થંકર હાવા ઉપરાન્ત જગતની મહાન વિભૂતિ છે. તેમના જીવનના સંબંધ આખી આલમ સાથે છે. તેમના જીવનની ઘટનાઓ જગતના નહિ તે। ભારતના કૃતિહાસ સાથે તે ઘણા સારા સંબંધ રાખે છે. એ દૃષ્ટિથી આપણે મહાવીરસ્વામીને એળખીએ તે જૈના જ નહિં બલ્કે જગના લેાકેા તેમના જીવનને, ઉપદેશને અને ઇતિહાસને એળખી પેાતાની પ્રગતિ સાધવા તેમને શ્રદ્ધાંજલીએ અર્પણ કરે; અનેક પુસ્તકા અને નિબંધોથી પોતાની લેખનીને પુનિત બનાવ. પણ મને લાગે છે કે એ દૃષ્ટિથી -— પદ્ધતિથી જૈને એ ભગવાન મહાવીરને એળખ્યા કે લખ્યા-લખાવ્યા નથી તેથી જ તો હજી લગી તુલના-દૃષ્ટિની દુનિયા પસંદ કરે તેવુ... ભગવાન મહાવીરનુ' ચરિત્ર જનતાના હાથમાં આવી શકયું નથી. મહાવીરચરિત્ર માટે પ્રયત્ન ઃ ભગવાન્ મહાવીરનું આદ' ચરિત્ર જગત્ માગે છે એ હવે આપણામાંથી ધણાએ સાંભળ્યું — વાંચ્યું છે. તેની પૂર્તિ કરવા માટે કેટલાક મહાનુભાવ સાધુ અને શ્રાવકે એ પુસ્તક! — લેખા — પન્નાદ્રારા પ્રયત્ન પણ કર્યાં છે. પણ હજુય આપણી પાસે પૂરતી સામગ્રી એકઠી થઈ નથી. હું તે માનું છું કે પ્રાચીન સાહિત્યમાં ભગવાન્ મહાવીરના ચિરત્રની જેટલી નાની કે મેટી, સૈદ્ધાન્તિક કે ચમત્કારિક, ઐતિહાસિક કે કાલ્પનિક બાબા લખાએલી નેડાએલી હાય તે પ્રત્યેક બાબતો ઉપર વિચારકતા અને શ્રદ્ધાને સમતાલ રાખી ઊંડાણથી ખૂબ વિચારા — ચર્ચાએ ગંભીરપણે. કરવાં જોઈએ, જેથી તેમાંથી જે નવનીત પ્રકટ થશે તે આધારે સારામાં સારું ભગવાન્ મહાવીરનું ચિત્ર આપણે વિચારક આલમને આપી શકીશું. *મહાવીર-જીવન લખવા માટેનાં સાધતા વિષે મેં એક પત્ર “જૈનયુગ”ના તંત્રીને લખ્યા હતા જે તેમના માસિકમાં છપાયા છે, For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૦ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ( વમાનગ્રામ)માં ભગવાન Acharya Shri Kailassagarsuri Gyanmandir કાતિ ક મહાવીરને થયેલ અહીં અસ્થિગ્રામ શૂલપાણિયક્ષના ઉપસર્ગ વિષે લખીશું. ભગવાન મહાવીરસ્વામીની દીક્ષા તેમના જ ગામ કુંડપુર ના જ્ઞાતૃખડ ઉદ્યાનમાં હેમન્તઋતુના પહેલા મહિના અને પહેલા પક્ષમાં દશમા દિવસે અર્થાત્ માગસર વદિ ૧૦ના દિવસે થઈ. ત્યાંથી ભગવાને તે જ વખતે સગાસંબંધીઓને પૂછી ધર્મલાલ આપી વિહાર કર્યો. વિહારનાં ગામ : મુ (એ ધડી ) દિવસ બાકી રહ્યો ત્યારે ભગવાન કૂર્માર ગામમાં પાંચ્યા. ત્યાં રાત્રિ ગાળા. ત્યાં ભગવાનને પહેલા ગેાવાળીઆને ધાર ઉપસ થયા. ત્યાંથી For Private And Personal Use Only १. कुंडपुरं नगरं मज्झमज्झेण णिगच्छइ, णिगच्छित्ता जेणेव णायसंडवणे उज्जाणे जेणेव असोगवरપાયે તેનેવ પવાર્ ......... Ìસી, મુંકે મવત્તા બારાબો અળગારિયું પસ્વ′′ || ૧૬ ॥ ‘કલ્પસૂત્ર” મૂલ સોળમુંસૂત્ર. ‘કુડપુર' એ 'ક્ષત્રિયકુંડગ્રામ'નું ટુંકું નામ છે. વમાન કાળમાં આ ક્ષત્રિયકુંડ ગામની સ્થાપના લખીસરાય સ્ટેશનથી થોડેક દૂર મુરુગક્ષાન છે ત્યાંથી લગભગ દસેક ગાઉ વાદ ગામમાં મનાય છે, અર્થાત્ આપણી ચાલુ માન્યતાથી છવાઇ ગામને ક્ષત્રિયકુંડગામ મનાય છે. જ્યારે પુરાતત્ત્વ સંશોધકા ગુરુદેવ શ્રી વિજયધર્માંસૂરિ મહારાજ વગેરેના મતથી મુજફ્ફર જિલ્લામાં આવેલુ ખસાડપટી (પ્રાચીન કાળની વૈશાલીનગરી)ની નજીકનું ‘વઘુકુંદ’તે પ્રાચીન કાળનું ‘ક્ષત્રિચઢ’ મનાય છે, દેવાન દા—ઋષભદત્ત બ્રાહ્મણનું ગામ બ્રાહ્મણગામ પણ ચલાવટી દક્ષિણ-પશ્ચિમ દિશામાં છ માઇલ દૂર છે. પ્રાચીન અવદોષો અને પ્રમાણાથી વાઢીનું રૂપાન્તર વસાવટી સિદ્ધ થાય તો પછી આ નવા મત જ રી છે. જીએ પ્રાચીન તી માલા સંગ્રહ” પૃ. ૨૨. *बहिया य नायसंडे आपुच्छित्ताण णायए सव्वं । ' , વિમે મુદ્ઘત્તસેને મારગામ સમજીપäÌ || આવશ્યક ભાષ્ય, ગાથા ૧૧૧. આવશ્યકસૂત્રના ભાષ્યની ઉપરની ગાથામાં કૂર્માર ગામને માટે कमारगाम લખ્યું છે, તેનું સંસ્કૃત માં થઈ શકે. આ પછી બનેલા મારરિયા ( મુદ્ર સૂરિકૃત ), મહાવીરચરિત્ર (હેમચંદ્રકૃત દશમું` પ) તથા કલ્પસૂત્રની દીપિકા-સુબોધિકા વગેરે ટીકાઓમાં ચુમ્માર, કૂર્માર મારી ગામ લખ્યું છે. આ ગામ અત્યારે ચાલુ માન્યતા પ્રમાણે બંગાળના કારાઇ કે ‘કુમારિય’ ગામને માનવામાં આવે છે. પણ સ્વસ્થ શ્રી વિજયધસૂરિ મહારાજની શેાધ પ્રમાણે ટ્રિગ્નામેટ્રીકલસવે ’ના નકશામાં જે ‘ કુસમર? Kusmur ગામ છે, તે પ્રાચીન કાળનું રમાર યા રૂાર ગામ સિદ્ધ થાય છે. જીએ તેમની સંપાદિત ‘ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ’ની વિ. સં. ૧૯૭૮ ની આવૃત્તિ, પૃ. ૨૩. दृइज्जत पिउणो वयंस तिवे अभिग्गहे पंच | अचित्तग्गह निवसण निच्च वोसह मोणेण || આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૪૬૨. Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ શૂલપાણિયક્ષના ઉપસર્ગ ૨૩૧ વિહાર કરી ભગવાને ‘કાલ્લાગ' ગામ જઈ ડનું પારણું કર્યું. ત્યાંથી ‘મારાક ’ સનિવેશ ( ગામ ) માં જતાં ચૂફ઼મંતતાવસ×ના આશ્રમમાં પહોંચ્યા. તાપસના આગ્રહથી ભગવાને ત્યાં ચેોમાસું રહેવાનું કબુલ્યું અન્યત્ર વિહાર કરી ચોમાસું કરવાના સમયે લગભગ ભાવા સુદમાં પાછો ભગવાન્ તાપસના આશ્રમમાં પધાર્યા હશે. ત્યાં અનુકૂલ નહિ પડવાથી પંદરેક દિવસ જ રહી ભગવાને ચામાસામાં જ પાંચ અભિગ્રહ કરી વિહાર કર્યાં. ત્યાંથી શૂલપાણિ યક્ષને પ્રતિષેધ આપવા માટે વિહાર કરી ‘વનવતી ' નદીને ઉલ્લધી ભગવાન્ અસ્થિકગ્રામ' માં ગયા. જેનું જૂનું નામ વધુ માન ગામ હતું. અસ્થિકામના પૂર્વ ઇતિહાસ : ( પહેલાં જે ગામનુ નામ વર્ધમાન યા વર્ધમાનક હતું, તેનું યિામ, સંસ્કૃતમાં અસ્થિવશ્રામ નામ. શા માટે પડયું તે સંબધી ખુલાસા આવશ્યક-ઉદ્ધાત, મહાવીર ચિરય તથા હેમચંદ્રના દશમા પમાં મળે છેઃ કાશાીર નગરીમાં ધન નામના શેઠ હતા. તેના પુત્ર ધનદેવ થયા તે મેાટા સાહસિક વ્યાપારી હાઇ પાંચસેા ગાડાંમાં पाणीपत्तं गिविंदणं च, तह वड्माण वेगवई । धणदेवसूलपालिंदसम्म वासद्वयगा || આવશ્યક, ઉપાદ્ઘાત નિર્યુક્તિ, ગાથા ૪૬૩. આમાં ૪૬૨મી નિયુક્તિ ગાથામાં નિમ્ન યોટ્ટ મોળેળ પાડથી નિત્ય મૌન સમજવામાં વાંધા આવે છે, `ક્રમક ભગવાન જ્યાં ખાસ જરૂર પડી ત્યાં ‘ઉત્પલ’ ગેાશાલા, ચંડકૌશિક વગેરેના પ્રસંગમાં ઘેડુ ખેલ્યા છે. એ માટે તેની ટીકામાં ચાર પરં તથાવિષે પ્રયોગને હું વા યને વચ્ચે (પૃ. ૨૬૬) કહી, એક એ વચનની રાખી છે. તથા શ્રી ગુણચંદ્રસૂરિએ મહાવીરચરિયમાં પણ ટુવચળયનું મોળેળાવ્યું લખ્યું છે. આ બધાય કરતાં આચાય હેમચંદ્ર સ્પષ્ટ લખ્યું છે કે स्थेयं मानेन च प्रायो भोक्तव्यं पाणिभाजने ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીરચરિત્ર, સ` ૩-૭૭. અર્થાત ભગવાને સર્વથા મૌન રાખવાને અભિગ્રહ નડ્ડા લીધા તેટલા માટે પ્રાયઃ મૂક્યું છે. આ કથનથી ક્યાંય વિરોધ નથી આવતા. . 19 × ‘સૂનન્ત ’એ ટુ ધાતુનું વર્તમાન જીન્સનું પ્રાકૃત રૂપ છે, તેના અથ થાય છે ગમન કરતું. ( જૂએ પા#સમાયો છુ.-'૧૮૬) બાથ સૌથાતમાં લખ્યું છે " दृइज्जन्ता नाम पासडत्था तेसि तत्थ आवासो तेसिं च कुलवती भयवतो पिउमित्तो વૃ, ૨૬૮ અર્થાત્ વજ્ઞમ્સ એ નામના બીજા પાખંડી મતના તાપસા હતા તે ત્યાં રહેતા તેથી તે આશ્રમનું નામ પણ તે જ પડયું. મહાવીરચયમાં પણ આમ જ (રૃનતા નામ તાવસપોરિો વાદિનો રૃ. ૧૪૬) લખ્યું છે, ત્યાં જે ઉપરી તાપસ કુલપતિ હતા તે સિદ્ધાર્થ રાજાને પરિચિત હતા, તેનું નામ હતું નળસમ્મ ૧ ‘તસ્સ પુળ ક્રિયામR પઢમં વપ્રમાળયમિતિ નામ ઢોસ્થા । આવશ્યક ઉપેદ્ઘાત, પૃ. ૨૬૮ २ कोसंबीए नयरीए असंखदविण संचओ धणो नाम सेट्टी । तस्स अगोव जाइयसए हिं પસૂબો ષળયેલો નામ પુત્તો | મહાવીરચરિય (પ્રાકૃત) પૃ. ૧૪૮ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३२ શ્રી જન સત્ય પ્રકાશ કાર્તિક માલ ભરી વર્ધમાન ગામ ભણી રવાના થયો. વચમાં મોટી વેગવતી નદી આવી. ત્યાં એક બળદે તે ગાડાં ઉતારવામાં ઘણી જ મદદ આપી. તેથી તે બળદનાં અવયવો કમજોર પડી ગયાં, તૂટી ગયાં, અને તે આગળ ચાલવામાં અસમર્થ થયો. ધનદેવે ત્યાં જ બળદને ખાવા ઘાસ નાંખી મૂકી દીધો. તે જેઠ મહિનાની ગરમીમાં ભૂખ તરસથી બહુ જ ત્રાસ પામતે હતા. વધર્મોન ગામનાં લેકે બળદને આવી કપરી-દયનીય પરિસ્થિતિમાં પણ, નિષ્કર થઈ ઘાસ–પાણી આપી મદદ કરતા નહીં, તેથી તે બહુ દુઃખ સહન કરી મરીને શૂલપાણી નામને યક્ષ થયો. જ્ઞાનથી તેણે કીડાથી ખદબદતું પિતાનું પૂર્વભવનું (બળદનું) શરીર હતું. તેથી વર્ધમાન ગામના નિર્દય લકે ઉપર તેને રોષ ફાટી નીકળ્યો. તેણે તે ગામમાં મરકીને રોગ ફેલાવ્યો. સેંકડોની સંખ્યામાં જ્યાં ત્યાં લોકે યમરાજના દરબારમાં ઝડપથી રવાના થવા લાગ્યા. લોકો ત્રાહિમાં ત્રાહિમાં” પિકારવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં માણસનાં હાડકાંના ઢગલા નજરે પડતા. બધાય લેકો મળી પ્રાર્થના કરવા લાગ્યા કે કોઈ દેવની અસાતના થઈ હોય તો તે અમને માફ કરો! પ્રાર્થનાથી શૂલપાણીએ આકાશમાં રહી કહ્યું કે –તમે બહુ જ નિર્દય છે. તે બળદની જરા પણ દયા કરી નહિ તેનું ફલ ભગવો. પછી લોકોએ યક્ષને પ્રસન્ન થવા વિનતિ કરતાં તેણે બધાય મરેલા માણસોનાં હાડકાં ભેગાં કરી તે ઉપર પિતાનું મંદિર બનાવવાનું સૂચવ્યું. લોકોએ તત્કાલ મંદિર કયું. યક્ષની બળદની પ્રતિમા કરી તેના પૂજારી તરીકે ઈન્દ્રશર્માની નિમણુક કરી. ઘણાં અસ્થિ-હાડકાં થવાથી તે વધમાન ગામનું નામ અસ્થિગ્રામ પ્રસિદ્ધિ પામ્યું. વર્ષમાનગામ કયાં છે : ઇતિહાસ-પ્રેમીઓમાં “વર્ધમાનગામ” કયાં છે તે જાણવા-જણવવા માટે જુદી જુદી કલ્પનાઓથી બે મત છે –કેટલાક લેકે હાલના કાઠીયાવાડમાં આવેલા વઢવાણને વધમાનગામ માને છે. આ માન્યતા પણ આજની નથી, પરંતુ થોડીક શતાબ્દી પૂર્વની છે, તે માન્યતાના આધારે વઢવાણ શહેરની બહાર નદીના કિનારે શૂલપાણિ યક્ષના ઉપસર્ગની સ્થાપના તરીકે યક્ષનું મંદિર બનેલું છે. જેમાં ભગવાન મહાવીરની પાદુકા પણ છે. જો કે આ પાદુકા ઉપર લેખ તે ગઈ શતાબ્દીને જ મળે છે. પણ ત્યાંના લોકોની માન્યતા છે કે તે લેખ તો જીર્ણોદ્ધારના સમયને છે. મંદિર તે પહેલાં પણ હતું. ૩ આવશ્યકમાં તે બળદે કેટલાં ગાડાં પહોંચાડવાં તે નથી આપ્યું, પણ મહાવીરચરિય આદિમાં પાંચ ગાડામાં તે બળદ જોડાઈને પાર કર્યા એમ લખ્યું છે, ૪ આવશ્યક પછીના ગ્રંથમાં કાવ્ય–કિંવા વધારવાની પદ્ધતિથી વર્ણન કરતાં લખ્યું છે કે તે બળદને દુઃખી જોઈ વર્ધમાન ગામના લોકોને બેલાવી સંમાનિત કરી, તેમને સો (૧૦૦) રૂપીયા ઔષધ માટે આપી, ઘાસ-પાણીની વ્યવસ્થા કરી ધનદેવ ત્યાંથી ગ (મળિથે ગઠ્ઠાgણ મન-વરવસમો રિસસુરાણામમવાયત્તર તો તા તુમેન્ટિં ાયરસ મિના હવાના સ જાગતા સંમૅવક્રિય” મહાવીર-ચરિય-ગુણચંદ્રકૃત પૃ. ૧૫૧) મને તે લાગે છે કે આ રસ ઉત્પન્ન કરવા માટે વધારીને લખ્યું છે. આવશ્યક કરતાં તે પછીના મહાવીર ચરિત્રમાં અને કલ્પસૂત્રની ટીકાઓમાં મેટર વધતું ગયું જણાય છે. માટે આદર્શ રીતે મહાવીરચરિત્ર લખતી વેળાએ જેમ બને તેમ જાનાદશમી સદીની પૂર્વેના ગ્રંથને વધારે ઉપયોગ કર જોઈએ. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૂલપાણિયક્ષને ઉપસર્ગ ૨૩૩ બીજો મત ઉપલી વાતને સ્વીકારવાની તદ્દન ના પાડે છે. તેમના મત પ્રમાણે ભગવાન મહાવીરને તમામ વિહાર પૂર્વ દેશમાં થયો છે. ભગવાન્ મારવાડ કે ગુજરાતમાં વિચર્યા જ નથી, કેમકે ભગવાન મહાવીર વિષે લખાએલા પ્રાચીન–વિશ્વાસુ ગ્રંથમાં ભગવાન મહાવીર શત્રુંજય, વઢવાણ કે આબુ તરફ આવ્યાનું લખ્યું નથી. એ હિસાબે બંગાળમાં અત્યારે વધમાન નામનું મોટું શહેર છે તે પૂર્વનું અસ્થિક-યા વધમાન ગામ હોવું જોઈએ એમ મનાય છે. પણ આમાં નિણત સત્ય શું છે તે હજી કહી શકાય નહીં.+હજીય આમાં ભગવાનના વિવારના તમામ ગામો માટે બહુ ઉંડીગંભીર શોધખોળની આવશ્યકતા છે, તે માટે જૈન સમાજે એક કમિટી નીમી નવી પદ્ધતિએ ખૂબ પરિશ્રમ કરવું જોઈએ. ઉપસર્ગ: શુલપાણિના મંદિરમાં જે કંઈ ઉતરતું–રાત્રે રહેતું તેને તે બહુ પજવતે, તેથી સેંકડો લોકોને ત્રાસ થતો. મહાસરવશાળી પુરુષો જગતને ત્રાસ મટાડવા જન્મેલા હોય છે. તેઓ ગમે તે ભોગે બીજાનાં દુઃખ દૂર કરે છે. તે માટે ભગવાને, વિહાર કરી વધમાન ગામમાં જઈ તે જ યક્ષના મંદિરમાં ઉતરવા જગ માંગી; પૂજારી અને ગ્રામવાસીઓએ ઉપસર્ગ થતો હોવાથી ત્યાં ઉતરવા ના પાડી, છતાં ભગવાન તેમને સમજાવી તે મંદિરમાં રાત્રે રહ્યા. રાત્રે યક્ષે બહુ ભયંકર રૂપ બનાવી; મહાન ભયંકર હાસ્ય કર્યું. તે પછી હાથી અને સાપનું રૂપ બનાવી ભગવાનને બીવડાવવા, દુઃખી કરવા ઘણી ચેષ્ટાઓ કરી પણ શું પવનથી મેરુ ચલાયમાન થઈ શકે ? તે પછી તે યક્ષે પિતાને વધુ પુરુષાર્થ (!) બતાવવા ભગવાનના કાન, નાક, દાંત, નખ, આંખ અને પીઠમાં સાત પ્રકારની કપરી યાતનાઓ ઉત્પન્ન કરી. ભગવાન તે મહાવીર હતા. દુ:ખ સહવા માટે અને શાંતિથી તેને વશ કરવા માટે જ તેઓ ત્યાં આવ્યા હતા. તેઓ જરાય ચલાયમાન થયા નહિ કે ગભરાય નહિ. આત્મશક્તિની આગળ બંદુક, તલવાર કે તે તે શું પણ ઇન્દ્રનું વજ અને બળ પણ કુંઠિન થઈ શકે છે. પેલો યક્ષ વીરના આત્મતેજથી ગભર, શાંત થયો અને શરણમાં આવી નમ્ર થઈ મારી માગવા લાગ્યો; ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યો. તેણે જાણ્યું કે મેં સૂર્યની સામે ધૂલ ઉડારી છે. ભગવાન તે કરુણસમુદ્ર હતા, મહાશક્તિસંપન્ન હોવા છતાં ક્ષમાના નિધાન હતા, જ્ઞાની છતાં મૌની હતા. તેથી તેમણે માફી આપી. આખી રાત દેવકૃત ઉપસર્ગો-કોની પરંપરા સહન કર્યા પછી, યક્ષ જ્યારે | શ્રી લાલવિયજીના શિષ્ય પં. સભાગ્યવિજ્યજીએ વિ. સં. ૧૫ માં તીર્થમાલા બનાવી છે. તેમાં લખ્યું છે કે – शूलपांण जक्ष ठांम कहेतां अस्थिप्रांम हो । બવ વર્ષનાર વિદ્યાતા ગાળે તેવી વાતi દો . હાલ સાતમી, પૂ. ૮૪. અર્થાત તેઓ બંગાલમાં આવેલ બધમાનને પ્રાચીન વર્ધમાન માની નિર્ણય કેવળીને સોંપે છે. ૧. યક્ષે જે વેદનાઓ ઉપજાવી હતી તે કેટલી ભયંકર હતી તે વિષે આવશ્યક ઉપોદઘાત ટીકામાં લખે છે કે – વેળા કાચનાલ્લુ વિચં સંમિ સમરણા, વુિળ હાવીરમેયામ પૃ૦ ૨૬૯, આગમેદય સમિતિની આવૃત્તિ પહેલી, For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક થાકીને શાંત પડી ગયો ત્યારે ભગવાન મહાવીરે, દિવસ ઉગવાને એક મુદ્દત (૪૮ મિનીટ) જેટલો સમય બાકી રહ્યો ત્યારે. જરાક નિદ્રા લીધી. તે સમયે ભગવાન મહાવીરે દશ સ્વપ્ન દીઠાં. તે સ્વપ્નાં તેમના વર્તમાન તથા ભવિષ્યના જીવન સાથે સંબંધ ધરાવનાર હોવાથી તે વિષે વિચાર કરવો જરૂરી છે. કયાં કયાં દશ સ્વપ્નને ઉલેખ છે: જે વખતે હું આ લેખ લખી રહ્યો છું તે વખતે મહાવીરચરિત્ર વિશે મારી સામે પાંચ ગ્રંથ છે. તેનાં નામ આ છે : १. कल्पसूत्रमूल--सुबोधिकाटीका साथे. ૨. ,, રાષિા સાથે. ३. आवश्यकसूत्र--भद्रबाहुनियुक्ति-भाष्य-उपोद्घातयुक्त. છે. મવીશ્વરિય (પ્રા.) શ્રી ગુણવંત્રમૂરિd, 5. મહાવીરચરિત્ર (સં.) શ્રીમચંદમૂરિકૃત, આમાં પહેલાંના બે ગ્રંથોના મૂળ પાઠમાં તો દશ સ્વપ્નાં વિષે કાંઈ પણ ઉલ્લેખ નથી. પણ આવશ્યકનિયુક્તિ જે આજથી લગભગ ૩૦૦ પૂર્વે બનેલી છે તેના કર્તા શ્રી ભદ્રબાહુ સ્વામી (ચૌદ પૂર્વધારી) છે, તેમાં દશ સ્વપ્નાને. ઉલ્લેખ મળે છે, તેમ તેના ભાષ્ય-ઉપોદઘાત-ટીકામાં પણ છે. આવશ્યક આદિ ઉપર દશ નિર્યુકિતઓના કર્તા અને કલ્પસૂત્રને નવમા પૂર્વમાંથી ઉદ્દધત કરી દશાશ્રુતસ્કંધના આડમા અધ્યાય તરીકે બનાવનાર શ્રી ભદ્રબાહુ સ્વામી એક જ છે, એટલે કલ્પસત્રના મૂલ પાઠમાં ભગવાનનાં આ દશ સ્વમાં ન હોય તો પણ ૨૦૦૦ વર્ષ પહેલાં તે દશ સ્વપ્નો વિશે માન્યતા દત હતી તેમાં વાંધા જેવું કશુંય નથી. તેના કરતાંય જૂના મૂળ-અંગ-ઉપાંગ સાહિત્યમાં તે વિશે ઉલ્લેખ છે કે નહિ તેની શોધ કરવાનું કાર્ય અત્યારે હું મૂકી દઉં છું અથવા બીજા લેખકો ઉપર નાખું છું. આવશ્યક નિર્યુક્તિ અને ભાષ્યમાં મહાવીર–ચરિત્ર વિષે બહુ જ સંક્ષેપમાં લખ્યું છે. પાછલા ગ્રંથમાં જે કેટલીક ચમત્કારિક ઘટનાઓ છે, તે પૈકી કેટલીક १. “ तत्थ सामीदे सूणे चत्तारि जामे अतीय परितावितो पभायकाले मुहुत्तमेत्तं निहापमायं गतो તથિ વા મટામિને વારાફ ના – આવશ્યક ઉપદ્રવાત પૃવ ર૦. * " चतुर्दशपूर्वधारिश्रीभद्रबाहुस्वामिभि: प्रत्याख्यानप्रवादाभिधनवमपूर्वात श्रीदशा. ધૃતર્પેટમાઘયત્વેન કરવહિતાર્થે સમુહૂત : || કલ્પસૂત્રની દીપિકા, ટીકા, પૃ. 9, (જયવિજયજી કૃત) श्रीभद्रवाहुर्वः प्रीत्यै सूरिः शौरिरिवास्तु सः ।। થરમાન્ શાનાં નમાલિત નિર્ગુનામૃવામિવ છે મુનિર. આર્ય ભદ્રબાહુ સ્વામીની સત્તા, વીરની બીજી શતાબ્દીમાં હતી. અર્થાત વિક્રમની ૩૦૦ પૂર્વે તેઓ જીવતા હતા. તેમનું નિર્વાણ, વીર સંવત ૧૭૦ વર્ષે થયું છે. જુઓ – वीरमोक्षाद् वर्षशते सप्तत्याने गते सति । મgવશ્વામી ચ વ સમાધિના . પરિશિષ્ટ પર્વ, સર્ગ ૯, શ્લોક ૧૧૨, For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૂલપાણિયને ઉપસર્ગ ૨૩૫ આવશ્ય નિક્તિમાં નથી જણાતી. પ્રાકૃત મહાવીરચરિત્ર વિક્રમ સં. ૧૧૩૯માં એટલે કે બારમી શતાબ્દીમાં, તથા દશમું+ પર્વ (સં. મહાવીરચરિત્ર) કુમારપાળના જૈન થયા પછી બન્યું હોવાથી વિ. સં. ૧૨૧૬ પછી એટલે કે તેરમી સદીમાં બન્યું છે. આ બન્ને ગ્રંથમાં વીર-ચરિત્ર બહુ જ પલ્લવિત અને કાવ્યની ઢબથી આળેખાયું છે. તેમાં દશ સ્વમાની વાત આવે તેમાં તે શંકા જ શી હોય ? કલ્પસૂત્રની સુબોધિકા, દીપિકા વગેરે ટીકાઓમાં પણ શૂલપાણિના મંદિરમાં આવેલાં ભગવાન મહાવીર સ્વામીનાં દશ સ્વમાં અને તેનો અર્થ આપેલો છે. દશ સ્વપ્નાં: ૧. મહાવીર ભગવાને તલપિશાચ માર્યો. ૨. , સફેદ પક્ષિ (હંસ)ને પોતાની ઉપાસના કરતાં દીઠું. ૩. ; ચિત્ર (અનેક રંગના) કેલ પક્ષિને દીધું. બે માલા જોઈ બળદોને સેવા કરતા જોયા. જેમાં અનેક કમળ ખીલ્યાં છે, તેવા બેટા તળાવને દેખ્યું. સમુદ્ર તર્યો. ૮. ,, કિરણમંડળયુક્ત સૂર્યને ભા. ૯. , આંતરડાઓથી માનુત્તર પર્વતને વીંટ. ૧૦. ,, મેરુ પર્વત ઉપર ચડ્યા x नंदसिहिरूहसंखे (११३९) वोक विक्कमाओ कालंमि । મહાવીરચરિયું, પ્રશસ્તિ ૮૩. + माग़जनस्य परिबोधकृते शालाकापुंसां प्रकाशयति वृत्तमपि त्रिपष्ट : ।। મહાવીરચરિત્રની પ્રશસ્તિ, લેક ૧૯, છે ક૫ત્રની ટીકા સુબોધકા વિ. સં. ૧૬૯૬ અને દીપિકા વિ. સં. ૧૬ ૪૭માં બની છે. ૧. મોટા શરીરવાળા પિચાશ-રાક્ષસ. ૨. મહાવીરચરિવમાં “વં” લખ્યું છે. આચાર્ય હેમચંદ્રએ આ રથલે બીન અને ત્રીજી વન માટે વિ છેતૃવત્ર ૨ સંવમાન સ્વરધિ (દશમું પ૬, ૩-૧૪૮) એક સફેદ અને બીજ કાબરચિત્રા કાયલ પશિને દેખું, એમ લખે છે. ત્યારે આવશ્યક નિર્યુક્તિ-ટીકા, સુબાધિકા, દીપિકા વગેરે ગ્રંથોમાં વેત પક્ષિ એમ સાફ લખ્યું છે એટલે તે જ વધુ થાય છે. કેમકે કાયલને કયાંય પણું સફેદ રંગ સાંભળ્યો નથી. ૩. અઢી દીપ પૂરા થયા પછી માનુત્તર નામાનો પર્વત આવે છે. જ્યાં મનુષ્ય ક્ષેત્રની હદ પૂરી થાય છે. ૪. આ દશે સ્વપ્નાં જૂદા જૂદા ગ્રંથોમાં અર્થથી મળતાં આવે છે. એટલે બધાના પાંઠા આપી લેખ મેટ કરો ડીક નથી. મેં અહીં આવશ્યક નિર્યુક્તિ ઉપોદઘાત-ટીકાના આધારે લખ્યાં છે. તેમ તેને અર્થ પણ તે પ્રમાણે લખે છે, તે પણ બીન ગ્રંથી અવિરુદ્ધ મળ છે. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭, , ચા શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક દશ સ્વમાનું ફળ; આ દશે મહાસ્વપ્નાં હતાં એમ આવશ્યકનિર્યુક્તિ ઉપરની મલયગિરિકૃત ટીકામાં તથા મહાવીરચરિયમાં લખ્યું છે. તે મહાસ્વપ્નનું ફળ પ્રાકૃત કથાનક મહાવીરચરિય, દશમા પર્વ વગેરેમાં આ પ્રમાણે છે : ૧. મહાવીર ભગવાન નેહરૂપી મહાપિશાચ-રાક્ષસને હણશે. ૨. ,, શુકલ ધ્યાન ધરશે. ૩, , વિચિત્ર બાર અંગેનું પ્રરૂપણ કરશે. સાધુ અને શ્રાવકના બે પ્રકારના ધર્મને બતાવશે ચતુર્વિધ સંઘથી પૂકાશે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવથી પૂજાશે. ચારગતિરૂપ સંસાર-સમુદ્રને તરશે. ૮. , કેવલજ્ઞાનને પ્રાપ્ત થશે. ૯. , નિર્મળ યશકીતિ મેળવશે. ૧૦. , સિહાસનમાં બેસીદેવ મનુષ્યની પરિષદમાં ધર્મ કહેશે. વખશાસ્ત્રનું મહત્વ : ભારતીય શાસ્ત્રોમાં સ્વપ્નશાસ્ત્ર પણ એક શાસ્ત્ર મનાય છે. અષ્ટાંગનિમિત્ત વિદ્યા પૈકી આ પણ એક વિદ્યા છે. ભારતીય તમામ દર્શનના અનુયાયીઓની તેમાં હજારો વર્ષોથી દઢ શ્રદ્ધા છે. તેથી તે વિષે અનેક ગ્રંથ અને માન્યતાઓ જૂના સાહિત્યમાં મળી આવે છે. લગભગ અઢારમી શતાબ્દી સુધીના સંખ્યાબંધ મહાપુરુષોના જન્મઆદિ પ્રસંગે વન આવવાની વાત કરઠર મળે છે. યુરોપ અને અમેરિકાના વા મયમાં પણું સ્વપ્નશાસ્ત્રને એક સ્થાન મળી ગયું છે. ભગવાન મહાવીર સ્વામી માતાના ઉદરમાં ઉત્પન્ન થતાં જે ચૌદ સ્વપ્નાં માતાને આવ્યાં હતાં તેનું મહાભ્ય તે જૈનેએ ખૂબ વધારી દીધું છે ! ફળ કયારે થવું જોઈએ : આ દશ સ્વપ્નાં ભગવાનને બે ઘડી રાત બાકી રહેતાં આવ્યાં છે. સ્વપ્નશાસ્ત્રના કોર કહે છે કે જે રવપ્ન રાત્રિના પહેલા પહેરમાં આવે તેનું ફળ એક વર્ષમાં, બીન પહોરનું ફળ છ મહિનામાં, ત્રીજનું ત્રણ મહિનામાં, ચેથા પહોરમાં આવેલાનું ફલ એક મહિનામાં બેઘડી રાત્રિ અવશિષ્ટ રહે ત્યારે દશ દિવસમાં અને સૂર્યોદય સમયે આવ્યું હોય તો તેનું ફળ તરત જ થાય છે. આ હિસાબ પ્રમાણે જૂઓ તે મોહનીય કર્મને નાશ, દશાંગીની રચના, કેવળજ્ઞાન વગેરે ફળ મહાવીર ભગવાને દીક્ષા લીધી તે જ વર્ષે મળવું જોઈતું હતું, કેમકે આ બનાવ તે જ વર્ષે બન્યો છે, પણ તે પછી તે લગભગ બાર વર્ષે મોહનીય કર્મને નાશ १. तत्थिमे दस महासुमिणे पासइ । 2. २७०, इमाई दश महासुमिणाई पस्सइ । મહાવીરચરિયું, પૃ. ૧૫૫ २. रात्रेश्वतुषु यामेषु दृष्टः स्वप्नः फलप्रदः ।। માતૃશમિઃ મિસ્ત્રમા જ મનુ / કલ્પસૂત્રની સુબોધિકારીકા For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૭ શૂલપાણિયક્ષને ઉપસર્ગ વગેરે ફળ મળ્યું છે તે આ કેયડાનું સમાધાન કેવી રીતે કરવું એ એક સવાલ છે. બીજી વાત એ છે ભગવાનને ઉપરાઉપરી દશ સ્વપ્ન આવ્યાં. સ્વપ્નશાસ્ત્રના કથનથી ઉપરાઉપરિ સર્વપ્ના માળાનુ કહેવાય છે. અને માળાસ્વપ્નનું ફળ મળતું નથી, અર્થાત તેવાં સ્વપ્નાં નિરર્થક હોય છે. જયારે ભગવાનને તે બધુંય ફળ મળ્યું છે. એ બેને ખુલાસે, સ્વપ્નવિદ્યાને ઉંડાણથી અભ્યાસ કરનાર કરશે તે તે વધારે ઉચિત થશે. હું તે તરફ તેના જાણકારોનું, સમાધાન કરવા ધ્યાન ખેંચું છું. ઉલ પંડિતઃ આ દશ સ્વપ્નમાં આવ્યા પછી સૂર્ય ઉગતાં બધા લેકે ભગવાન મહાવીરને કુશલ ક્ષેમ જોઈ રાજી થયા, આશ્ચર્યમાં પડયા કે અહોભાગ્ય છે કે આજે આ દુષ્ટ યક્ષથી ભગવાન બચી ગયા. ત્યાં ઉત્પલ નામને એક સ્વપ્નવિદ્યાને પારંગત પંડિત આવી ભગવાનને કહેવા લાગ્યો કે આપ તે તેનું ફળ જાણો છો પણ હું એ વિદ્યાદ્વારા તે જાણું છું માટે આપની આગળ કહું છું. એમ કહી તેણે સ્વપ્નનું ફળ કહી સંભળાવ્યું. ચોથા સ્વપ્નાનું – બે માળા દેખી તેનું ફળ તે (ઉત્પલ) જાણી શક્યો નહિ, ત્યારે તેનું ફળ મહાવીર ભગવાને પોતે જ કહ્યું કે : __ “ई उप्पल ! जणं तुमं न याणसि तणं अहं दुविहं सागाराणगारियं धम्मं पण्णवेहामि" હું શ્રાવક અને સાધુ એમ બે પ્રકારે ધર્મની પ્રરૂપણ કરીશ. Mાં ક્યારે આવ્યાં ? ભગવાન મહાવીરને શૂલપાણિ યક્ષને ઉપસર્ગ કયારે થયો, દશ સ્વપ્નાં કયારે આવ્યાં, તેની સાલ સંવત કેઈ ગ્રંથમાં નથી, પરન્તુ ભગવાનની દીક્ષા થયા પછી તે જ વર્ષે એટલે કે દીક્ષા લીધી તે વર્ષના શ્રાવણ સુદિમાં આ પ્રસંગ બન્યો હશે. એ હિસાબે મહાવીર ભગવાનની ઉમર લગભગ તે સમયે ૩૧ વર્ષની હોવી જોઈએ તેથી આ પ્રસંગ આજથી ૨૫૦૩ વર્ષ પહેલાં બન્યો કહેવાય. આમ શૂલપાણિયક્ષને ઉપસર્ગ અને પ્રભુ મહાવીરનાં દશ સ્વપ્ન વિષે ટૂંકમાં વિચાર કર્યો છે. ભગવાનના જીવનની દરેક ઘટના ઉપર વિસ્તારથી નિષ્પક્ષ-ગંભીર પદ્ધતિથી ચર્ચા થવાથી તેમાં ઘણા પ્રકાશ થશે. ભગવાન મહાવીરનું એક આદર્શ ચરિત્ર તૈયાર કરીને જગત સમક્ષ મૂકવામાં, ખરેખર, એ પ્રભુની પરમ ઉપાસના રહેલી છે. १ मालास्वप्नोऽह्निदृष्टश्च तथाऽऽधिव्याधिसंभवः । મમૂત્રાદિત્યઃ વનઃ સ નિરર્થક: | સુબોધિકાટીકા. ચોથું વ્યાખ્યાન. ૨ આ ઉ૫લ, પાર્શ્વનાથ ભગવાનના સાધુઓની પાસે સાધુ થયો હતો, પણ પાછળથી તે સંયમ છોડી પરિવાજિક થયો હતો, છતાં જૈનધર્મ ઉપર તેની અટલ શ્રદ્ધા હતી. તે અષ્ટાંગનિમિત્તવિદ્યામાં નિષ્ણાત હતું એમ શ્રીગુણચંદ્રસૂરિ લખે છે; तत्थ य उपल्लो नाम परिवायगो पासजिणतित्थव्वपडिवन्नसामन्नो भोमुप्पायसुमिणंतવિકાસકાળવંગળહમામનિમિત્ત રચારમત્યવિચાળ મહાવીરચરિય, પૃ. ૧૫૩, મહાવીરચરિય અને હેમચંદ્રાચાર્યના દશમા પર્વમાં લખ્યું છે “ઉત્પલ પહેલાંથી જ ત્યાં આવી પહોંચ્યા હતા. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भगवान महावीर का दिव्य जीवन लेखक ---- न्यायतीर्थ, विद्याभूषण पं० ईश्वरलाल जैन, विशारद, हिन्दीरत्न. महात्माओं के जीवन का प्रत्येक क्षण बोधदायक होता है, प्रत्येक घटना कोई न कोई विशिष्टता-महत्त्व रखती है और उनका प्रत्येक कार्य शिक्षाप्रद होता है। महावीर भगवान का दिव्य जीवन सम्पूर्ण आदर्शों से परिपूर्ण था। वे अहिंसक, निर्भीक, साहसी और धैर्य के भण्डार थे। भगवान का सम्पूर्ण चरित्र संसार को विश्व-प्रेम का सन्देश दे रहा है। हम श्री वीर की किसी भी घटना को लेकर विचार करें, वह हमारे लिये मार्गदर्शक ही नहीं, बल्कि कल्याणकारक भी होगी। उन्होंने त्यागमय जीवन में ही हमारे सामने आदर्श नहीं रखे, बल्कि गृहस्थजीवन में भी हमें शिक्षा दी, केवल इतना ही नहीं बल्कि उन्होंने अपने बाल्यकाल और गर्भावस्था में भी हमारे लिये आदर्श कायम किया । " मेरी जननी माता को किसी प्रकार का कष्ट न हो,' केवल इस मातृभक्ति से प्रेरित होकर, वे गर्भ में योगी की तरह स्थिर हो गये। कुछ समय के बाद उसका उल्टा परिणाम देखा, माता को अपने गर्भ न होने का सन्देह होने लगा, और वह दुःखित होने लगी । भगवान् महावीरने गर्भ में ही इस पर विचार किया, " अहो ! माता-पिता का इतना मोह ! उन्होंने मुझे अभी तक प्रत्यक्ष रूप से देखा नहीं, तो भी वे इतना शोक करते हैं तो जब मैं दीक्षा ग्रहण करुंगा तब न मालूम उनकी क्या दशा होगी?' यह विचार कर उन्होंने अभिग्रह किया कि, "मातापिता की जीवितावस्था तक मैं दीक्षा न लंगा।" गर्भ में हिलने की क्रिया छोड़ना और भविष्य के लिये अभिग्रह लेना दोनों मातृभक्ति का बोध देनेवाली घटनायें हैं। महावीर सच्चे अहिंसक, वीर और निर्भीक थे । महावीर भगवान के बाव्य-काल में ही हम यह सब कुछ अच्छी तरह देख सकते हैं " होनहार बिरवान के होत चीकने पात" की कहावत के अनुसार त्रिशलानन्दन महावीर बाल्य-काल से ही प्रतिभाशाली थे। सामान्य मनुष्य नहीं, बल्कि देवताओं ने उनको परीक्षा की, जिस कसोटी पर वे पूरे वीर, धोर, गम्भीर उतरे । For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३४ ભગવાન મહાવીર કા દિવ્ય જીવન भगवान् वीर का जन्म-नाम वर्धमान रखा गया था परन्तु ऐसा मालूम होता है क भगवान् वीर अपनी वीरताओं के कारण ही महावीर कहलाने लगे। उन्होंने अपने जीवन में जो भी कार्य किये, वे असाधारण थे । अपार कष्टों को साधारण शरीर सहन नहीं कर सकता, भगवान की तपस्याओं और उपसगों से हम इतना अनुमान लगा सकते हैं के उनका देह सुदृढ था "शरीरमाद्यं खलु धर्मसाधनम्" शरीर, धर्मका सर्व प्रथम साधन है । यद्यपि भगवान् वीर की दिनचर्या का वर्णन विस्तृत रूप में नहीं मिलता, तथापि कल्यसूत्र में उनके पिता सिद्धार्थ के जिन दैनिक कृत्यों का वर्णन है, उनमें व्यायाम आदिक शरीर साधक कृत्य भी, मुख्य रूप से वर्णित हैं । भगवान् वीर भी अपने पिता के अनुरूप उन शरीर-साधक कृत्यों को करते हों और उन्होंने भविष्य के धर्म-साधन के लिये अपने शरीर को तैय्यार कर लिया हो इस में आश्चर्य नहीं । इस प्रकार उन्होंने गृहस्थ के लिये, शरीर साधना का भी, आदर्श रखा। २८ वर्ष की अवस्था में महावीर के माता-पिता का स्वर्गवास हो गया, और महावीर दीक्षा के लिये तैयार हो गये, क्योंकि उनका पूर्व अभिग्रह पूर्ण हो चुका था परन्तु उस समय उनके बड़े भाई नन्दिवर्द्धन के उन्हें यह कहने पर कि " अभी तो माता-पिता के स्वर्गवास का दुःख कम नहीं हुआ जिस पर आपके संसार-त्याग का मुझे और भी असह्य कष्ट होगा," भगवान् वीर ने बड़े भाई के प्रति भी अपने कर्तव्य का विचार किया, और उनकी आज्ञा स्वीकार कर दो वर्ष के लिये दीक्षा का विचार स्थगित कर दिया । भगवान् वीर ने संस्कृत भाषा को छोड कर मागधी भाषा में, जो कि एक प्रकार से मगध देश की प्रान्तीय भाषा थी, अपना उपदेश दिया, क्योंकि उस समय इस भाषा को सभी लोग भलीभांति समझते थे । भगवान् वीर ने संस्कृत का हठ न करके प्राकृतमागधी में इस लिये ही उपदेश दिया, कि इससे अधिक से अधिक लोग लाभ उठा सकेंगे। यह उनकी समयोपयोगी विचार-शक्ति और दूर दर्शिता थी। परन्तु हां, जिस बात को महावीर उचित-सत्य मानते थे उसे अपार कष्ट सहन करने पर भी छोडते न थे । भगवान् महावीर ज्ञान-प्राप्ति के लिये घोर कष्ट सहन करके भी महीनों और वर्षों तपस्या में लो रहे । उनके समकालीन महात्मा बुद् ने तपस्या प्रारंभ तो की, परन्तु कुछ समय के बाद उस मार्ग को कठिन समझकर छोड दिया । For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४० શ્રી જૈન સત્ય પ્રકાશ उन्होंने इसे केवल शरीर को क्षीण करना समझा, परन्तु महावीर भगवान की तपस्या में दृढता कुछ रहस्य रखती थी। उनका उद्देश्य शरीर को क्षीण करना नहीं, बल्कि शरीर और सब इन्द्रियों को काबू में करना था । भगवान् महावीर पर सैंकडो उपसर्ग हुए, अपार कष्टों को उन्हेांने सहन किया। कान में कील ठोके जाने और कीड़ीयों आदि द्वारा शरीर के छलनी होने आदि को घटनायें हमारे रोंगटे खड़े कर देती हैं । परन्तु सहिष्णु महावीर ने उनका खुशी खुशी स्वागत किया, उन्होंने घोर वेदनाओं पर भी उफ तक न की। कितना धैर्य ! . कितनी गम्भीरता ! यह वास्तव में था शरीर से सर्वथा मोह-त्याग ! - महावीर शक्ति के भण्डार थे, यदि वे चाहते तो उपसर्ग करनेवालों को अच्छी तरह दण्ड दे सकते थे। - भगवान की अतुल्य तपस्या से उनकी सहनशक्ति का पूरा परिचय मिलता है। बोद्ध ग्रन्थों में भी भगवान् महावीर को दीर्घ तपस्वी कहा गया है। भगवान को केवलज्ञान हो गया, उसके बाद उन्होंने उपदेश का द्वार सबके लिये खोल दिया; ब्राह्मण हो या क्षत्रिय, वैश्य हो या शूद्र, स्त्री हो या पुरुष, उपदेश सबके लिये समान है। उनका उपदेश सम्प्रदाय या वर्णविशेष के कल्याण के लिये ही नहीं था, बल्कि विश्व के प्राणी मात्र के लिये कल्याणकारी था। भगवान् वीर के उपदेश में जीवन था, आकर्षण शक्ति थी, जनता स्वयं ही उपदेश सुनने आती थी। भगवान् वीर के सत्योपदेश ने जनता को इतना आकर्षित किया कि, "हस्तिना ताड्यमानोऽपि न गछे जैनमन्दिरम् " कहनेवाला ब्राह्मणवर्ग भगवान् वीर का शिष्य हुआ। उनका प्रथम उपदेश यद्यपि निरर्थक हुआ, उससे किसी का हृदय-परिवर्तन न हुआ, ऐसा शास्त्रों में कहा है तथापि वीर महावीर निराश नहीं हुए। उनके उपदेश में किसी मत का खण्डन न था, बल्कि यथार्थ तत्व भरा था। महावीर भगवान ने अपने उपदेश में कहा " पुरिसा तुममेव तुम मित्तं किं बहिया मित्तमिच्छसि" .. हे पुरुष ! तू स्वयं ही तेरा मित्र है, बाहर का मित्र किस लिये चाहता है ? - भगवान् वार का उपदेश सुनकर बडे बडे दिग्गज विद्वान भी उनके शिष्य बने । उनके शिष्य-समुदाय में ब्राह्मण ही नहीं, बल्कि सभी जातियों के लोग सम्मिलित हुए। For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 63 ભગવાન મહાવીર મા દિવ્ય જીવન इंद्रभूति आदि ११ गगधर - भगवान के मुख्य शिष्य ब्राह्मण: उदायी, मेघकुमार आदि क्षत्रिय, शालिभद्र आदि वैश्य और हरिकेशी आदि शूद भगवान ने दी हुई दीक्षा का पालनकर शिव--सुख को प्राप्त कर सके । ऐसे ही देवानन्दा ब्राह्मगी और चन्दनबाला क्षत्रिय पुत्री थी, जिन्होंने साध्वी का जीवन व्यतीत किया । श्रावकों में राजा श्रेणिक आदि क्षत्रिय, सोमल आदि ब्राह्मण, आनन्द कामदेव आदि वैश्य और शकाल आदि शूद्र थे 1 भगवान् महावीर क्षमासागर और साम्यवादी थे । भगवान का जिन्होंने भी अपकार किया, उन्हें भयङ्कर कष्ट दिये, वीर महावीर ने उन्हें सदा क्षमा ही किया, और साथ ही उन्हें उपदेश देकर भवसागर से पार उतरने का मार्ग बताया। सबके साथ समान व्यवहार प्रदर्शित किया, पुरुष को मुक्ति का अधिकार है तो स्त्री को भी है; यदि ब्राह्मण उनका शिष्य है तो शूद्र भी उनका शिष्य है । देवता ने महावीर को कई बार अपनी सेवायें अर्पित कीं, और इन्द्र ने कई बार अपने आपको सेवा के लिए उपस्थित किया । फिर भी भगवान का उनके प्रति विशेष राग न था, वे उन पर अधिक प्रसन्न न थे, इधर संगमदेवता, गोशाला, और चण्डकौशिक सर्प आदिके कारण प्राणान्त कष्ट मिले, उन पर उन्होंने कोई द्वेष - वैरभाव नहीं रखा। भगवान ने सभी को अपने उपदेश का पान कराया । Acharya Shri Kailassagarsuri Gyanmandir ક વ્ય अप्पणा सच्चमेसेज्जा मिर्त्ति भूसु कप्पe । भगवान् वीर के प्रत्येक आदर्श का हम अनुकरण करें, हममें वीर महावीर की तरह सब शक्तियां संचारित हो, हम वीर के सच्चे पूजारी बन कर दिखायें, बस यही अभिलाषा ! અંતઃકરણપૂર્વક સત્યની અન્વેષણા કર ! मने (सर्व) व ५२ मैत्रीभाव धारण ४२ ! —શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર For Private And Personal Use Only २४१ Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરદેવ અને મંખલીપુત્ર લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી એક પ્રસંગ ગાષ્મઋતુનું આગમન થયાને કેટલાય દિવસ વીતી ગયા હતા. સહસ્ત્રરસ્મિનાં કિરણો દેઢ પ્રહર દિન ચઢતાં કર્કશ ઉષ્ણતાને ધારણ કરતાં અને મધ્યાન્ડ થતાં તે માનવીઓનાં ગાત્ર પરસેવાથી રેબઝેબ થઈ જતાં. આવા કાળમાં એક મધ્યાન્હ, ધીખતી ધરતી પર ઉઘાડા પગે અને ઉઘાડા શિરે, જેમણે આગાર સાથે સબંધ ત્યજી દઈને અનગારત્વ સ્વીકાર્યું છે એવી બે વ્યક્તિ માર્ગ કાપતી દષ્ટિગોચર થાય છે ! એકને મુખાવિંદ જોતાં જ,-એ પર રમી રહેલ સૌપતા નીહાળતાં જ,–ગમે તેવા તપ્ત હૃદયમાં પણ શીતળતા પ્રસરી રહે છે. એ વ્યક્તિને દેહ કંઈક શુષ્કતા અને કર્કશતાથી ઝાંખો બન્યા છતાં, એમાં વાસ કરી રહેલ પ્રબળ અને અમાપ શક્તિશાળી આત્મા છું નથી રહે. એ દેહ, કેઈ અગમ્ય લક્ષ્યની સિદ્ધિ અર્થે આદરેલી તપ-પરંપરા તેમજ ઈરાદા પૂર્વક સહન કરેલ પરીષહની શ્રેણિને સહજ ખ્યાલ આપે છે. એ મહાન વિભૂતિની મૌનવૃત્તિ તે ઉડીને આંખે વળગે તેવી છે! પણ તેમની સાથેની અન્ય વ્યક્તિ પરત્વે આમ નથી. તેનાં ગોત્રજોતાં જ એની આહાર-લેલુપતા જણાઈ આવે છે ! શરીર-સ્થૂલતા જ કહી દે છે કે એ તપસ્વી નથી. એની આંખના વિલક્ષણ ભાવ અને ચોતરફ વારંવાર ફરતી દૃષ્ટિ પરથી સહજ અનુમાની શકાય છે કે એની વૃત્તિ કુતુહલભરી છે. ઉંચાઈમાં પ્રથમ વ્યક્તિથી વધી જાય છે છતાં સૂક્ષ્મ નજરથી જોનારને પરખતાં જણાઈ આવે છે કે એનો સ્વાંગ અંતરના ઉંડાણને નથી – ઉપર છલ્લો છે. એ સાધુવેષની પાછળ અગમ્ય હેતુને બદલે ક્ષણિક લાલસાતૃપ્તિના ઓળા દષ્ટિગોચર થાય છે. પ્રથમ વિભુતિ તે એક સમયના રાજપુત્ર શ્રી વર્ધમાન કુમાર, જે કેટલાય સમયથી આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા સારુ એકાકી નીકળી પડેલ છે અને કર્મસમૂહ સામે ઉઘાડી છાતીએ, કઈ પણ જાતના બાહ્ય શ વિના, મહાન સંગ્રામ ખેડી રહેલ છે. એમનું નામ મહાવીર ! બીજી વ્યક્તિ તે તેઓશ્રીના તપને અંતે ક્ષીર આદિના પારણાથી મોહિત બની, તેમની પાછળ જાતે જ તેમના સરખો બની જઈ, સ્વજાતને તેમના શિષ્ય તરિકે એાળખાવનાર મંખલીપુત્ર ગેસાલ ! છસ્થ અવસ્થામાં વિચરનાર શ્રી મહાવીરે તેને શિષ્ય તરીકે સ્વીકારેલ નહિ અને ખરી રીતે શિષ્ય તરીકેનું તેનું જીવન પણ નહતું, છતાં મૌનપણે ઇષ્ટ સિદ્ધિના લક્ષ્યમાં For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩. ૨૪3 શ્રી મહાવીર અને મખલીપુત્ર એકતાન બનેલ શ્રી મહાવીરની પાછળ પાછળ પ્રયાણ કરવાથી તેની સાથે દરેક સ્થળે જનતાને વર્તાવ પ્રભુશ્રીના શિષ્ય જેવો હતા. ગોશાલાની નજર, ધીખતી ભોમ પર ઉઘાડા શરીરે સૂર્ય સામે આતાપના લઈ રહેલ એક જટાધારી તાપસ પર પડી. એની જટામાંથી જે જે જુ–સુકા-બરી નીચે પડડી, તે તરત જ ઉચકી લઈ, સ્વહસ્તે જટામાં મૂકી દેતો ! આવી સખત ગરમીની પરવાહ કર્યા વગર સ્વીકાર્યમાં એકતાન બનેલ આ ઋષિને જોતાં જ કુતૂહલી ગોશાલો એના તરફ અંગુલિ દર્શાવતે બોલી ઉો–ખરેખર, યુકાનું શાતર ! ” વારંવાર એ વાક્યને ઉચ્ચારતો તે એની સામે જોઇ હસવા લાગ્યો. આ કણ કટુ શબ્દો સાંભળતાં જ તે તાપસને ક્રોધ ચઢયો. તેને ચહેરા એકાએક લાલચાળ બની ગયે, અને જોત-જોતામાં આ મશ્કરી કરનારને શિક્ષા કરવા–તેની પામરતાને ખ્યાલ કરાવવા અને સ્વશક્તિને પરચે બતાવવા તેણે ગોશાળા ઉપર તેજો લેસ્પી મૂકી. એકાએક જાણે મહાસાગરે મર્યાદા ન મૂકી દીધી હોય; કિંવા એકાદા ઉંચા પહાડનું શંગ ન તૂટી પડયું હોય અથવા ભીષણ ગરવ પછી અચાનક વિદ્યુતપાત ન થયો હેય, એ ભીષણ ગભરાટ ચારે તરફ પ્રસરી રહ્યો ! ઉષ્ણતાના એ પ્રબળ અને ભયંકર ઝંઝાવાતમાં મંખલીપુત્રના રામ રમી પણ ગયા હેત ! પણું કરુણાસાગર શ્રી મહાવીરે સ્થિતિની બારિકાઇ અનુલક્ષી સામે શીતલેસ્યા છોડી. એ શીલતાના પ્રવાહમાં તેજના પુલો ભળી ગયા. આમ મંખલીપુત્ર મતના પંઝામાંથી ઉગર્યો. વિહારમાં આગળ વધતાં, પ્રભુમુખથી તેજોલેસ્યા પ્રાપ્ત કરવાને વિધિ એણે શીખી લીધે. દયાસમુદ્ર શ્રી વીરે એથી થનાર આગામી સંકટ ભાળ્યા છતાં તેને તે શીખવ્યો. શાસ્ત્રકારે ‘સ્વચ:પાને મુબંગાનાં જેવા વિષવર્ધનમ્' તરીકે એ વાતની નોંધ લીધી. બીજો પ્રસંગ “સ્વામિન, પિતાને જિન તરિકે ઓળખાવનાર અને આજ ક મતને સ્થાપક, મેખલીપુત્ર ગશાળ, આપે જાહેર કરેલ કે “શ્રાવસ્તિમાં બે જિન નથી પણ એક જ છે.” એ વાકયથી ક્રોધધ બની આપની પાસે આવી રહેલ છે.” ગૌતમ, તે ભલે આવે. તમે સર્વ સાધુઓ, એની સાથે કોઈ પણ તના આલાપ સંલાપ કર્યા વગર, એક બાજુ ખસી જજે ! જે યોગ્ય હશે તે હું જ કહીશ ને કરીશ.” જેના ચહેરાની પ્રભા ધગધગતા અંગારા સમી લાલચોળ બની ગઈ છે અને રેષાનળથી જેના અંગો ધ્રુજી રહ્યાં છે એવા ગશાળે પ્રભુ સન્મુખ આવતાં વેંત જ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક મુખ પરની લગામ છુટી મૂકી, અને સ્વછંદતાથી લવવું શરૂ કર્યું. સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના પ્રભુના એ શિષ્યાથી આ સહન ન થયું તેથી જ્યાં તે તેને રોકવા લાગ્યા કે ગાશાળાએ તેમને તેજોલેસ્યાથી ખાળી ભસ્મ કર્યા અને વધુ ઉશ્કેરાઇ પ્રભુને ઉદ્દેશી કહેવા લાગ્યા કે, “હે કાશ્યપ, હું મારા જિનપણા વિષે નકારા ભણી મને એક સમયના પોતાના સાથીદાર તરિકે ઓળખાવ્યે એ તદ્દન ખોટુ છે. હાશ એ શિષ્ય તેા કથારનેાયે મરી ગયા છે. મે તે માત્ર તેનું શરીર કષ્ટ સહનને યેાગ્યધારી સ્વીકાર્યું છે અર્થાત્ મે એની કાયામાં પ્રવેશ કર્યા છે. બાકી હું તા જૂદો આત્મા છું.” “અરે મખલીપુત્ર, રાા માટે આવું હડદડતું જી તું વદે છે? તું તે જ આત્મા છે. શું કાઇ પાતાના મુખ આડી અંગુલિ ધરી, એને છુપાવવા યત્ન સેવે તેથી તે વડે મુખ છુપાઇ શકે ખરૂં? હવામાં બાચકા ભરવા સરખા વૃથા કાંફાં શા સારૂ મારે છે ! કેવલજ્ઞાનની પ્રાપ્તિ વિના સનતા નથી સ`ભવી શકતી. માટે હારા આત્માને ન છેતર !” પ્રભુએ એને સત્ય વસ્તુ કહી સંભળાવી ! બસ, આગમાં ઘી પડયા જેવી સ્થિતિ થઈ ચૂકી! પોતાપુર અમાપ અને અગાદ્ય ઉપકાર કરી જીવનદાન દેનાર શ્રીમહાવીર પર તેણે તેજોલેસ્યા છેાડી પણ જેમ પ્રતિવાસુદેવના અંત પોતાના શસ્ત્રથી જ થાય છે તેમ ત્રણ પ્રદક્ષિણા દૃ એ તેજોલેસ્યા પાછી વળી અને ખુદ ગોશાળાના અંગમાં પ્રવિષ્ટ થઇ ગઇ ! તેથી તેના પ્રત્યેક અંગમાં ભયંકર દાહ પ્રકટયો. તરત જ એ ત્યાંથી પાછા ફર્યાં અને સાત દિવસ દારૂણ વંદના અનુભવી પંચતને પામ્યા. આ તેજલેસ્યા દેશેાના દેશને બાળી નાંખે તેવી બહાભયંકર હતી. એનાથી પ્રભુ દગ્ધ તે ન થયા પણ છ માસ સુધી પીડાયા તો ખરાજ ! આમ ગેાશાળા સાથેના પ્રસંગમાં બે વાર તેજોલેશ્યાના ઉત્પાત દૃષ્ટિગોચર થાય છે ! પ્રથમ પ્રસંગમાં તે ગેશાલા સામે મૂકાય છે ત્યાં પ્રભુ શ્રી મહાવીર રક્ષણહાર છે; જ્યારે ખીજામાં ગેરાલા પોતે મુકનાર છે! અને તે પણ પાતાને એ શિખવાડનાર પ્રભુ ઉપર ! વિચારણીય અને આશ્ચર્યકારી બાબત તે એ છે કે જટાધારી તાપસની તેજાલેશ્યા સામે શ્રી મહાવીર દેવ શીતલેસ્યા મૂકી ગેાશાલાના પ્રાણ બચાવે છે! ભાવિ શત્રુને જીવત રાખે છે! જ્યારે ગેાશાલાની તેજોલેશ્યા સામે પેાતાના જ શિષ્યાને ભસ્મીભૂત થવા દે છે! અરે એટલું જ નહિ પણ ખુદ પોતે શાંતલેશ્યા મૂકી શકે તેવા શક્તિધારી છતાં એને ઉપયાગ સરખા પણુ કરતા નથી! અને મ`ખલી પુત્રના ખેલગામ વાણીવિલાસને, તેણે ધારણ કરેલા ખાલી ઘટાટાપને, સહી લે છે! અને સત્યને થવા નથી દેતા. જે કરુણાવત્સલ હતા, પરાપકાર એ જ જેમના મહામંત્ર હતા અને જેમના પ્રત્યેક નાના કે મોટા કાર્યોમાં અહિંસા,' ભારાભાર તરવરી રહેલી જોવામાં આવતી હતી, તેએ શિષ્યાભાસ ગેાસાલાને બચાવવા ઉદ્યમ સેવે અને શિષ્ય-યુગલને મરવા દે એ કેમ બને? જરા માત્ર અપક્ષાપ જીવનના અણુમુક્ષે " ભૂતય ’ આવા પ્રશ્ન સહજ ઉદ્ભવે જૈન સિદ્ધાંતના યથા અભ્યાસથી અને ઉંડી વિચારણાને અંતે એને ઉકલ સરળતાથી આણી શકાય તેમ છે. તે પાછળ સુંદર રહસ્ય છુપાયેલ છે. For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરદેવ અને મંખલીપુત્ર ૨૪૫ જ્ઞાન એ આત્માને મૂળ ગુણ છે. એ ગુણને વિસ્વર કરનારા કિંવા એ પર બાઝેલાં આવરણ ખંખેરી નાખનાર આત્માની ફરજ છે કે, પિતાની એ શક્તિ અન્ય જિજ્ઞાસુના આવરણ ઉકલવામાં ખર્ચે, અને સામી વ્યક્તિએ શક્તિ પ્રાપ્ત કરી એને એ દુરૂપયોગ કરશે કે સદુપયોગ તે જોવા ન થોભે. હોનહાર સામે હાથ ન ધરી શકાય! આ દૃષ્ટિબિન્દુથી જોતાં પ્રભુ શ્રી મહાવીરે ગોશાલાને તેજલેશ્યા શિખવાડવામાં એક - ઉમદા સિંદ્ધાંતનું પાલન કરેલું જ જણાશે. વળી, “એ આત્મા જીવત રહી પાપ કરશે તો અથવા મારી સામે થશે તે” એમ વિચારવામાં કણાદષ્ટ નથી, પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર કષ્ટ માં પડેલ ના રક્ષણમાં જ સમાયેલા છે. આટલા ઉપરથી સહેજ અનુમાની શકાય કે દયાળદેવ ગોશાલાની તેજેશ્યામાં મુનિ યુમને મરવાન જ દઈ શકે. શીતલેશ્યા દ્વારા બચાવી લેવામાં મુશ્કેલી પણ નહોતી ! પણ જ્યાં એ ઉભયના આયુષ્યને છેડે આવી રહ્યો હોય ત્યાં ઉપાય શું? કેવળજ્ઞાની પ્રભુ જ્ઞાનબળથી એ જોઈ ચૂક્યા હતા જ. “આયુષ્યમાં પળમાત્રની વૃદ્ધિ ન જ થઈ શકે,” એ અટલ નિયમની અવગણના અનંત શક્તિધારી પરમાત્મા પણ નથી કરી શકતા. આ વાત કલ્પનાથી નથી ઉપજાવી. વિચારક સહજ સમજી શકે તેમ છે કે શ્રી ગૌતમ જેવા જ્યાં પ્રભુની આજ્ઞાનું પાલન કરી બાજુ પર ખસી જઈ મૌન રહ્યા ત્યાં આ ઉભય શિષ્યો એ મહામૂલી આજ્ઞાને ભંગ કરી ગોશાલા સાથે આલાપ કરે એવા તેઓ અવિનીત નહોતા. પણ જ્યાં ભાવિ ભૂલાવે ત્યાં માનવીનું ડહાપણ કામ નથી આવતું, એ ઉક્ત અનુસાર ભવિતવ્યતાએ બળજબરીથી ભૂલ કરાવી! જે પંચ સમવાયના કારણ પર જગતને ક્રમ સરજાયેલે છે તે સનાતન રાહને સર્વ પણ માન આપે છે. તો પછી છવાસ્થ દશાવતી માનવ સમાજને એ સ્વીકૃત હોય એમાં શી નવાઈ ! તીર્થકરો–મહાન પુરુષો દેહાદિના મમત્વને તિલાંજલી દઈ, કેવળ આત્મબળ પર મુસ્તાક રહી, પરીષહોની હારમાળ વહોરી લઈ સમભાવે સહવા માટે તે મેદાને પડે છે, ત્યાં પછી તેજલેશ્યા સામે માત્ર દેહ ક્ષાના શુદ્ર કારણ અર્થે શીતલેસ્યા ફેરવે એ “ન ભૂતો ન ભવિષ્યતિ” જેવું જ છે. સનત કુમાર ચકી જેવાએ પણ ઘૂંકમાત્રથી રોગ મટી શકે એમ છતાં તેમ ન કરી એ રોગને સમ્યગભાવે સહી જડ મૂળથી ઉખડી જવા દીધો, ત્યાં આ તો મહાવીર દેવ ! અમાપ આત્મતેજના નિધાન! તે તેજલેશ્યા તે એમના પગ ચૂમે! અને સાચે જ એ બિચારી પ્રદક્ષિણા દઈ વિદાય જ થાય છે ને! આ મહાપ્રભુના જીવનમાં આવા તે કેટલાય ધડ લેવા લાયક પ્રસંગે વીખરાયેલા પડયા છે. જરુર માત્ર આત્મકલ્યાણના ઇછુકોએ તેને શોધી આચરણમાં ઉતારવાની છે ! અમરતાને પંથ सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरइ સત્યની આજ્ઞાથી ઉભો (પ્રવૃત્ત) થયેલો એવો બુદ્ધિશાળી પુરુષ મૃત્યુને-સંસારને તરી જાય છે. – શ્રીઆચારાંગસૂત્ર For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org विश्व भगवान् महावीर के उपसर्ग Acharya Shri Kailassagarsuri Gyanmandir लेखक: श्रीयुत राजमलजी लोढ़ा, जैन. के इतिहास में जितनी भी आत्माओं ने अपना ध्येय आत्मा से परमात्मा बनने का कर लिया था उन सबको अपने जीवन में कितने ही विकट प्रसंगों एवं उपसर्गों का सामना करना पडा है । उपसर्ग यह मनुष्य जीवन की कसौटी है, इतना ही नहीं उपसर्ग मानव आत्मा को परमात्मा बनाने का एक साधन है । आज भी हम यदि महावीर की जीवनी के उपर दृष्टि करें तो मालूम होगा कि उस परम पुनित आत्माने अपने जीवन के अन्दर अनेक घोर उपसर्गों का सामना किया था । उन उपसर्गों ने महावीर को अपने पथ से डिगाने का पूर्ण प्रयत्न किया, किन्तु महावीर के लिए वह कसौटी का समय था, महावीर उनके रहस्य को अच्छी तरह पहिचानते थे। उनमें यहां तक शक्ति थी कि यदि वे चाहते तो उनको क्षण मात्र में ही नष्ट कर देते, साथ ही इन्द्र महाराज भी उनकी सहायता करने के लिए तैयार थे किन्तु नहीं, भगवान् महावीर देव ने उपसर्गों को सहन करने में ही अपना कल्याण समझा और संसार के सामने यह आदर्श रक्खा कि प्राणा मात्र अपनी शक्ति से ही अपना आत्म-कल्याण कर सकता है, दूसरों की मदद से कभी कुछ नहीं कर सकता। भगवान् ने इंद्र को गंभीरता पूर्वक उत्तर दिया था कि "हे इन्द्र ! मोक्षाभिलाषी जीव कभी अपने आत्मकल्याण में दूसरों की सहायता नहीं चाहते। वे अपनी ताकत से बाधाओं का वीरता पूर्वक सामना कर, उनको शांति पूर्वक सहन करते हैं । आत्मा का महावीर के तपस्या - काल में जितने भी उपसर्ग आये हैं उनको पढ़ते पढ़ते हमारी आत्मा थर्रा उठती है और पत्थर से भी कठोर हृदयवालों की आंखों में आंसू आ जाते हैं । उदाहरणस्वरूप हम कुछ उपसर्गों का निरीक्षण करें :---- गुवाले का उपसर्ग : एक समय भगवान् महावीर 'कुमार' नामक ग्राम के समीपवर्ती जंगल में कायोत्सर्ग करके खड़े थे । इतने में एक गुवाल अपने दो बैलों के साथ उधर से आ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १९८३ ભગવાન મહાવીર કે ઉપસર્ગ २४७ निकला । उसने कायोत्सर्ग में चुपचाप खड़े इस तपस्वी को देखकर विचार किया कि में अपने दोनों बैलों को इस के पास छोड़कर अपना कार्य कर आता हूं, यह खड़ा खडा क्या करता है ! क्या यह इतना भी ध्यान नहीं रक्वेगा कि मेरे बैल इधर उधर न हो जाय । गुवाला चला गया, बैल भी चरते चरते बहुत दूर निकल गये । भगवान् महावीर तो अपनी ध्यानस्थ अवस्था में लीन थे । उनको उसके बैलां का किंचित् मात्र भी ख्याल नहीं था । इतने में गुवाला वापिस लौट कर आया । उसने भगवान् महावीर से अपने बैलों के लिये पूछा, किन्तु भगवान् तो अपने ध्यान में लीन थे, उनको गुवाले की बात से क्या मतलब ? उन्होंने उसका कोई उत्तर नहीं दिया । गुवाला बैलों को ढूंढते ढूंढते दूसरी ओर निकल गया । दैवयोग से बैल चरते चरते फिर महावीर के पास आकर खड़े हो गये । गुवाला बैलां को ढूंढ ढूंढ कर हैरान हो गया, तो फिर वापिस महावीर के पास आया। वहां पर अपने बैलों को खड़े हुए देख कर उसको अत्यंत क्रोध उत्पन्न हो गया, उसने विचार किया कि यह सब इसकी करतूतें हैं । यह इस तरकीब से मेरे बैलां को उड़ा कर ले जाना चाहता है। और वह भगवान को मारने के लिये तत्पर हुआ, किन्तु भगवान महावीर अपनी पूर्व अवस्था की तरह निश्चल ध्यान से खड़े रहे । उनको किंचित् मात्र भी ख्याल नहीं हुआ कि यह गुवाल बिना विचारे मेरे ऊपर क्यों प्रहार कर रहा है ! अज्ञानी जीव बिना विचारे अपने स्वार्थ के कारण कैसे कार्य कर बैठते हैं यह इससे अच्छी तरह सूचित होता है । चंडकौशिक को प्रतिबोधः इसी तरह भगवान् महावीर अपने कर्मों की निर्जरा करते हुए विहार करते करते · श्वेताम्बरी' नगरी की ओर चले । मार्ग में एक गुवाल के पुत्रने उनसे कहा कि 'हे देव ! यह मार्ग · श्वेताम्बरी' नगरी को सीधा जाता है किन्तु रास्ते में एक दृष्टि-विष सर्प रहता है । उसके भयंकर विष–प्रकोप के कारण उस जमीन के आसपास मनुष्य तो क्या पशु पक्षी भी नहीं जाते । अतः आप कृपया इस मार्ग से न जाइये ।' भगवान् महावीर तो परम योगी व उपसर्गों का सामना करने में पर्वत के समान निश्चल थे, उनको उपसर्गों की परवाह न थी। भगवान ने उसी समय अपने दिव्य ज्ञान से उस सर्प को पहिचाना। उन्हें मालूम हुआ कि सर्प भव्य है और वह जल्दी ही सीधे मार्ग पर लाया जा सकता है । अतः भगवान ने उसकी बात की तरफ बिलकुल ख्याल नहीं किया और चुपचाप उस मार्ग की तरफ चल निकले । थोडी देर में ही वे उस सर्प के निवासस्थान के पास For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २४८ શ્રી જૈન સત્ય પ્રકાશ कर कायोत्सर्ग में खड़े हो गये । उस समय उनके हृदय में किंचित् मात्र भी डर को स्थान नहीं था । इतने ही में वह सर्प बाहर निकला, और अपने राज्य के अंदर एक मानव को इस तरह निडर खड़े हुए देखकर वह क्रोध में आग बबूला हो गया । उसने उसी समय इतने जोर से फुक्कार मारी की वहां का सारा वायु मण्डल जहर से नीला और ज्वालामय हो गया । आकाश में उड़नेवाले पक्षी और आसपास के जीव धड़ाधड़ जमीन पर गिर पड़े, किन्तु वह सर्प आश्चर्य से देखने लगा कि वह मानव तो ज्यों का त्यों ध्यानस्थ खडा है । इससे उसका क्रोध और बढ़ गया और उसने जोर से भगवान् महावीर के अंगूठे पर काटा, फिर भी आत्मबल के प्रभाव से उस विष का कुछ असर भगवान वीर के शरीर पर नहीं हुआ । Acharya Shri Kailassagarsuri Gyanmandir जड़वाद के इस युग में इस घटना पर सहसा कई लोग विश्वास न करेंगे, क्यों कि यह बात उनको अतिशयोक्तिपूर्ण मालूम होगी, किन्तु इसमें संशय को किंचित् मात्र भी स्थान नहीं है । हम प्रत्यक्ष देखते हैं कि कितने लोग मन्त्र - के प्रभाव से बड़े भयंकर सर्पों को पकड़ लेते हैं, उनका जहर उतार देते हैं, यहां तक कि सर्प के काटने का उनके उपर कोई असर भी नहीं होता है । ऐसी अवस्था में ऐसे महान् योगी के शरीर पर सर्प का विष असर न करे यह स्वाभाविक ही है 1 चण्डकौशिक ने जब देखा कि मैंने इस मानव को इतने जोर से काटा फिर भी यह पूर्व की तरह वेसे ही ध्यानस्थ है, इसके मुख मण्डल पर किंचित् मात्र भी क्रोध, दुःख या भय की छाया नहीं है; इससे मात्रम होता है कि यह कोई साधारण व्यक्ति नहीं है, उसी समय उसका क्रोध शांत हो गया, और उसने भगवान् के पैरों में आलोना शुरू किया । भगवान ने उससे कहा कि "बुज्झ बुज्झ, चण्डकोसिया ! तू अपने पूर्व भव का स्मरण कर, अपनी आत्मा की दशा को देख, और अपने इन बुरे कृत्यों को छोड़कर कल्याण - मार्ग की तरफ प्रवृत्ति कर जिससे तेरा यह भव और पर भव दोनों सुधर जाय । " इस प्रकार की कल्याण करनेवाली मधुर बागी को सुनते ही चाण्डकौशिक को जातिस्मरण ज्ञान हो गया । उसने अपने पूर्व भव की सब बात जानी। उसी समय उसे विचार हो गया कि पूर्व भव में क्रोध करने से मेरी यह दशा हुई, यदि अब भी मैं इस प्रवृत्ति को नहीं छोडूंगा तो भविष्य में न मालूम और मेरी कितनी अधोगति होगी । यह सोच कर उसी दिन से उसने अपना जीवन वैरागी की तरह शांत बना लिया । अंत में उसी स्थिति में मृत्यु पाकर वह शुभ - देव गति में उत्पन्न हुआ । For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીર કે ઉપસર્ગ २४६ "क्षमा वीरस्य भूपणम्” इस उक्ति का पालन करके भगवान् महावीर ने इस चण्डकौशिक के उपसर्ग से यह स्पष्ट करके दिखला दिया है कि क्रोध करनेवाले के सामने क्षमा करो। यदि महावीर भी चण्डकौशिक की तरह क्रोध करके उसको मारने के लिये दौडते अथवा अपने तेजोबल से उसे भस्म कर देते तो कदापि वह सिद्धि नहीं होती जो क्षमा के स्थिर भाव से हुई। संगमदेव का उपसर्ग: एक समय भगवान् क्रमश: विहार करते हुए 'पेढाणा' ग्राम के समीप, एक वृक्ष पर दृष्टि जमा कर कायोत्सर्ग में खडे हो गये । उस समय इन्द्र ने अपनी सभा में की हुई उनके चरित्र बल की प्रशंसा संगम नामक देव को सहन न हुई। वह उसी समय उनको अपने पथ से भ्रष्ट करने के लिए मृत्युलोक में आया। उसने छः महीने तक महावीर के उपर ऐसे उपसर्गों की वर्षा की जिन्हें पढते हृदय कांप उठता है । सबसे पहले उसने भगवान महावीर के ऊपर भयंकर धूल की वर्षा की जिसके प्रताप से भगवान् का सारा शरीर रजो-मग्न हो गया, उनको श्वासोश्वास लेने में भी बड़ा संकट होने लगा, फिर भी दैहिक मोह से विरक्त हुए महावीर अपने लक्ष्य पर स्थिर रहे । जब संगम ने उनको चलित होते नहीं देखा तो उसने डांस, मच्छर, सांप और बिच्छू को उत्पन्न करके उनसे भगवान को कटवाया । महावीर रञ्च मात्र भी विचलित न हुए। इतना ही नहीं उनके हृदय में संगम के प्रति किंचित् मात्र भी क्रोध या द्वेष की मात्रा उत्पन्न न हुई । बस ! इसी महावीर की महावारता है, इसीसे महावीर क्षमा और दया की आदर्श मूर्ति हैं। संगम इतना ही करके चुप नहीं हुआ, उसने एक बडाभारी लोहे का गोला भगवान् के उपर फेंका, जिससे भगवान् उसके आधात से घुटने पर्यंत पृथ्वी के अन्दर घुस गये, फिर भी वे उसी तरह निश्चल रहे । तब संगम ने सोचा कि मनुष्य के अन्दर किसी न किसी तरह की कमजोरी अवश्य होता है, यदि वह प्रतिकूल उपसर्गे से विचलित नहीं होता है तो अनुकूल उपसर्गों से तो अवश्य विचलित हो ही जाता है, क्यों कि वासना, मोह, काम ये वस्तु संसार में ऐसी हैं जो बडे बडे योगियों को भी पथभ्रष्ट कर देती है। इसी बात को सोचकर संगम देव ने भगवान् महावीर के चारों तरफ कामोतेजक द्रव्यों के साधन उत्पन्न किये । उनके अन्दर अनेक सुन्दर रमणियों का आविर्भाव किया । वे भगवान् महावीर के सामने अनेक तरह के हाव भाव दिखाने लगी, किन्तु महावीर जानते थे कि इनसे आत्मा का पतन होने के सिवाय दूसरा मार्ग नहीं है। ऐसी अवस्था में कैसे सम्भव था कि महावीर उन क्षुद्र भोगों की तरफ अपने ध्यान को विचलित For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ શ્રી જન સત્ય પ્રકાશ કાર્તિક कर देते या अपने इस दैहिक सुख के लिए अपने आत्म--परमाणुओं को बदल देते । संगम इस चेष्टा से भी फलीभूत न हुआ। अंत में उसने अपने विद्याबल से सिद्धार्थ राजा और त्रिशला रानी को महावीर के सन्मुख उपस्थित किये। उनसे कहलाया कि " हे बेटा ! तू यहां कहां आगया ? हम तो तेरी खोज में दर दर भटक रहे हैं," किन्तु ऐसी बातों से क्या महावीर विचलित होनेवाले थे? वे तो समझ गये कि ये सब मुझे पथभ्रष्ट करने का तरीका है । इससे भी जब वे खलित नहीं हुए तो संगम चुपचाप निराश होकर उनके पैरों में गिर पड़ा और "भगवन् ! मैंने अज्ञानवश जो कुछ किया है उसे क्षमा करो," इस तरह स्तुति करके स्वर्ग को चला गया। भगवान् महावीर की आत्मा दिन प्रतिदिन इस तरह के कष्ट सहन करती हुई उच्चावस्था को पहुंचती जा रही थी। अभी उनके कुछ निकाचित कर्म बाकी थे, जिनके फल का भोग करना उनके लिये अत्यंत जरूरी था । उनको अभी एक विशेष भयंकर उपसर्ग की कसौटी पर पार उतरना था । कानों में कीलों का ठोका जाना : एक समय महावीर विहार करते हुए किसी नगर के समीप कायोत्सर्ग करके ध्यानस्थ अवस्था में खडे हो गये । उस समय कोई गुवाला अपने बैलां सहित उधर से आ निकला । उस समय उसे अपने किसी जरूरी काम की याद आ गई, इससे वह अपने दोनों बैलों को उनके समीप छोडकर चला गया। बैल चरते चरते बहुत दूर निकल गये । उसने वापिस आकर भगवान से पृट्टा, किन्तु भगवान् मौन ही रहे, इससे उसने दूसरी बार पूछा फिर भी भगवान् कुछ नहीं बोले, इससे उसको बहुत क्रोध उत्पन्न हो गया । गुवाले को उस समय भगवान की ध्यानस्थ अवस्था का बिलकुल ख्याल नहीं था। उसने फौरन पूर्व भव के वैर के कारण भगवान के दोनों कानों में शरकरा वृक्ष की दो कीलें ठोक दी, और इतना तक किया कि उनके बढे हुए मुंह काटकर उनको बराबर कर दिया, जिससे कि किसी को मालूम न हो । प्रभु इस भयंकर अवसर में भी उसी तरह निश्चल रहे । भगवान् महावीर का यह अंतिम उपसर्ग था, जिसको कि उन्होंने बड़ी वीरता, धीरता और गंभीरता से सहन किया । वहांसे विहार करके भगवान् किसी ग्राम के नजदीक पहुंचे। वहां 'खर' नामक एक वैद्य रहता था, उसने जब भगवान को देखा तो विचार किया कि इनका मुख निस्तेज क्यों हो रहा है. इन को किसी तरह की शारीरिक वेदना होनी चाहिये। अनुसन्धान करने से उसको उन दोनों कीलों का पता लगा । उसने सिद्धार्थ सेठ की सहायता से उनको निकाला, उस For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ૨૫૧ ભગવાન મહાવીર કે ઉપસર્ગ समय भगवान के मुख से एक भयंकर चोख निकल पड़ी। क्या कारण था कि भगवान के ऊपर ऐसे ऐसे कष्ट आये फिर भी भगवान ने अपने मुंह से ऊफ तक नहीं किया और कीलें निकालने में चिख करने की आवश्यकता हुई ? उसका कारण यह है कि उस समय कोई उपशांत मोहनीय कर्म का उदय आ गया था जिसके कारण भगवान के मुंह से यह चीख निकल पड़ी । अंत में भगवान को जूभीक नामक ग्राम के बाहर ऋजुवालिका नदी के किनारे पर केवलज्ञान की प्राप्ति हुई । भगवान ने अपने जीवन में कैसे कैसे भयंकर प्रतिकूल और अनुकूल उपसर्गों का सामना किया ? उनसे अपने जीवन को कितना उत्कृष्ट व चारित्रमय बनाया ? उन सब उपसर्गों को अपने कर्मों की निर्जग का साधन मानकर बड़ी वीरता से उनको सहन किया। महावार के जीवन का महत्त्व उनकी इस कष्ट-सहिष्णुता में उतना नहीं है जितना आत्मबल और देहविरक्ति में है, जहांसे इन गुणों का उद्गम होता है । भगवान् महावीर की उपसी की सहनशीलता से यह बात भी झलकती है कि मानव जीवन के अन्दर जो कोई शारीरिक और मानसिक वेदनायें उपस्थित हो उन सबको शांति और प्रेम के साथ सहन करो। यदि मनुष्य दुःख को दुःखरूप माकर भोगता है, फिर भी उसे भोगना ही पड़ता है। और यदि उसे सम्व मानकर भोगे तो भी उसे भोगना पड़ता है। ऐसी अवस्था में हम दुःख को सुखरूप मानकर क्यों न भोगें ? इनके ऊपर आये हुए उपसर्ग यह भी बतलाते हैं कि मनुष्य जब अनुकूल व प्रतिकूल दोनों प्रकार के उपसों के ऊपर विजय प्राप्त करता है तब ही वह केवलज्ञान की प्राप्ति कर सकता है। भगवान के जीवन में यही विशेषता है कि उनको अन्छे और बुरे दोनों वातावरणों में उपस्थित होना पड़ा । यह तो निश्चय है कि उपसर्गों को सहन किये बिना और कमेंों के ऊपर अपना आधिपत्य जमाये बिना कभी किसीने अपना आत्मकल्याण नहीं किया । संसार में जितनी भी महान विभूतियें हुई हैं उन सबको इसी तरह के कष्ट सहन करना पडे हैं । किसी मनुष्य को एकदम फांसी के तख्ते पर लटका कर मार डालने में जितना कष्ट नहीं होता है उतना सुई चुभा चुभा कर मारने में होता है । यद्यपि मरना दोनों में समान है किन्तु मारने की विधि में आकाश पाताल का अन्तर है। बस ! इसी तरह दूसरे लोगों की अपेक्षा भगवान् महावीर के उपसर्ग अतीव कष्टप्रद थे जिनका सामना करने में महावीर का महावीरत्व प्रकाशित होता है। For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદુપકારી વર્ધમાન અને હાલિક લેખક–કમાટી. અતુલ અને અનુપમ પ્રભાવ-પ્રભા પ્રપન્ન જગgવત્સલ પ્રભુ મહાવીર પિતાના પુનિત પાદ-કમલોથી પૃથ્વીતલને પાવન કરી રહ્યા હતા. અનેક ઇન્ડ, દેવ, અસુરો એ તરણતારણ પ્રભુની ભક્તિમાં અમૃતાધિક આનંદાસ્વાદ મેળવી રહ્યા હતા. ભગવાન જગતના ભવ્ય નું અનાદિ મિથ્યાત્વતમ દૂર કરી સ્વજ્ઞાન–પ્રભાકર દ્વારા ઉજજવલ સમકિત કિરણ જગાવીને અનેકાને પાપના પ્રચારથી મુક્ત કરી સદાચારના રસિયા બનાવી રહ્યા હતા, અને સુધાસરીખી વાણી દ્વારા અને કોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા, ઉપકારની ભાવના : મણિ અને પાષાણમાં, ગૃહમાં અને વનમાં, સ્વર્ણમાં અને તૃણમાં, સેવકમાં અને શત્રુમાં, પ્રિયમાં અને અપ્રિયમાં; બધાયમાં સમભાવી કરુણનિધાન ભગવાનને એક વખત, સમકિતની પ્રાપ્તિ પછીના પિતાના સત્તરમાં ભવમાં સંબંધમાં આવેલ એક જીવને તારવાની અપૂર્વ ભાવના પ્રગટ થઈ! અને ત્રિલોકનાથ. અનન્ય પકારી પ્રભુએ સુમધુર વચન વડે ગૌતમ ગણધરને જણાવ્યું, “હે ગૌતમ ! આ આગળ ઉભેલા ઘરાકને હારાથી અનન્ય લાભ થશે, માટે તું જલદી જા અને તેને સધ આપ !” પ્રભુની આજ્ઞા થતાં, પ્રભુનાં સમસ્ત વચનોને નિઃશંક ભાવે સરકાર કરનાર, ગૌતમ ગણધર તે વરાકને સહધ કરવાના મહત્વપૂર્ણ હેતુથી તેની પાસે ગયા વાર્તાલાપ–ઉપદેશઃ ગૌતમ ગણધરના મુખપર અનુપમ જ્ઞાનનાં કિરણે ઝલહલી રહ્યાં હતાં. તેમની દિવ્ય દેહકાંતિ હજારોને આકર્ષિત કરી રહી હતી. તે મહાત્માના વચન-શ્રવણથી તે નિકૃષ્ટ કસ્મચારિઓને પણ ઉદ્ધાર થતા હતા. આવા તે મહાત્માનાં દર્શન થતાં તે હાલિકામાં કોઈ અનેરું ચૈતન્ય પ્રગટ થયું અને તે આશ્ચર્ય સાથે ગૌતમ ગણધરની સન્મુખ ઉભો રહ્યો. ગૌતમ ગણધર મહારાજે સસ્મિત વદને પૂછયું, “હે હાલિક, હે ભદ્ર, “સમાધિત વર્તતે” તને સુખશાંતિ તે છે ને? તું આવી અસહ્ય ગરમીમાં શા માટે કષ્ટ સહન કરે છે ? અનેક પ્રકારના આ પાપારંભ કરવાની પણ તારે શું જરુર છે? ખેતરમાં બલદના પૂંછડાં મરોડીને હળ શા માટે વહન કરે છે? માટે દુર્બલ તથા અવાચક એવા આ વૃષભોને તું વૃથા પીડા ન આપે ! તને ખબર છે કે, આ બધા પ્રયત્ન તું સ્વકુટુંબના પોષણ માટે કરે છે – કેવળ તારા પિતાના જ પિષણ માટે નથી કરતો, પણ એ પાપ તારા એકલાના આત્માની સાથે ચીભડામાં જેમ ગર્ભ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદુપકારી વર્ધમાન અને હાલક ૨૫૩ રહે છે તેમ રહેશે, અને પરિણામે તારો આત્મા અનર્થના કૂપમાં પડશે, માટે ધર્મરૂપ નાવને ગ્રહણ કરી સંસાર-સાગર તરી જા. ! ઉ૫દેશની અસર અને ભાવના : ગૌતમ ગણધરની સુધા સમાન શાંત વાણી સાંભળીને, દાવાનલથી દૂધ વૃક્ષ અમૃતના સિંચનથી જેમ વિકાસને પામે છે તેમ, તે હાલિકના હદયમાં અનેરી શાંતિ વ્યાપી રહી અને તેને તે નિકારણ ઉપકારક ગુરુ પ્રતિ અસાધારણ પ્રીતિ પ્રગટી. તેના હૃદયમાં કેટલાક વિચારો ગુંથાઈ રહ્યા હતા તેમને એ ગૌતમ પ્રભુને કહેવા લાગે ઃ “હે મહાત્મન, હું શું કરું ? મારે દુઃખને પાર જ નથી ! જે આવી મહેનત અને પાપ ન કરું તે મારું અને મારા કૌટુંબિકાનું પિષણ કેમ થાય? અહીંથી નજીકના ગામમાં હું વસું છું. વિપત્તિની વેલડી જ ન હોય તેમ મારે સાત પુત્રિઓ છે. હું જન્મથી જ નિર્ધન છું, જાતને બ્રાહ્મણ છું. વળી મારી પત્ની પણ વનની અગ્નિ સમાન છે, જેથી હું પ્રતિક્ષણ દગ્ધ જ રહું છું. આવી દશામાં હે જગદુદ્ધારક ! હું શું કરું? આવા દુઃખથી ઘેરાયેલ કયું પાપ ન કરે? આવા પ્રકારના દુઃખના ડુંગર નીચે હું કચરાઈ ગયો છું! મુંજાઈ ગયો છું ! આ સંસર્ગોમાં મને સુખનો લવ પણ અનુભવમાં તે દૂર રહે સ્પષ્નામાંય આવો દુઃશક્ય છે! પરંતુ આજે આપશ્રીનાં પુનિત દર્શનથી મને શાંતિનો લાભ થયો છે. હું નિર્ણય કરું છું કે, હવે પછી આપ જ મારા બંધુ, પિતા, અને માતા સમાન છે. આપશ્રી જેમ આદેશ કરશે તેમ આ આપને તાબેદાર સેવક માનશે, અને કરશે ! એક પણ આપની આજ્ઞાને, વચનને, અને આદેશને અન્યથા નહિ જ કરે !' મહાપુરુષનું દર્શન અને તેમને થોડે પણ ઉપદેશ કેટલા અસાધારણ લાભનું કારણ બને છે, તેનું આ એક સરસ દૃષ્ટાંત છે. ગૌતમસ્વામીનાં દર્શન અને ઉપદેશથી હાલિકનું હૃદય પીગળ્યું. તેને સંસારની અસારતાનું ભાન થવા લાગ્યું. વેષાર્પણ: હાલિકના હૃદયની આ ઉત્તમ ભાવના જોઈને દયાનીધિ ગૌતમસ્વામીએ તેને સાધુવેષ આપ્યો. અને સંસારને અંચળો ઉતારી હાલિક ગુરુ ગૌતમની સાથે ચાલી નીકળ્યો ! ચાલતાં ચાલતાં હાલિકે ગૌતમસ્વામીને પૂછ્યું; “હે પ્રભો, આપશ્રી હવે ક્યાં પધારો છો?” “ જ્યાં મારા ગુરુ મહારાજ બિરાજે છે ત્યાં,” ગુરુ ગૌતમે જવાબ આપ્યો.. પ્રભુના ગુણનું વર્ણન: હાલકના હૃદયમાં ફરી પ્રશ્ન ઉદ્ભવ્યું અને તેણે ગૌતમસ્વામીને પૂછયું “આ૫ જેવા પૂજ્યના પણ પૂજ્ય કેવા છે?” પ્રફુલ્લિત વદને, ઉપકારની બુદ્ધિથી અહમ્ પ્રભુના ગુણોનું વર્ણન કરતાં ગૌતમસ્વામીએ જણાવ્યું, “જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રમુખ અનંત આત્મગુણોથી તે મંડિત છે. જ્યારે તે પ્રભુ સમવસરણમાં સ્થિત હોય છે, ત્યારે તેઓના મસ્તક ઉપર અતીવ ઉજજવલ છત્રત્રય, બને બાજૂ વિશદ ચામરો અને વિહાર સમયે નવસ્વર્ણ કમલે અનુક્રમથી દેવયોગે ચરણાધિસ્થત થાય છે. વિહાર સમયે તેઓની આગળ અધર્મને નિમૂલ કરતું ધર્ણચક્ર ચાલે છે. પ્રભુના યશને દશે દિશામાં વિસ્તારતો ન હોય તે ઊંચા ઈદ્રધ્વજ સાથમાં ચાલે છે. તેઓની વાણુ યોજન-ગામિની અને માલકેશના મનહર For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ શ્રી જૈન સત્ય પ્રકાશ રોગયુક્ત મધુરી હોય છે, જેને સ્વસ્થ ભાષામાં સર્વ પશુ, પંખી, દેવ, મનુષ્યાદિ સમજી શકે છે. અનેક જેને ધર્મબોધ આપી સંસારસાગરથી તારવામાં પરમ આધારરૂપ એવા મારા અહંત ગુરુ છે. તેઓનાં દર્શન માત્રથી તારું જીવન પાવન બનશે” ધિની પ્રાપ્તિ : - પ્રભુગુણના શ્રવણથી હાલિકને એ અસંસ્કારિત હૃદયમાં પણ એ પરમ કૃપાલુ મહાવીરદેવ પ્રતિ વચનાતીત ધર્મ–પ્રેમ જાગૃત થયે. તે માર્ગમાં વિચારવા લાગ્યું કે, “અહે, મારા ગુરુ આવા ગુણનિધાન, તેજનિધાન, અને જ્ઞાનનિધાન છે, તે તેઓના ગુરુ તે જરુર અનન્ય જ હશે? હું તેઓનાં દર્શન કરીને અને તેમને ઉપદેશ શ્રવણ કરીને મારા: આત્માને પાવન કરીશ.” એવા ઉત્તમ ભાવનામૃતથી સિંચાલે તે હાલિક અને ગૌતમગુરુ પિતાને માર્ગ કાપી રહ્યા છે. હાલિકની અહંત-દર્શનની આતુરતા વધતી જતી હતી. હાલિકના શુષ્ક હદયમાં આથી કઈ અજબ પ્રભા ફેલાઈ અને તેના હૃદયને નવપલ્લવિત બનાવ્યું, અને છેક બેધિ સુધીની પ્રાપ્તિ પણ, તે જ ભાવનાઓ, માર્ગમાં કરાવી દીધી 1. પ્રભુનાં દર્શનથી ઠેષ અને વેષત્યાગ: ત્રિલોકચૂડામણિ વર્ધમાન પ્રભુ સમવસરણમાં બિરાજમાન હતા. બાર પરિષદ પિતાપિતાને ઉચિત સ્થાને અવસ્થિત હતી. સર્વ સમૃદ્ધિ, પરિષદ વગેરે જોતાં હાલિક બહુ જ આનંદ પામે. પણ મહાવીરને જોતાં જ તે ચમક્યો; તેના હૃદયમાં ઉત્કટ ઠેષ પ્રગટ થયે, અને તેણે ગૌતમ ગુરુને પૂછ્યું: “હે કૃપાલે, આ બિરાજમાન છે એ જ આપના ગુરુ છે ?” ગુરુ ગૌતમે કહ્યું “ હા, તું તેમને ભાવથી વંદન કર, તારાં નિકાચિત કર્મ પ્રયતાને પામશે ” તેણે જવાબ આપે, “જે આ જ આપશ્રીના ગુરુ હોય તે મારે એમનું પ્રજને નથી. આ આપનો સાધુવેષ પાછો ! હું તમારો પણ શિષ્ય નથી,” એમ બેલી વેષ ફગાવી દઈને તે હાલિક “મુ૪િ વડ્યા પ્રાધ્યાન” મુઠીઓ બંધ કરીને ત્યાંથી ભાગ્યો, અને પિતાના ખેતરમાં જઈ તે જ બલદેથી તે જ ગામ અને તે જ છણે ઘરમાં સ્વજીવન નિર્વાહ કરવામાં આસક્ત બન્યો. હાલિક વેષ ત્યાગીને ચાલી ગમે તે સમયે સભામાં બેઠેલા ઈન્દ્રાદિકને હસવું આવ્યું અને પરસ્પર વિચારને જણાવવા પ્રવૃત્ત થયા; “અહે, ગણધર ઇન્દ્રભૂતિ બહુ જ ઉત્તમ શિષ્ય બનાવી લાવ્યા?–જે ત્રિલોકસ્વામીનાં દર્શન માત્રથી જ ચમકી વેષ મૂકી પલાયન થઈ ગયો! ગૌતમને પ્રશ્ન અને તેનું સમાધાનઃ જે પ્રભુનાં દર્શનથી અને વાણીથી અનેક પાખંડીઓ અને મિથ્યાવીઓ પણ બેલિબીજને પ્રાપ્ત કરે છે, તે પ્રભુને જોતાંની સાથે જ આ હાલિક કેમ ચાલ્યા ગયે હશે ?” ગુરુ ગૌતમના મનમાં મંથન શરુ થયું અને તેમણે નમ્રભાવે પ્રભુને પૂછ્યું: “હે. પ્રજો ! આ હાલિકને આપશ્રીનાં દર્શન માત્રથી ચાલ્યા જવાની ઈચ્છા કેમ થઈ?— તે કૃપા કરીને જણાવો.” પ્રભુશ્રી બેલ્યા, “હે ગૌતમ, તે માર્ગમાં અહંતના ગુણ વર્ણવ્યા તે સમયે હાલિક અરિહંતનાં દર્શનની શુભ ભાવના ભાવતાં ગ્રંથિ-ભેદ કર્યો, અને બેધિબીજને પ્રાપ્ત For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - -- નજ મં . +, -, -, * sv[hwar ni - - જગદુપકારી વર્ધમાન અને હાલિક ૨૫૫ કર્યું. અર્ધપુકલ પરાવર્તનમાં મેક્ષમાં જવાની એની નિયત્તાને નિમિત્ત લાભ તને જ થ. હવે એને મારા પ્રતિ દેષ થવાનું કારણ સાંભળ! સમકિત-પ્રાપ્તિ પછીના મારા ત્રિપૃષ્ઠ વાસુદેવના સત્તરમા ભાવમાં હું પતનપુર ગામમાં પ્રજાપતિ રાજાને પુત્ર ત્રિપુષ્ટ નામને વિશ્રુત-પ્રખ્યાત વાસુદેવ થયે હતો. તે સમયે અશ્વગ્રીવ નામને રાજા પ્રતિવાસુદેવ ઉન્મત્તતાથી રાજ્ય-કાર્ય કરી રહ્યો હતે. કેઈ નિમિત્ત તેને જણાવ્યું કે તારું મરણ ત્રિપૃષ્ઠ વાસુદેવના હાથે થવાનું છે. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ ત્રિપુછ વાસુદેવ પ્રતિ મહાન ઠંષને વહન કરતા હતા. અને ત્રિપાનું મરણ થાય તેવા શકય સમસ્ત પ્રયોગો કરી ચૂક્યો, પણ સર્વે પ્રયત્નો નિષ્કલતાને પામ્યા તેથી તે નિરાશ થયો.. “એક સમયે તે અશ્વગ્રીવના શાલિ ક્ષેત્રમાં એક ભયંકર સિંહ અકસ્માત આજે અને તે ઘણું જનોને ખેતીના કાર્ય માં વિઘ કરવા લાગ્યો. તે સિંહને મારવા માટે ઘણું બલવાને ગયા પણ તે સિંહને કઈ મારી શક્યું નહી; એટલે પિતા પ્રજાપતિને તે સિંહવાળા ક્ષેત્રનું રક્ષણ કરવાની આજ્ઞા થઈ “સ્વામિમgl: gવવા રાજ-આજ્ઞાને માન આપી પ્રજાપતિ સજજ થયો. તે સમયે પિતાના પિતાને જતા અટકાવી પિતૃભકિતથી ત્રિપૃઇ તે ઉત્કટ સિંહને હણવા અને ખેતરનું રક્ષણ કરવા, સારથી યુક્ત વેગવાલા રથમાં બેસી નિર્ભયતાથી ત્યાં ગયે. અને તે સિંહને પડકાર કર્યો. સિંહ ક્રોધ પૂર્વક સન્મુખ આવ્યું. પણ પ્રૌઢ વિક્રમવાલા તે ત્રિકૃચ્છે તે સિંહને છીપલીના સંપુટના કોઈ બે ભાગ કરે તેવી રીતે તેના હોઠ પકડી વિદા – અધમુવ કરી નાખ્યો. “ત્રિપુષ્ટની આ બલવત્તા જોઈ નજીકમાં રહેલ વ્યંતર દેવોએ અને દેવીઓએ જયજયારાવ કર્યો. સિંહ પિતાના જીવનને નિંદવા લાગ્યો, “અરેરે, એક પામર માનવીના હાથે હું-વનરાજ હણાય.” આ સિંહના નિઃસીમ ખેદને જોઈ દયાભાવથી અને મધુરી ગિરાથી રથના સારથીએ તે સિંહને સાંત્વન પમાડયું. તેણે તેને સમજાવ્યું કે, “હે સિંહ ! આ માનવી રંક માત્ર નથી પણ વાસુદેવ થનાર છે, માટે તું શાન્તિ રાખ, સામાન્ય માનવે તને નથી માર્યો, પુરુષેન્દ્રના હાથથી મરતાં તું શા માટે ખેદ ધારણ કરે છે? મનુષ્ય લોકમાં આ સિંહ છે અને તિર્યકુ નિમાં તું સિંહ છે. માટે સિંહ સિંહથી જ મર્યો છે.” એવી મધુર અને યુકિતપુરસ્સરની વાણીથી તે સિંહ સમાધિથી મરણ પામ્યો. તે અનેક ભવમાં ભો. હે ગૌતમ ! તે ત્રિપુછ વાસુદેવને જીવ તે હું પોતે, સારથિને જીવ તે તું-ગૌતમ અને તે સિંહને જીવ તે હાલિક ! તે મધુરી વાણીથી તે સિંહને શાન્તિ પમાડી હતી તેથી તારા પર તેને પ્રોતિ થઈ અને મને જોઈને તેને તે વખતે વેર ઉત્પન્ન થયું હતું તેથી તે ઠેકાફૂલ થઈ ચાલ્યો ગયે. પણ એ હાલિક તારા સંગ માત્રથી અને ધર્માનુમોદનથી કાટિ ભવમાં પણ દુર્લભ એવા બધિબીજને પામી ગયા. માટે તારે લજિજત થવાની જરુર નથી.” જગદુપકારી વીર વિભુ અને હાલિકના જીવનના આ પ્રસંગને નિષ્કર્ષ એ છે કે વરવિરોધ માણસને ધર્મ-પ્રાપ્તિમાં મહાન વિદરૂપ થાય છે. ત્રિપૃષ્ઠના ભવના વૈરે તે હાલિકને વીતરાગના શાસનના પાલનથી વંચિત રાખે, અને છતાંય તે પ્રભુની કૃપાથી જ તેને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ વંદન હે, એ મહાપ્રભુની પરોપકાર-પરાયણતાને! For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અત્યંત રાગી ઉપર પણ નીરાગી ( સાચું વીતરાગ પણું ) લેખક–શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી. ચામહાવીર પરમાત્માના ચરિત્રમાં અનેક પ્રસંગે ભવ્ય લકવોના હદયનું આકર્ષણ કરે તેવા છે. તેમાં એક પ્રસંગ દેવશર્મા વિષને પ્રતિબોધ કરવા માટે પોતાના અંત સમયે ગૌતમસ્વામીને મોકલવાનો છે. ગૌતમસ્વામી ચારિત્ર લીધા પછી પ્રાયઃ શ્રી વીર પરમાત્માની સાથે જ વિચર્યા છે. તેમને પ્રભુ ઉપરનો પ્રેમ અપ્રતિમ હતું. તે પ્રેમનાં બીજ, મરીચિના ભવમાં, તેમના શિષ્ય થયેલા કપિલના ભાવથી રોપાયેલાં હતાં. ભગવંતને તેઓ તરણતારણ માનતા હતા એટલું જ નહીં પણ તેમના ઉપર તેમને અવિહડ પ્રેમ હતા, પ્રભુ વિના એક ક્ષણ પણ રહી ન શકે એવો તેમનો પ્રેમ હતો. ક્ષણે ક્ષણે પ્રભુ પાસે આવીને અનેક ભવ્ય જીવોના ઉદ્ધાર માટે તેમજ તેમને બોધ થવા માટે પ્રશ્નો પૂછતા હતા અને તેના ઉત્તરો મેળવીને અત્યંત પ્રસન્ન થતા હતા. તેમજ ભગવંતના સર્વપણાની વારંવાર પ્રશંસા કરતા હતા. એમણે કરેલા પ્રશ્નોની અનુપમ હારમાળા શ્રીવિવાહપન્નત્તિ (ભગવતી) વગેરે સમાં ગૂંથાયેલી અત્યારે પણ લભ્ય થઈ શકે છે. ' આવા અપ્રતિમ ધર્મરાગીને પિતાના અંત સમયે પિતાથી દૂર કરવા – અન્યત્ર એક જીવને પ્રતિબંધ કરવા મોકલવા તે કેવી નીરાગતા સૂચવે છે? ગૌતમસ્વામીને ભગવંત ઉપર અપ્રતિમ વિશ્વાસ હોવાથી ઘણા પ્રશ્નો કે જેના ઉત્તરો પોતે પણ આપી શકે તેવા હોય છતાં પિતે ઉત્તર ન આપતાં, તેમજ કોઈ પણ બાબતમાં જ્ઞાનને ઉપયોગ ન દેતાં ભગવંતને પૂછીને જ ઉત્તર મેળવી રાજી થતા હતા. ઉપર જણાવેલા પ્રસંગમાં પણ એમણે ઉપયોગ દઈને પ્રભુની આયુસ્થિતિ વિચારી ન હતી. વિચારી હેત તે તેઓ ચારજ્ઞાની અને શ્રુતકેવળી હોવાથી અવશ્ય ભગવંતતી ભવાંત-સ્થિતિ જાણી શકત. પરંતુ જે રાગ પિતાને ભગવંત ઉપર હતો તેવો જ રાગ ભગવંતને પણ પોતાની ઉપર હશે એમ ધારી એ વખતે ભગવંત તેમને પિતાથી છુટા પાડે એવી કલ્પના પણ તેમને આવી નહોતી. એવી કલ્પના તેમને ન થાય તે સંભવિત જ હતું. - ગૌતમસ્વામી જે દિવસે અપાપા નગરીની નજીકના એક ગામમાં પ્રભુની આજ્ઞાથી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા ગયા, તે જ રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા. નિર્વાણ સમયે પ્રભુને નિર્વાણ મહોત્સવ કરવા ઈંદ્રાદિ દેવે ત્યાં આવવા લાગ્યા, એટલે અમાવાસ્યાની રાત્રિ છતાં સર્વત્ર ઉદ્યોત થઈ રહ્યો. - અહીં ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબોધી, કાર્તિક શુદિ એકમની પ્રભાતે વીર પરમાત્મા પાસે આવવા નીકળ્યા. તે વખતે આકાશમાં દેવોના ગમનાગમનથી કોળાહળ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ અત્યંત રાગ ઉપર પણ નીરાગી થઈ રહેલો જાણી તેનું કારણ પૂછતાં મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યાને ખબર સાંભળી તેમના હૃદયમાં અસહ્ય આઘાત થયો. તેઓ વિચારવા લાગ્યા કે –“શું આ હકીકત સાચી હશે ? શું આ વખતે પ્રભુ મને પિતાથી દુર કરે ? મારા જેવા રાગીને માટે પ્રભુ આવી પ્રવૃત્તિ કરે? શું પ્રભુ વ્યવહારથી પણ અજાણ છે? આવે વખતે અંગત સંબંધીને તે સૌ દુરથી પણ પિતાની પાસે બોલાવે છે તે પ્રભુ આમ કેમ કરે ? મારું મન એ વાત કબુલ કરતું નથી. શું વીર પ્રભુએ મને દુર મોકલતાં એમ ધાર્યું હશે કે– હું પાસે હેત તે સાથે લઈ જવા હઠ કરત અથવા જવા ન દેત, કે કેવળજ્ઞાન આપીને જવું હોય તે જાઓ, એમ કહેત! ગમે તે ધાયું હોય પણ મારા જેવા રોગીને દુર રાખવામાં પ્રભુએ ઠીક તે કર્યું નથી એમ મને લાગે છે. પણ રખે હું ભૂલતો તો નથી ? પ્રભુ ભૂલ ન જ કરે એ વાતની તો મને ખાત્રી છે. અરે ! હા ! હું જ ભૂલ્યો છું, મેં તે વખતે ઉપયોગ કેમ ન દીધે કે પ્રભુનું આયુષ્ય કેટલું છે ? પરંતુ હવે શું થાય ! પણ મારી બીજી પણ ભૂલ જણાય છે ! મેં એમ ધાર્યું કે જે મારો પ્રભુ ઉપર રાગ છે તે જ રાગ તેમને મારા પર હશે, પણ અહો ! આ તે સમજ્યા છતાં ભૂલ્યો ! પ્રભુ તો વીતરાગ હતા, તેમનો રાગ મારા પર હતું જ નહી, મેં પણ એકપક્ષી જ રાગ કર્યો! એ વીતરાગ પ્રભુએ મારા પરની હિતબુદ્ધિથી જ મને દર મેકલ્યો જણાય છે. કારણ કે હું પ્રભુ પર અત્યંત રાગી હોવાથી એ સ્થિતિ જોઈ ન શકત. પણ હવે શું કરવું ? જે પ્રભુએ કર્યું તે જ મારે કરવું. મારે પણ રાગીપણું તજી દેવું ને વીતરાગ થવું. કારણ કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. જેઓ પોતાના આત્માનું કાર્ય સાધે તે જ જીતી જાય છે અને બીજા ભવ હારીને ચાલ્યા જાય છે.” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં અને વીર વીર એમ ઉચ્ચાર કરતાં ગૌતમસ્વામીને મેહ નાશ પામ્યો, શુદ્ધ દશા પ્રગટ થઈ અને ઘાનિકર્મનો ક્ષય કરી માર્ગમાં જ તેઓ કેવળજ્ઞાન પામ્યા. દેવે ત્યાં કેવળજ્ઞાનને મહત્સવ કરવા આવ્યા સુવર્ણ કમળની રચના કરી. ગણધર મહારાજાએ તે પર બેસી અપૂર્વ દેશને આપી. ત્યાર પછી બાર વર્ષ વિચરી મુનિ સમુદાયને સૌધર્મ ગણધરને સોંપી તેઓ નિર્વાણપદ મામ્યા. આ હકીકત ઉપરથી વીર પરમાત્માની વીતરાગ દશાને ચિતાર હૃદયમાં વિચારવાને છે. ગૌતમસ્વામી જેવા મહાગુણી અને સતત સેવા કરનારા મહાતપસ્વી એવા મુખ્ય ગણધર પર અંત સમયે તેને પાસે રાખવા જેટલો સ્નેહ પણ જેમણે ન બતાવે એમની વીતરાગ દશા કેવી ઉચ્ચ કોટિની હશે ? રાગી ઉપર પણ વીર પ્રભુએ જે વીતરાગભાવ બતાવ્યા છે તે જ પ્રાણાંત ઉપસર્ગ કરનાર ચંડકૌશિક, સંગમ, ગેવાળ અને ગેસનાળા જેવા મહાપાપી ઉપર અંશ માત્ર પણ દ્વેષ નહીં ધરાવીને વીતષપણું બતાવી આપ્યું છે. એવી શાંતવૃત્તિ આ મહાપુરુષ સિવાય બીજો કોણ રાખી શકે? ધન્ય છે એ વીતરાગ-વીતદ્રુપ પરમાત્માને અને ધન્ય છે એમના અપ્રતિહત શાસનને, કે જેના પ્રતાપે અનેક છે આ સંસાર સમુદ્રને પાર પામી ગયા છે અને અનેક જીવો પાર પામશે. ! આપણે પણ જો તે શાસનને આશ્રય લઈશું અને પરમાત્માની આજ્ઞાને અનુસરીશું તે આપણું પણ અવશ્ય કલ્યાણ થશે ! તથાસ્તુ! For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરઃ યુગપ્રવર્તક તરીકે લેખક –મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી સમયને પ્રભાવ સંસારની કોઈ પણ વસ્તુ ઉપર પડ્યા વિના રહેતો નથી. દુનિયાને કઈ પણ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય, રીત-રિવાજ, રાજ્યવ્યવસ્થા, આ બધું સમયાનુકૂળ પરિવર્તન માંગી જ લે છે. યાવત મનુષ્યોની ભાવના અને બુદ્ધિમાં પડ્યું પરિવર્તન થયા કરે છે. જૈન દષ્ટિએ માનેલ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ, છ આરે, ત્રીજા અને ચોથા આરામાં જ તીર્થકર થાય, એ બધું કાનું પરિણામ છે? સમયની ઉત્કૃષ્ટતા અને અપકૃષ્ટતા-સમયના પ્રભાવનું જ પરિણામ છે. અમુક સમયમાં છે. અમુક પ્રકૃતિના હોય, વળી બીજા કોઇ સમયમાં છે એથી જૂદી જ પ્રકૃતિના હોય. સમયનો પ્રભાવ જ તે તે વખતે એ હોય છે કે જેથી જીવોના સ્વભાવો એવા બને છે. ઋજુ અને પ્રાસ, કાજુ અને જડ, વક્ર અને જડ, એ પ્રમાણે જૈનશાસ્ત્રોમાં બતાવેલા જીવોના સ્વભાવો, એ જુદા જુદા સમયનું પરિણામ નહિ તો બીજું શું છે? આમ સમયના પરિવર્તનની સાથે, મનુષ્ય-સ્વભાવમાં થતા પરિવર્તનને કારણે, તે તે સમયના મહાપુરૂષો-જ્ઞાની પુરુષો છોના કલ્યાણને માટે પાછલા કાળથી ચાલ્યા આવતાં માર્ગો, ધર્મક્રિયાઓ અને રૂઢિઓમાં પરિવર્તન કરવા-કરાવવા પ્રયત્ન કરે છે. આમ યુગબળને જઈ જીવની સ્થિતિચુસ્તતામાં પલટો કરાવનારા મહાપુરૂષને ‘યુગપ્રવર્તક' કહેવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી ચરમ તીર્થંકર હતા–તેઓ તે જ ભવમાં મોક્ષે જનારા હતા, એમ છતાં પણ ભગવાન મહાવીર સ્વામી પિતાના સમયના એક “યુગપ્રવર્તક' મહાન “યુગપ્રવર્તક થયા છે, એમ આજે આપણે–આપણે જ નહિ, આખું જગત કબુલ કર્યા સિવાય નહિ રહી શકે. ભગવાન મહાવીરસ્વ મીને સમય અત્યંત ઘેર અંધકારને હતો, ભારતવર્ષમાં સર્વત્ર અજ્ઞાનતા છવાઈ રહી હતી, કેણુ જગતના ધર્મગુરુઓ કે કોણ બ્રાહ્મણ, કાણુ વૈો કે કેણ શકો, કોણ ક્ષત્રિયો કે કેણ બીજાઓસૌ લગભગ પોતાના કર્તવ્યથી વિમુખ થઈ રહ્યા હતા. અહિંસા, સંયમ અને તપ, વિકૃત રૂપમાં પરિણમ્યાં હતાં. યદ્યપિ ભગવાન મહાવીર સ્વામીની પહેલાં થયેલ ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરા તે સમયે વિદ્યમાન હતી, અને તેઓ મેટી સંખ્યામાં વિચરતા હતા, “નિગ્રંથ શ્રમણ” તરીકે અહિંસા, સંયમ, અને તપનો પ્રચાર કરી રહ્યા હતા અને વીતરાગધર્મને પ્રરૂપી રહ્યા હતા. તેમ છતાં પણ તેમની વસ્ત્ર-મર્યાદા, એમનાં મહાવ્રતની ચારની સંખ્યા, એમની વિહાર–મર્યાદા, એમની પ્રતિક્રમણ-મર્યાદા; એ બધું, ભગવાન મહાવીર સ્વામીના સમયને માટે, અને તે પછીના સમયને માટે અનુકૂળ-ફાયદાકારક નહિ હતું. સમયના For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૦ ભગવાન મહાવીર : યુગપ્રવર્તક તરીકે ૨૫ પ્રભાવથી, જૈનશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે તેમ જ વક અને જડ બન્યા હતા. એ જેને માટે, ભગવાન પાર્શ્વનાથના સમયથી ચાલી આવતી શ્રમણ સંસ્કૃતિ અને કેટલાક બીજા રીતરિવાજોમાં ફેરફાર કરવાની આવશ્યકતા જણાતી હતી. આમ એક તરફ જેમ ખાસ વીતરાગમાર્ગ-શ્રમણસંસ્કૃતિ વગેરેમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર હતી, તેવી જ રીતે, આખો ભારતવર્ષ જુદા જુદા ધર્મો-ધર્મોપદેશકોના વાતાવરણથી ઘણો જ સંક્ષુબ્ધ થયો હતો. આત્મકલ્યાણના અસાધારણ સાધનભૂત એવા ધર્મની પણ ખબર નહિ પડતી હતી કે વસ્તુતઃ કયો ધર્મ સાચે છે ? પુરણકાશ્યપ, મંખલીગોસાલ, અજિત કેશકુંબલ, કકુદકાત્યાયન, સંજય વેલાષ્ટપુત્ર; આ અને એવા બીજા અનેક ધર્મોપદેશક પિતાપિતાના એકાત્મતને સ્થાપન કરી, લેકેને તિપિતાના વાડા તરફ વાળતા હતા. ત્રીજી તરફથી ધર્મને નામે યજ્ઞ-યાગાદિમાં ઘોર હિંસાનું પ્રવર્તન થઈ રહ્યું હતું. ચેથી બાબત “ યતિ બ્રાહ્મણમ ' તરીકે જાતિવૈરનું મત્તિમંત દશ્ય ત્યારે મૌજૂદ હતું. આમ ચારે તરફથી અશાનિત-અશાન્તિનું જ વાતાવરણ ફેલાઇ રહ્યું હતું. આવા સમયમાં જરૂરત હતી ભારતવર્ષમાં એક મહાપુરુષની કે જે જગતને સાચો માર્ગ બતાવે અને અજ્ઞાનતાને દૂર કરી લોકોને સાચા ધર્મના રાહ ઉપર લાવે! આ વખતે ઉપરની બધી બાબતમાં આવશ્યક પરિવર્તન કરવા તરફ, કોઈ પણ જાતના સ્વાર્થ વિના લોકોને કલ્યાણને માર્ગ બતાવવી તરફ ભગવાન મહાવીરસ્વામીએ જેહાદ જગાવી હતી. આખા જગતના અંધકારની સહામે, આખા જગતની સ્થિતિચુસ્તતાની હામે જેહાદ ઉઠાવનારમાં કેટલું આત્મબળ હોવું જોઈએ, એ કહેવાની ભાગ્યે જ જરુર છે. ભગવાન મહાવીરસ્વામીએ બાર બાર વર્ષ પર્યત ઘેર તપસ્યા કરીને – અનેક ઉપસર્ગ-પરીષહે સહન કરીને, અપૂર્વ સાધકતાને પ્રાપ્ત કરી, ઉચ્ચ કોટિની આત્મશક્તિ પ્રાપ્ત કરી હતી-એમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અને સંપૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી જ તેમણે જગતને શાન્તિનો માર્ગ બતાવ્યો હતો. તત્કાલીન અને ભવિષ્યના જીવોની પરિસ્થિતિનો વિચાર કરી ભગવાને પ્રભુ પાર્શ્વનાથના સમયથી ચાલી હતી શ્રમણસંસ્કૃતિમાં પરિવર્તન કર્યું હતું. એમણે ચાર મહાવ્રત ના બદલે પાંચ મહત્રોની પ્રરૂપણ કરી, પાંચ મહાવ્રતની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી. ભગવાન પાર્શ્વનાથની શિષ્યપરંપરા ગમે તેવા રંગનાં કે ગમે તેવી કિંમતનાં જે વસ્ત્ર ધારણ કરતી હતી, એ મર્યાદાને બંધ કરી વસ્ત્રમર્યાદા મુકરર કરી હતી. આવી જ રીતે પાર્શ્વનાથ ભગવાનની શિષ્ય-પરંપરામાં ચાલી આવતી દેવસી અને રાત્રિ અને તે પણ કારણિક પ્રતિક્રમણની મર્યાદાને બંધ કરી પાંચે પ્રતિક્રમણ નિયમિત રીતે સાધુઓએ કરવી જ જોઈએ, એવી મર્યાદા દાખલ કરી હતી. પાર્શ્વનાથ ભગવાનની શિષ્ય પરંપરામાં ચાલી આવતી વિહારની મર્યાદાના સ્થાને નવકલ્પી વિહારની મર્યાદા દાખલ કરી હતી. અઢીસો વર્ષથી, બધે એમ કહેવું જોઈએ કે શ્રી અજિતનાથ ભગવાનના સમયથી જે કેટલીક મર્યાદાઓ ચાલી આવતી હતી, એ મર્યાદાઓમાં એકદમ પરિવર્તન કરવાનું એક જબરદસ્ત કાર્ય ભગવાન મહાવીર સ્વામીએ કર્યું હતું. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩. શ્રી જૈન સત્ય પ્રકાશ કાંતિક આપણે પહેલાં જોઈ ગયા છીએ તેમ, ભગવાન મહાવીરસ્વામીના સમયમાં પણ, ભગવાન પાર્શ્વનાથની શિષ્યપરપરામાં ઉતરી આવેલા શ્રમણ-નિપ્રથા મૌજૂદ હતા. તેએ સમયે સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીરસ્વામીના શ્રમનિગ્રંથાને મળતા પણ હતા, તેઓના વાદ-વિવાદ પણ થતા હતા -~ અને પરિણામે ભગવાન મહાવીરસ્વામીની પાસે જતાં ભગવાન તેમેને મધુર ભાષાથી સમજાવી – તેમના હૃદયમાં આ પરિવન સમજાવતા હતા. અને તેથી તે ભગવાન મહાવીરસ્વામીને પાંચ મહાવ્રતવાળા અને પાંચ પ્રતિક્રમણવાળા ધમ સ્વીકારતા હતા. આવા અનેક પ્રસંગાનું વર્ણન શ્રીભગવતીસૂત્રમાં પણ ઉપલબ્ધ થાય છે. ભગવાન મહાવીરસ્વામીએ, આમ જૈન શ્રમસસ્કૃતિમાં એકદમ પરિવર્તન કર્યું હતું, આવી જ રીતે ભગવાન મહાવીરસ્વામીના સમયમાં જુદા જુદા ધર્મવાળાએ પેતપેાતાના એકાન્તવાદને સત્ય માની, ખીજાએને સ્નૂઝા બતાવવામાં પેાતાની બહાદુરી સમજતા હતા, આની સ્હામે ભગવાન મહાવીરસ્વામીએ સ્યાદ્વાદના સંદેશ લેાકાના કાતા દ્વારા હૃદયેામાં ઉતારવાના ભરસક પ્રયત્ન કર્યાં હતા. એક વસ્તુને એક જ દૃષ્ટિથી જોઇ, માત્ર તે જ વસ્તુ સાચી છે, તે સિવાયનું બધું જાડું છે, આમ માનવું એ ખરેખર ભૂલ છે, ‘જરા જુદી જુદી દૃષ્ટિથી જુએ, તમને તમારી ભૂલ માલુમ પડશે અને સત્યનું ભાન થશે, ' એ ભગવાન નું કથન હતું. ભગવાને જગને સમજાવ્યું કે :~~~ 7 99 66 स्याद्वादः કરવા, એનું નામ 'एकस्मिन् वस्तुनि सापेक्षरीत्या परस्परविरुद्धनानाधर्म स्वीकारो हि એક વસ્તુમાં અપેક્ષા પૂર્વક વિરુદ્ધ જુદા જુદા અનેક ધર્મોના સ્વીકાર છે સ્યાદ્વાદ! આમ કાઈ પણ વસ્તુને ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી નીહાળતાં, એકદમ અસત્ય કહેવાનું સાહસ કાઈ ન કરી શકે. કાઈ પણ મતને સામ્પ્રદાયિક કિંવા ધાર્મિક મતભિન્નતાઓને વિદ્ધતાનું રૂપ આપી, ઉભા કરેલ અશાંતિના અગ્નિ સામે, આ સ્યાદ્દાદના સિંચને એ અગ્નિને ઘણા શાન્ત કર્યો હતેા. આવી રીતે જે યજ્ઞ- યાગાદિમાં પશુઓને હામત્રામાં ધર્મ માતી રહ્યા હતા, તેએાની સામે પણ ભગવાને શાન્ત અને આધ્યાત્મિક બળવા ઉઠાવ્યા. ખીજા જીવેાઞા નાશ કરીને હેામ કરનારાઓને ભગવાને સ્પષ્ટ સમજાવ્યું કે ‘મહાનુભાવા, હામ જરુર કરા, પરતું એવા હામ કરેા, કે જેનાથી ક્રેાઈ પણ જીવની હિંસા ન થાય, અને આપણા આત્માનું કલ્યાણ થાય,’ ભગવાને કહ્યું : તો નોર્ફ, નીયો નોફાળ, ગોળા મુયા, સરીર ધારીસનું | कम्मं हहा, संजम जोग संति, होमं हुणामि इसिणं पसत्थं || તપરૂપ અગ્નિ, જીવરૂપ અગ્નિનું સ્થાન-કુંડ, રૂપી લાકડાં, સયમ-વ્યાપારરૂપી શાન્તિપા, પ્રશસાએલ હામને હું કરૂં છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વચ્છ દવૃત્તિનું સામ્રાજ્ય વધી જાય છે, એ લેાકેાનું જોર વધી જાય છે અને એ ઢાંગી ઉત્તરાધ્યયન સૂત્ર, ૬૦ ૧૨, ગા. o. યોગરૂપ કડશી, શરીરૂપી છાણાં, કર્મીઆ પ્રકારની સામગ્રીથી ઋષિ»ાથી જે વખતે સંસારમાં અંધાધુંધી વ્યાપ્ત થઈ જાય છે, નિર્નાયકના પ્રસરે છે અને વખતે ઢાંગ વધારે ફેલાય છે. ઢાંગી લેાકા ~~ ચૂકા અનેક રીતે લેાકાને For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ભગવાન મહાવીર: ચુગપ્રવર્તક તરીકે ૨૧ ફસાવે છે. પરિણામે ક્ષેાભીઆ હાય ત્યાં ધૂતારા ભૂખે ન મરે,' એ હિસાબે સંસારના મનુષ્યાની લાભપિત્તને લાલ, એ ઢાંગીએ આરામથી લઈ શકે છે! ભગવાન મહાવીરસ્વામીને સમય પણ આવે જ અંધાધુંધીને સમય હતા, અને એટલા માટે પેાતાને મત વધારવાની, મહાત્મા બનવાની, પૂજાવાની કે ખીજી કાઈ પણ જાતની લાલસા નહિ રાખનાર પ્રભુ મહાવીરસ્વામીએ સાચેા મા શા છે, સાચી તપસ્યા કઈ છે, સાચેા ચેાગ કયેા છે, સાચા સાધુ કે સાચે બ્રાહ્મણ ક્રાણુ હોઈ શકે; એનું સ્વરૂપ ખુલ્લંખુલ્લા પ્રકટ કર્યું હતું. ભગવાને જગતને સંભળાવ્યું કેઃ— जइ विय णिगसे किसे चरे जइ विय भुंजिय मासमंतसो । जे इह मायाइ मिज्जई आगंता गन्भायणंतसो || સૂત્રકૃતાંશ, ૧૦ ૨,૩૦ ૨, (૦ ૧. યદિ કાઈ નય થઈને કરે, યા કાઈ શરીરને કૃશ કરીને ક્રે, અથવા મહીના મહીનાના ઉપવાસ કરે, પરન્તુ જો તે માયા વડે કરીને લિસ છે તેા તેની મુક્તિ નથી, અલ્કે અનંત ગર્ભોમાં તેને જવું પડે છે. આવી જ રીતે શ્રમણાદિના કે બ્રાહ્માદિને ખાટા ઢાંગ કરનારાઓથી લેાકાને ચેતવતાં ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે : नवि मूंडिएण समणो न आंकारेण बंभणो । न मूणी रणवासेणं कुसचारेण न तापसो ॥ उत्तराध्ययन, अ० २५, गा० ३. મુંડન,–લુંચન કરવા માત્રથી કંઇ શ્રમણ નથી, એકારને જાપ માત્ર કરવાથી બ્રાહ્મણ નથી, અરણ્યવાસ કરવા માત્રથી ક‰ મુનિ નથી તેમ દર્ભનાં વસ્ત્ર પહેરવા માત્રથી કંઇ તાપસ નથી. ત્યારે સાચા શ્રમણાદિ કાણ ?–એ બતાવતાં ભગવાને સ્પષ્ટ સમજાયું समयाए समण होई बंभचेरेण बंभणो । नाणेय मुणी होई तवेग होई तापसो ॥ उत्तराध्ययन, अ० २५, गा-३१. સમતાથી–સમભાવથી શ્રમણ કહેવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણુ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ કહેવાય. અર્થાત્ આ ગુણ! જો તેમાં ન હેાય, તેા પછી શ્રમણ, બ્રાહ્મણ, મુનિ કે તાપસ કેમ કહી શકાય ? For Private And Personal Use Only — સસારની અંદર ઘણે ભાગે બનતું આવ્યું છે તેમ, ભગવાન મહાવીરસ્વામીન સમયમાં પણ જાતીય અભિમાનના કારણે વૈર-વિરાધ વધારે થતાં હતાં. અમે તે બ્રાહ્મણુ, અમે તે વૈશ્ય, અમે તે ક્ષત્રિય અને અમે તે શૂદ્ધ, અમે તે સાધુ, કુસાધુ, આ તેા પાસસ્થેા,” આ બધુ કેવળ મિથ્યાભિમાનનું જ પરિણામ છે, મિથ્યાભિમાનની સામે ભગવાને સમજાવ્યું: .. આ તે આ Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ર www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ कम्णा भणो हो, कम्मुणा होइ खत्तिओ । सो कम्मुणा होइ सुहो होइ कम्मुणा ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્તિક માણસ કથી બ્રાહ્મણુ થાય, કર્મથી ક્ષત્રિય થાય, કથી વૈશ્ય થાય અને શૂદ્ર પણ ક્રમથી—ક્રિયાથી જ થાય ! આમ અનેક રીતે તપાસતાં આપણે એ સહજે જોઇ શકીએ છીએ કે ભગવાન મહાવીરસ્વામી તે સમયના એક જબરદસ્ત સુધારક જ નહિ, પરન્તુ યુગપ્રવર્તક હતા. એમણે, ન કેવળ શ્રમસૌંસ્કૃતિમાં જ, બલ્કે આખી જૈનસંસ્કૃતિમાં કાયા પલટ કરી દાધી હતી. ભગવાનના આ યુગ-પ્રવર્તનમાં, ભગવાને ચુંવાલીસસે બ્રાહ્મણાને આપેલી દીક્ષાએ વધારે મહત્ત્વને ભાગ ભજવ્યેા છે, એમ કહી શકાય. જે બ્રાહ્મણા-જે વિદ્વાન બ્રાહ્મણ, પોતાના મતનું જબરદસ્ત અભિમાન રાખી, બાએને ઘેર વિરોધ કરે, તે જ વિદ્વાને પોતાના સેકડા શિષ્યાની સાથે ભગવાનની પાસે દીક્ષા લે, એ કંઇ એણું મહત્ત્વનું કાર્યાં નથી. ભગવાનના યુગ પ્રવતન--કાળના પ્રારંભમાં જ ભગવાનને મળેલા આ વિજય ખરેખર શ્રેષ્ઠ મ ́ગલાચરણરૂપ હતા. For Private And Personal Use Only એ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીએ વ્રતેની દૃષ્ટિએ, આચારવિચારની દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ, સધવ્યવસ્થાની દૃષ્ટિએ, ભારતમાં શાન્તિ ફેલાવવાની દૃષ્ટિએ, અહિંસા ની દૃષ્ટિએ, પારસ્પરિક રાગ-દ્વેષે મટાડવાની દૃષ્ટિએ, આધ્યાત્મિક દૃષ્ટિએ, સાધુઓને અને ગૃહસ્થાને પોતપોતાને ધમ સજાવવાની દૃષ્ટિએ; આમ અનેક દૃષ્ટિએ જે પ્રખર પ્રયત્ના કર્યાં છે, અને પેાતાના એ પ્રયત્નમાં જે મહાન સફળતા મેળવી છે, એ એમના ઉત્તમ ત્યાગ, નિઃસ્વા'તા, લોક-કલ્યાણની ભાવના અને એમના ઊંચામાં ઊંચા આત્મિકજ્ઞાનનું પરિણામ છે, એમ કેાઇ પણ વિચારક કહ્યા સિવાય નહિ રહે! ભગવાન મહાવીર એટલે સાચા સુધારક, ભગવાન મહાવીર એટલે જગતના ઉદ્દારક, ભગવાન મહાûર એટલે સાચા નવયુગપ્રવર્તક ! ભગવાન મહાવીરને ખરી રીતે જગત્ એળખી શકયું નથી. અરે, ભગવાન મહાવીરને માનનારા પૂજનારા પોતે પણ તેમને એળખી શક્યા છે કે કેમ ?-એ પણ દાવા સાથે કહેવું દુષ્કર છે. જો આપણે ભગવાન મહાવીરસ્વામીને ખરેખરી રીતે એળખી શકયા હાત, તે। તેમને આપણે આપણા જ પ્રભુ તરીકે નહીં. પરન્તુ જગતના પ્રભુ તરીકે ઓળખાવી શકયા હોત. ભગવાન્ મહાવીરના સમકાલીન મુદેવનું ચરિત્ર, આજે દુનિયાની તમામ ભાષાઅેમાં, અનેક આવૃત્તિઓમાં બહાર પડતું જ રહે છે, જ્યારે ભગવાન મહાવીરસ્વામીનું એક પણ ચરિત્ર, એક પણ ભાષામાં એવું આલેખાયેલું આપણે નથી જોતા કે કાઇ પણ્ ધને અનુયાયી અને વાંચતાં જ ભગવાન મહાવીરસ્વામીને પ્રશંસક અને—ભક્ત અને ! ભગવાન મહાવીરસ્વામીના સમકાલીન મુદેવના અનુઆયીએની સંખ્યા આજે દુનિયામાં કરાડાની -- પચાસ સાઠ કરે।ડ જેટલી છે, પ્રભુ મહાવીરસ્વામીને માનનારાની સંખ્યા ભાર લાખની! ! કેટલા દુઃખનો વિષય છે ! ! ! શાસનદેવ સર્વને સમ્રુધ્ધિ, અને ભગવાનનું શાસન જગમાં સત્ર ફેલાવવાનું ખળ આપે, એ અભિલાષા સાથે સાચા સુધારક યુગપ્ર`તક પ્રભુ મહાવીરસ્વામીને ભૂરિ ભૂરિ વંદન કરી અહીં જ વિરમીએ! Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી મહાવીર નિર્વાણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી જિનશાસનની ભવિષ્યમાં થનારી સ્થિતિનું વર્ણન અનુવાદક સારાભાઈ મણિલાલ નવાબ આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા, ભારતીય મુસલમાન બાદશાહના દરબારમાં સૌથી પ્રથમ જૈનધર્મનું મહત્વ સમજાવનાર, ઐતિહાસિક તેમ જ ભૌગોલિક બંને દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ “વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રંથની રચના કરનાર, ચૌદમી શતાબ્દીમાં થયેલા સુલતાન મહમદ તુઘલખના દરબારમાં જૈનધર્મનું ગૌરવ વધારનાર, અનેક સ્તોત્ર મૌક્તિકની રચના કરનાર, ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ આજથી છ વર્ષ પહેલાં, જૈનધર્મની ભવિષ્યમાં થનાર પરિસ્થિતિનું વર્ણન પિતે રચેલા વિવિધ તીર્થકલ્પ' અંતર્ગત ૨૧ મા અપાપાબૃહકલ્પમાં આપેલું છે. તે વર્ણનની સાથે સાથે મહાવીર નિર્વાણ તથા દીપાલીકાપર્વની ઉત્પત્તિનું વર્ણન આપેલું હોવાથી તેનું ભાષાંતર અન્ને આપવામાં આવ્યું છે. શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને તેઓશ્રીના નિર્વાણ દિવસથી પ્રવૃત્ત થયેલા દિવાળી પર્વના વર્ણન પૂર્વક હું પાવાપુરીને ક૫ કહીશ ગૌડદેશમાં આવેલા પાટલીપુત્ર નગરમાં ત્રણ ખંડ ભારતને સ્વામી મહારાજા સંપ્રતિ કે જે પરમ જૈન હતું તે એક સમયે શ્રી આર્યસુહસ્તી સ્વામીને પૂછવા લાગે કે – “હે ભગવન્! લૌકિક અને લકત્તર માર્ગમાં ગૌરવ પામેલા આ દિવાલીપર્વની ઉત્પત્તિ શી રીતે થઈ ?” ગુરુ મહારાજે કહ્યું કે સાંભળ :– તે કાળ, તે સમયમાં ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ પ્રાણુત નામક દેવલોકમાં આવેલા પુત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું (દેવ સંબંધી ) આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી એવી આ જ અવસર્પિણીના ત્રણ આરા સમાપ્ત થયા બાદ, ચોથા આરાના ૭૫ વર્ષ અને સાડાઆઠ માસ બાકી હતા તે સમયે અષાઢ સુદ ૬ને દિવસે * * વિવિધતીર્થકલ્પ' સિધી જૈન પ્રમાલા, કન્યાંક ૧૦. સં. જિનવિજયજી, પણ ૩૪ થી ૪૪, For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં બ્રાહ્મણકુંડ ગ્રામનગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં સિંહ, ગજ, વૃષભ આદિ ૧૪ મહાસ્વમ સૂચિત ગર્ભપણે અવતર્યા. દેવાનંદાની કુક્ષિમાં ૮૨ દિવસ રહ્યા પછી શકે કે હુકમ કરેલા હરિશૈગમેશ નામના દેવે આસો (ગુજરાતી ભાદરવા) વદિ ૧૩ ના દિવસે, ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે ક્ષત્રિયકુંડગ્રામનગરના રાજા સિદ્ધાર્થની પત્ની ત્રિશલાદેવીની કક્ષમાં ગર્ભરૂપે પરિવર્તન કર્યા. ગર્ભમાં (સાતમા મહિને) માતાના અતિ સ્નેહને લીધે માતાપિતાની હયાતીમાં હું શ્રમણ નહી થાઉ” એવો અભિગ્રહ લીધે. નવ માસ અને સાડાઆઠ રાત્રિ દિવસ વ્યતીત થયે ચૈત્ર સુદિ ૧૩ ના દિવસે તે જ (ઉત્તરાફાલ્ગની) નક્ષત્રે જન્મ લીધો. માતાપિતાએ ( ગુણ-નિષ્પન્ન) વહેંમાન નામ પાડયું. મેરુકંપ, સુરક્ષોભ, ઈદ્રવ્યાકરણ રચના વગેરે પ્રગટ છે અવદાત જેના, એવા પ્રભુએ બેગ ભેગવી, માતાપિતાના સ્વર્ગવાસ પછી ૩૦ વર્ષ [કુલ] ગૃહસ્થવાસમાં રહ્યા પછી સંવત્સર (વાર્ષિક) દાન આપી, ચંદ્રપભા નામની શિબિકામાં બેસી દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરી, માર્ગશીર્ષ વદિ ૧૦ ના દિવસે ઉત્તરાફાગુની નક્ષત્રમાં તે જ વર્ષે એકાકી છઠ્ઠ તપથી જ્ઞાતખંડ વનમાં સાંજના સમયે દીક્ષા લીધી. પારણના દિવસે બહુલ વિપ્રે ક્ષીરથી પારણું કરાવ્યું તે સમયે ], પંચદિવ્ય પ્રગટ થયાં. ત્યાર પછી, ૧૨ વર્ષ, ૧૩ પક્ષ સુધી દેવ, મનુષ્ય, તિર્યંચ કૃત અનેક ઉપસર્ગો સહન કરી, ઉગ્ર તપ તપી, ભિક સામે ઋજુવાલુકા નદીને તીરે, ગેહિકા આસને, છઠ્ઠ–તપ વડે ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જ વૈશાખ સુદિ ૧૦ ને દિવસે, ત્રણ પહોર વ્યતીત થયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, (કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજે જ દિવસે) અગિયારશે અપાપાપુરીના મળે મહાસેન વનમાં તીર્થ પ્રવર્તાવ્યું. ઇંદ્રભૂતિ પ્રમુખ ગણધરોને પરિવાર સાથે દીક્ષા આપી. શ્રમણ પણું અંગીકાર કરીને ભગવાને ૪૨ ચતુર્માસ નીચેનાં સ્થળોએ કર્યા - ૧ અસ્થિગ્રામ, ૩ પૃષચંપામાં, ૧૨ વૈશાલીવાયગ્રામમાં, ૧૪ નાલંદા-રાજગૃહમાં, ૬ મિથિલામાં, ૨ ભદ્રિકાનગરીમાં, ૧ આલંભિકાનગરીમાં, ૧ પ્રણતભૂમિ (અનિશ્ચિતસ્થાને), ૧ શ્રાવસ્તીમાં, ૧ અપાપામાં. કુલ ૪૨ ચાતુર્માસ. ' અપાપાપુરીના મળે હસ્તિ પાલ રાજાની અભેદ્યમાન શુકશાળા ( કારકુનને બેસવા યોગ્ય સ્થાન) માં ચરમ-છેલું ચતુર્માસ કર્યું, ત્યાં પિતાના આયુષ્યનો અંત સમય જાણતાં પ્રભુએ સોળ પ્રહર સુધી દેશના દીધી. ૧. ચૌદ મહાસ્વમ:-૧, ગજ, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મી, ૫. ફુલની માળા, ૧. ચંદ્ર, ૭, રાય, ૮, વજ, ૯, કળશ, ૧૦, પા-સરોવર, ૧૧, ક્ષીરસમુદ્ર, ૧૨. દેવ-વિમાન, ૧૩. નિધૂમ અગ્નિ, ૧૪. રત્નરાશિ. ૨. ગર્મ પરિવર્તનને વિસ્તૃત અધિકાર જાણવા ઇચ્છનારને “કલ્પસૂત્ર સુપિકા માંથી જોઈતી માહિતી મલી રહેશે. * ૩. ગુજરાતી કારતક વદ ૧૦ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૦ શ્રી મહાવીર નિર્વાણ ત્યાં પુણ્યપાળ રાજા વાંદવા આવ્યા. તેમણે જાતે દેખેલા ૮ આઠ મહાસ્વમનું ફળ પુછયું. પ્રભુએ એ સ્વમાઓના ફળરૂપે જૈનશાસનની ભવિષ્યમાં–કળીકાળમાં થનારી સ્થિતિનું સવિસ્તર વર્ણન કહી સંભળાવ્યું. ત્યારપછી ગૌતમસ્વામીએ પ્રભુ શ્રી મહાવીરને પૂછયું કે: – “ હે ભગવન! તમારા નિર્વાણ પછી શું શું થશે ? ” પ્રભુએ કહ્યું કે- “ગૌતમ ! મારા મેક્ષ-ગમન બાદ ત્રણ વર્ષ સાડા આઠ માસ વ્યતીત થએ દુસમાં નામે પાંચમો આરો શરૂ થશે.” મારા મોક્ષગમન બાદ ૬૪ વર્ષ પછી ચરમ કેવલી જંબુસ્વામી મોક્ષે જશે. તે જ સમયે મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય, યથાખ્યાતચારિત્ર, કેવલજ્ઞાન અને મોક્ષગમનઃ આ બાર વસ્તુઓના ભરતક્ષેત્રમાં વિચ્છેદ થશે. આર્ય સુધર્માથી શરુ કરીને યાવત દુઃ૫મહસૂરિ સુધી યુગપ્રધાન આચાર્ય ૨૦૦૪ થશે. મારા નિર્વાણ પછી ૧૭૦ વર્ષે યૂલિભદ્રના સ્વર્ગારોહણ થયા બાદ છેલ્લા ચાર પૂર્વ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ઋષભનારા સંઘયણ, મહાપ્રાણધ્યાન વ્યુચ્છેદપણાને પામશે. પાંચ વર્ષ પછી આર્યવન્દ્રના સમયમાં દશમું પૂર્વ, ચાર સંધયણું પણ યુછેદ થશે. મારા મોક્ષગમન પછી પાલક, નંદ, ચંદ્રગુપ્ત, વગેરે રાજ્ય ચલાવી રહ્યા બાદ ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થશે. તે આ પ્રમાણે – ૬૦ વર્ષ પાલકનું રાજ્ય ૧૫૫ ,, નંદનું રાજ્ય ૧૦૮ , મૌર્યવંશીઓનું રાજ્ય ૩૦ ,, પુષ્યમિત્રનું રાજ્ય ૬૦ ,, બલમિત્ર ભાનુમિત્રનું રાજ્ય ૪૦ , નરવાહન રાજાનું રાજ્ય ૧૩ , ગદ્દભિલ રાજાનું રાજ્ય ૪ , શક રાજાનું રાજ્ય ४७० | વિક્રમાદિત્ય રાજા સુવર્ણ પુરૂષની સાધના કરી પૃથ્વીને ઋણમુક્ત કરી પિતાને સંવત્સર પ્રવર્તાવશે. તે ગભિલ રાજાના ઉછેદક કાલકાચાર્ય [મારા મોક્ષગમન બાદ] ૪૫૩ વર્ષ થશે. દુસમ સમયમાં મોટાં મગરે ગામ જેવાં અને ગામ સ્મશાન સમાન થશે; અને યમના દંડ જેવા (ભયંકર ) રાજાઓ થશે; કૌટુમ્બિકે દાસ જેવા થશે; કાર્યવાહક (એદ્દેદારો) લાંચ લેનારા થશે; નોકર ચાકર સ્વામિદ્રહ કરનારા થશે; સાસુ કાલરાત્રિ સમાન થશે, અને વહુ સાપ જેવી થશે; નિર્લજ્જ (લાજ વગરની ), કટાક્ષથી જોનારી અને દુરાચારિણી કુલાંગનાઓ થશે; શિષ્યો તેમજ પુત્ર સ્વછંદે ચાલનારા થશે; મેઘ (વર્વાદ) વેળાસર વર્ષશે નહિ અને સમય વિતે વર્ષશે; દુર્જન લેકે સુખી, ઋદ્ધિસંપન્ન For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક અને સન્માનપાત્ર બનશે; જ્યારે સજન પુરૂષો દુઃખી, અપમાનવાળા તેમજ અલ્પ ઋદ્ધિવંત થશે; પરચક્ર, ડમર, દુભિક્ષ વગેરેથી દરેક દેશ પીડાશે; હલકા (નીચ ) માણસો વિશેષ પેદા થશે, બ્રાહ્મણ પિતાનાં સ્વાધ્યાયાદિ નિત્યકર્મ છેડી દઈ અર્થલબ્ધ થશે; સાધુઓ ગુરુકુળ-વાસનો ત્યાગ કરી, ધર્મકાર્યમાં મંદ પ્રવૃત્તિવાળા, કષાયથી કલુષિત મનવાળા થશે; સમ્યગદષ્ટિ દેવતાઓ તેમજ મનુષ્યો અપલવાળા થશે અને મિથ્યાષ્ટિ વિશેષ બલવંત થશે. દેવતાઓ દર્શન આપશે નહિ. વિદ્યા, મંત્ર તથા ઔષધિ વગેરે પણુ જોઈએ તેવા પ્રભાવથી ફૂરાયમાન થશે નહિ. ગરમ, કપૂર, સાકર વગેરે દ્રવ્યોમાંથી રસ, વર્ણ, ગંધની હાનિ થશે. માસંકલ્પાદિને યેગ્ય ક્ષેત્ર રહેશે નહિ. પ્રતિમારૂપ શ્રાવક ધમને બુચ્છેદ થસે. આચાર્યો પણ શિષ્યને સમ્યફ વ્યુત આપશે નહિ. લેકે કલહ કરનારા, મત્સર કરનારા, અસમાધિ તેમજ અનિવૃત્તિ કરનારા થશે. આવી રીતે દશે ક્ષેત્રો ( પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્રે ) માં દુસમ સમયના સંજોગે પ્રવૃત્તિ થશે. વ્યવહાર, મંત્ર, તંત્રાદિમાં હમેશાં ઉદ્યત બનેલા મુનિઓમાંથી આગમાથી લુપ્ત થશે, અને તેઓ અર્થ લેભી થશે. ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, વસતિ, શ્રાવકો વગેરેની ઓછાશ થશે. વિશેષ શું લખીએ વધારીઓ વિશેષ થશે અને શુદ્ધ સાધુઓ ઓછા થશે. પૂર્વાચાર્યોની પરંપરાથી ચાલતી આવતી શુદ્ધ સામાચારીનો ત્યાગ કરી, પિતાની બુદ્ધિમાં આવે તેમ કલ્પના કરી (મનઃકલ્પિત) સામાચારી બતાવી તેવા પ્રકારના (ભદ્રિક જન) ને મેહમાં પાડશે. ઉસૂત્ર ભાષણ કરનારા, પોતાની જ સ્તુતિ અને બીજાની નિંદા કરનારા કેટલાક થશે. મિથ્યાત્વી રાજાઓનું જેર થશે અને હિંદુ રાજાઓ અ૫ બળવાળા થશે. વાવત ૧૯૧૪ વર્ષ વ્યતીત થએ વિક્રમ સંવત ૧૪૮૪ માં પાટલિપુત્ર નગરમાં ચૈત્ર સુદ આઠમે અર્ધ રાત્રિના સમયે વિષ્ટિકરણમાં મકર લગ્નમાં કલિક રાજાને જન્મ થશે. મમાંતરે–મગદણ નામના પુરુષને ઘેર, જશદેવીના ઉદરે ચંડાળ કુળમાં કલિક રાજાનો જન્મ થશે. કેટલાક એમ કહે છે કે–વીર ભગવાનના મોક્ષગમન પછી ૧૯૨૮ વર્ષે ૫ માસે ચંડાળ કુલમાં કલ્કિ રાજાનો જન્મ થશે. તેનાં નામે ત્રણ થશે જે આ પ્રમાણે રૂદ્ર, કલિક અને ચતુર્મુખ. તેના જન્મ પ્રસંગે રાજા મધુમથનના મંદિરમાં, મથુરા નગરીમાં ક્યાંક છુપી રીતે રહેલ તૃપ પડી જશે. મનુષ્ય, દુર્ભિક્ષ, રોગ, ડમર વગેરેથી પીડાશે. અઢારમા વર્ષે, કાર્તિક સુદિમાં કલ્કિને રાજ્યાભિષેક થશે. તે લેકાના મુખથી જાણી નંદરાજાની પાંચે સુવર્ણનાં સ્તૂપ બેદી કહાડશે. ચામડાનાં નાણાં ચલાવશે. દુષ્ટ માણસને સહવાસ, અને સારા માણસોનો નિગ્રહ કરશે. પૃથ્વી સાધીને છત્રીસમા વર્ષે ત્રણુખંડ પૃથ્વી (ભરતક્ષેત્ર) ને આધપતિ થશે. દરેક ઠેકાણેથી ખેદી બદીને નિધાન * આ સંબંધમાં પણ જુદા જુદા ઉલેખે મળી આવે છે. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર નિર્વાણ २.७ કાઢી લેશે. તેને ભંડારમાં ૯૯ કડાકોડી સોમૈયા, ૧૪ હજાર હાથીઓ, ૮૭ લાખ ઘેઠા, ૫ કાટિ પદાતિ (હિંદુ, તુરૂષ્ક અને કાફર લોકે) થશે. તેનું એક છત્ર રાજ્ય થશે. ધન માટે રાજમાર્ગ બદાવતાં તેમાંથી લવણદેવી નામે પત્થરની ગાય નીકળશે. તે પ્રગટ થઈને ગોચરી જતા સાધુઓને સિંગડાથી હશે. તે સમયે પાડિવય આચાર્ય કહેશે કે --“આ નગરમાં જલને ઘોર ઉપસર્ગ થશે,” અને સાધુઓને આદેશ દેશે તેથી કેટલાક સાધુઓ અન્યત્ર વિહાર કરી જશે. જેઓ વસતિ પ્રતિબંધથી રહેશે તેઓને નિગ્રહ કરવામાં આવશે, ત્યારબાદ વિશેષ વૃષ્ટિ એવી થશે કે જેનાથી આવેલા ગંગા નદીના પૂરમાં આખું શહેર તણાઈ જશે. રાજા અને સંઘ ઉત્તર દિશામાંના ઉંચા સ્થલે ચઢી જઈ બચાવ કરશે. રાજ ત્યાં જ નવીન શહેર વસાવશે. સર્વ પાખંડીઓને તે દંડશે. સાધુઓ પાસેથી પણ ભિક્ષાને છઠ્ઠો ભાગ માંગશે, ત્યારે સંઘ કાઉસગ્ગ કરશે, તે વખતે શાસનદેવતા આવી તેને નિવારશે. પચ્ચાસ વર્ષ સુભિક્ષ થશે. એક દમ (એક જાતને સિક્કો) થી દ્રોણભર દાણા મળશે. આવી રીતે નિષ્કટક રાજ્ય પાલી છાસીમે વર્ષે ફરી સર્વ પાખંડીઓને દડીને, સર્વ લોકોને નિર્ધન કરી, સાધુઓ પાસેથી ભિક્ષાને છઠ્ઠો ભાગ માગશે. તે પ્રમાણે નહિ આપવાથી સાધુઓને કેદખાનામાં નાંખશે; ત્યારે પાડિવય આચાર્ય પ્રમુખ સંઘ શાસનદેવતાને કાઉસગ કરશે, તેથી શાસનદેવતા આવીને તેને સમજાવશે છતાં નહિ સમજે ત્યારે આસનકંપથી બ્રાહ્મણરૂપે શક્ર આવશે. જ્યારે તેનું પણ વચન તે નહિ માને ત્યારે શક્ર ચપેટાથી તેને મારશે, તે મરી નરકમાં જશે. ત્યારબાદ તેના પુત્ર ધર્મદત્તને રાજગાદીએ બેસાડશે. સંઘને સ્વસ્થ કરી શક્ર સ્વસ્થાને જશે. દત્તરાજા ૭૨ વર્ષનું આયુષ્યવાલો હમેશાં જિનચૈત્ય મંડિત પૃથ્વી કરશે, કેને સુખી બનાવશે. દત્તનો પુત્ર જિતશત્રુ અને તેનો પુત્ર મેઘઘેષ થશે. કલિકના પછી મહાનિશીથ વર્તાશે નહિ, આ પ્રમાણે બે હજાર વર્ષની સ્થિતિવાલા ભસ્મગ્રહ રાશિની પીડા ઉતર્યા બાદ દેવતાઓ દર્શન દેશે. વિદ્યા, મંત્ર વગેરે પણ થોડા જાપથી પ્રભાવ બતાવશે. અવધિજ્ઞાન, જાતિસ્મરણ વગેરે પણ કિંચિત જાગૃતિમાં આવશે. ત્યારબાદ ૧૯ હજાર વર્ષ સુધી જનધર્મ પ્રવર્તશે. દસમ સમયના અંતે બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધેલ, બે હાથના શરીર પ્રમાણુવાલા, દશવૈકાલિક પ્રમાણ આગમના ધારનાર, અઢી લેક પ્રમાણુ ગણધર મંત્રનો જાપ કરનાર, ઉત્કૃષ્ટ છેઠ (બે ઉપવાસ)ની તપસ્યા કરનાર દુપસહ નામના આચાર્ય થશે. તે છેલ્લા યુગપ્રધાન આઠ વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળી ૨૦ વર્ષની આયુસ્થિતિવાળા અષ્ટમભક્તથી અનશન કરી, સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમની સ્થિતિના આયુષ્યવાળા એકાવતારી તરીકે ઉત્પન્ન થશે. દુપરહરિ, ફલ્ગથી આર્યા (સાબી), નાગિલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા; આ પ્રમાણે છેવટનો સંધ થશે. તે ભરતક્ષેત્રમાં પાંચમાં આરાના અંતે પહેલા પહેરે વિલીન થશે. મધ્યાન્હ સમયે વિમલવાહનરાજા, સુમુખ મંત્રી અને પાછલા પહેરે અગ્નિ. આવી રીતે ધર્મ, રાજનીતિ અને પાકાદિન વિચ્છેદ થશે. આ રીતે દુસમ નામે પાંચમો આરો સંપૂર્ણ થશે. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ત્યારબાદ દુસમદુસમાં નામે છો આ શરૂ થશે. પ્રલય વાત વાશે. ઝેરના વર્ષાદ વર્ષશે. બાર સૂર્ય સમાન સૂર્ય તપશે. ચંદ્રમાં અત્યંત ટાઢ વર્ષાવશે. વૈતાઢયના મૂળમાં ગંગા સિંધુ નદીના બંને કિનારે ૭ર બિલોમાં છ ખંડ ભરતના રહેનારા, મનુષ્ય તેમજ તિર્યંચો નિવાસ કરશે. વૈતાઢયની શરૂઆતમાં પૂર્વ, પશ્ચિમ કિનારે, તથા ગંગા નદીના કિનારે નવ નવ બિલ થશે, આવી રીતે વૈતાઢય પછી પણ બંને કિનારે નવ નવે, એકંદર સર્વ મળી ૩૬ બિલ થશે. સિંધુ નદીનાં પશું એ જ પ્રમાણે ૩૬ બિલ થશે. એમ સર્વ મળી કુલ એકંદર ૭ર બિલ, ગંગા અને સિંધુનાં મળીને થશે. ગંગા તેમજ સિંધુ નદીનો પ્રવાહ રથના ચીલાના પ્રમાણમાં થશે, તેમાં ઉપજેલાં માછલાં વગેરેને તે બિલવાસિઓ રાત્રે આહાર કરશે. દિવસે તાપના ક્યથી બહાર નીકળવા સમર્થ નહિ હેવાથી, સૂર્યના તાપથી તપેલા (પકાએલા) તે માછલા વગેરેને તેઓ ખાશે. ઔષધિ, અનાજ, વૃક્ષ, ગામ, નગર, જલાશય, પર્વત વગેરેના કેઈ સ્થલ રહેશે નહિ, માત્ર વૈતાઢયના કષભકૂટ રહેશે. છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે સેલ વર્ષની સ્ત્રી અને વીસ વર્ષને પુરુષ પુત્ર-પૌત્રાદિનાં દર્શન કરશે. શરીરની ઉંચાઈ એક હાથ પ્રમાણની રહેશે. કાળા, કુરૂપ, કષાયવાળા, નાગા અને પ્રાયે નરકે જનારા તે બિલવાસ છ એકવીસ હજાર વર્ષના પ્રમાણવાલા છઠ્ઠા આરામાં થશે. આવી રીતે છઠ્ઠા આરાની સમાપ્તિ થયા બાદ ઉત્સર્પિણીને પહેલે આરો બેસશે. તેમાં પણ તે જ પ્રમાણે સ્થિતિ થશે. તે વ્યતીત થયે બીજા આરાની શરૂઆતમાં આ ભરતક્ષેત્રમાં પાંચ પ્રકારનો મેહ વર્ષશે તે આ પ્રમાણે – ૧. પુષ્કરાવ મે--તાપ સમાવશે. ૨. ક્ષીરોદક મેઘ-ધાન્ય નીપજાવશે. ૩. ધૃતોદ મેઘ-ધૂત, (સ્નેહ) તલાદિ કરનાર થશે. ૪. અમૃતાદક મેઘ--ઔષધિ નીપજાવશે. ૫. રદક મેઘ–પૃથ્વીમાં રસની વૃદ્ધિ કરશે. તે બિલવાસી જેના પણ શરીર તથા આયુષ્ય વગેરે પ્રતિ સમય વૃદ્ધિ પામશે. તે છે પૃથ્વી સુંદર જઇને, બિલોમાંથી નીકળશે. ધાન્ય, ફલો વગેરે ખાતાં માંસાહારનો ત્યાગ કરશે. ત્યારબાદ મધ્ય દેશમાં ૭ કુલકર ઉત્પન્ન થશે. ૧. વિલમવાહન, ૨ સુદામ, ૩ સંગમ, ૪ સુપાર્શ્વ, ૫ દત્ત, ૬ સુમુખ અને ૭ સંમુચિ. વિમલવાહન જાતિસ્મરણ વડે નગરાદિ વસાવશે. અગ્નિ ઉત્પન્ન થવાથી અન–પાક, શિલ્પ કલા, લોકવ્યવહાર વગેરે સર્વની પ્રવૃત્તિ થશે. ત્યારબાદ ૮૯ પક્ષ આધિક ઉત્સર્પિણીને બીજો આરો પસાર થયા બાદ પુંવર્ધન દેશમાં શાતધાર નગરમાં સંકુચિ રાજાની ભદ્રારાણીની કુક્ષિમાં ૧૪ સ્વપ્ન સુચિત શ્રેણિક રાજાનો જીવે રત્નપ્રભા પૃથ્વીના લોલુબુદ્ધગ પ્રસ્તરમાંથી ૪૦ હજાર વર્ષનું નરકાયું પાળી અવીને પુત્રપણે અવતાર લેશે. તેનાં વર્ણ પ્રમાણ, લઈન, For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ૨૯ શ્રી મહાવીર નિર્વાણ આયુષ્ય, ગર્ભાપહાર સિવાય પાંચે કલ્યાણક, * માસ, તિથિ, નક્ષત્ર, જેવી રીતે મારા (મહાવીરસ્વામીના) થયા છે તે જ પ્રમાણે થશે. તફાવત માત્ર એટલો જ કે તે નામથી પદ્મનાભ નામે થશે. તે ત્રણ નામોથી પ્રસિદ્ધિમાં આવશે. ૧. પદ્મનાભ, ૨, દેવસેન અને ૩. વિમલવાહન. [ આવતી ચોવીસીમાં થનાર તીર્થકરોનાં નામ ] તીર્થકરોનાં નામ કોને જીવ? તીર્થકરોનાં નામ કે છવ? ૧. વિમલવાહન શ્રેણિકનો જીવ સુનંદાનો જીવ સુપાર્શ્વને જીવ ૧૦. શતકીર્તિ શતકને જીવ ૩. સુપાર્શ્વ ઉદાયીનો જીવ ૧૧. મુનિસુવ્રત દેવકીનો જીવ ૪. સ્વયંપ્રભ પિદિલને જીવ ૧૨. અમને કૃષ્ણને જીવ ૫. સર્વાનુભૂતિ દઢાયુને જીવ ૧૩. નિષ્કષાય સત્યકીને જીવ ૬. દેવસુત કાતિકનો જીવ ૫૪. નિષુલાક બલદેવને જીવ ૭. ઉદય શંખનો જીવ ૧૫, નિર્મમ સુલતાને જીવ ૮. પેઢાલ આણંદ જીવ ૧૬. ચિત્રગુપ્ત રોહિણીને જીવે - કેટલાક આચાર્યો કહે છે કે કલ્કિનો પુત્ર દત્ત વિક્રમ સંવત ૧૫૭૩ માં શત્રુંજયને ઉદ્ધાર કરી, જિનભવન-મંડિત પૃથ્વી કરી, તિર્થંકર નામ કર્મ ઉપાજી, સ્વર્ગે જઈ ચિત્રગુપ્ત નામે તિર્થંકર થશે. અહીં બહુશ્રત સમ્મત જે હોય તે પ્રમાણ, ૧૭. સમાધિ રેવતીનો જીવ ૨૧. મલે નારદને જીવ. ૧૮, સંવર સયાલીને જવું ૨૨. દેવ અંડબનો જીવ ૧૯, જશેધર દ્વૈપાયનને જીવ ૨૩. અનંતવીર્ય અમરનો જીવ ૨૦. વિજય કર્ણનો જીવ ૨૪, ભદ્રકર સાયબુદ્ધનો જીવ આંતરાં વગેરે પશ્ચાનુપૂર્વીથી જે વર્તમાન તિર્થકરોના છે તે જ પ્રમાણે તેમનાં સમજવાં. ભાવિ ૧૨ ચક્રવર્તિઓ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ તથા બલદેવાદિ થશે તેઓનાં નામ આ પ્રમાણે – ૧૨ ચક્રવતિ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બલદેવ, ૧. દીર્ઘદૂત ૧. નંદી ૧. તિલક ૧. જયંત ૨. ગૂરૂદંત ૨. નંદીમિત્ર ૨. લેહજંધ ૨. અજિત ૩. શુદ્ધાંત ૩. સુંદરબાહુ ૩. વજીરૂંધ ૩. ધર્મ ૪. શ્રીચંદ્ર ૪. મહાબાહુ ૪. કેસરી ૪. સુપ્રભ ૫. શ્રીભૂતિ ૫. અતિબલા ૫. બલી ૫, સુદર્શન આના લેખક જિનપ્રભસૂરિજી ખરતર ગચ્છની માન્યતાવાળા હોવાથી અને ગર્ભાપહાર સિવાય પાંચ કલ્યાણક લખ્યાં છે. કારણ કે ખરતરગચ્છના અનુયાયીઓ ગર્ભાપહારના પ્રસંગને ભગવાન મહાવીરના છઠ્ઠા કલ્યાણક તરીકે ગણે છે, જ્યારે બીજા ગચ્છાનુયાયીઓ ગર્ભાપહારના પ્રસંગને કલ્યાણક તરીકે ગણતા નથી, - અનુવાદક For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૦ કાર્તિક શ્રી જન સત્ય પ્રકાશ ૬. મહાબલ ૬. પહાય ૭, બલ ૭. અપરાજિત ૮. દ્વિપૃષ્ઠ ૮. ભીમ ૯. ત્રિપૃષ્ઠ ૯. સુગ્રીવ ૬. શ્રીમ ૭. પદ્મ ૮. નાયક ૯. મહાપદ્મ ૧૦. વિમલ ૧૧. અમલવાહન ૧૨, અરિષ્ટ ૬. આણંદ છે. નંદન ૮. પદ્મ ઉપર પ્રમાણેના નામવાળા ૬૩ શલાકા પુરુષોમાંથી ૬૧ શલાકા પુરુષ તે ઉત્સર્પિણીના ત્રીજા આરામાં થશે, અને છેલ્લા જિનેશ્વર અને ચક્રવર્તિ બંને જણ ચોથા આરામાં ઉત્પન્ન થશે. ત્યારબાદ ૧૦ મતંગાદિ કલ્પવૃક્ષો ઉત્પન્ન થશે. ૧૮ કેડા કડી સાગરોપમ પ્રમાણે વર્ષો સુધી નિરંતર યુગલધર્મ વર્તશે. અતીત, અનાગત કાલમાં ઉત્સર્પિણ, અવસર્પિણી કાલનાં અનંતા કાલચક્રો થયાં. અનંતગુણ ભરતક્ષેત્રમાં થશે. આવી રીતે અન્ય પણ ભવિષ્યકાલનું સ્વરૂપ કહીને કર્મવિપાક કહી, દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ આપવા ગૌતમસ્વામીને મોકલ્યા, કારણ કે તેઓને પ્રભુ પ્રત્યે બહુ જ સ્નેહ હતો. આ પ્રમાણે ૩૦ વર્ષ ગૃહસ્થપણે રહી, પક્ષાધિક સાડા બાર વર્ષ છઘ0 પયાર્યમાં અને ૩૦ વર્ષ, ૧૩ પક્ષ સુધી કેવલીપણે વિચરી કાતિક અમાવાસ્યા (ગુજરાતી આશ્વિન અમાવાસ્યા) ની રાત્રે છેલ્લા યામામાં, બીજા સંવત્સરે, પ્રીતિવર્ધન માસે, નંદિવર્ધન પક્ષે, દેવાનંદા રાત્રિએ, ઉપશમ દિવસે, નાગ કરણે, સર્વાર્થસિદ્ધ મુહૂર્ત, સ્વાતિનક્ષત્રને વિષે પર્યકાસને બિરાજમાન થએલા પ્રભુને શકે વિજ્ઞપ્તિ કરી કે – “હે પ્રભુ ! બે હજાર વર્ષની સ્થિતિવાલે ભસ્મપ્રહ નામને ત્રીસમ ગ્રહ અતિશુદ્ર છે તે આપશ્રીના જન્મ નક્ષત્ર ઉપર આવે છે. તેથી આ સમયે આપ જરા મુહૂર્ત માત્ર મોક્ષે જતાં ક્લિંબ કરો (આયુષ્ય વધારો. ) કે જેથી તે ઉતરી જાય. નહીતર તમારા તીર્થને લાંબા કાલ સુધી પીડા થશે.” ભગવાને કહ્યું કે – “હે દેવરાજ ! અમે પૃથ્વીને છત્રરૂપે, મેરુને દંડ સમાન કરવાને, તેમજ ભુજાથી સ્વયંભૂરમણ સમુદ્ર તરવાને, અને લેકને અલકમાં નાંખી દેવાને સમર્થ છીએ, પરંતુ આયુષ્ય કર્મને વધારવાને, તેમજ હીન કરવાને સમર્થ નથી. તેથી અવસ્યભાવિ ભાવ જે બનાવાના છે તે ફેરફાર થવાના નથી. માટે બે હજાર વર્ષ સુધી અવશ્ય તીર્થને પીડા થશે.” મહાવીર પ્રભુના નિર્વાણ સમયનું વાતાવરણ વીરપ્રભુ પંચાવન કલ્યાણફલ વિપાકના અધ્યયન અને પંચાવન પાપફલ વિપાકના અધ્યયન કહી; ૩૬ અધ્યયનની અપૂછ વાગરણ કહી; પ્રધાને નામે અધ્યયન પ્રરૂપતા શિલેશી કરણમાં પ્રાપ્ત થઈ યોગ (મન, વચન, કાયા)ને નિરોધ કરી, સિદ્ધ થયા છે પાંચ અનંતક જેના એવા પ્રભુ, એકાકી સિદ્ધિપદને પામ્યા. તે અનંત પંચક આ પ્રમાણે – ૧ અનંત જ્ઞાન, ૨ અનંત દર્શન, ૩ અનંત સમત્વ, ૪ અનંત આનંદ, ૫ અનંતવીર્ય. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ શ્રી મહાવીર નિર્વાણ ૨૦૧ તે સમયે ધુઆ, જે વીણી શકાય નહિ તેવા બારીક વાની ઉત્પત્તિ થઇ, તે જોઈ આજ પછી સંયમ-પાલન દુષ્કર (કનિ)થશે એમ માની ઘણા સાધુ, સાધ્વીઓએ આહાર પાણીનો ત્યાગ કર્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપાલિકા ની ઉત્પત્તિ કાશી અને કાશલ દેશના નવ મલ્લમતિના અને નવ લચ્છ જાતિના રાજાએ. જે અઢારે રાજાએ ચેડા મહારાતના સામતા હતા તેઓએ અમાવાસ્યાના દિવસે પૌષધ કરેલા હતા તે પારીતે, ‘ભાવ ઉદ્યોત ગયે, તેથી હવે દ્રવ્ય ઉદ્યોત કરીએ,’એમ વિચારી રત્નમય દીપકાથી ઉદ્યોત કર્યો. કાલક્રમે તે ઉદ્યોત અગ્નિના દીપકાથી શરૂ થયા. આ રીતે દીપાલિકા ( દિવાલી ) પર્વની ઉત્પત્તિ થઈ. દેવા અને દેવીએ આવતા જતા હૈાવાથી તે રાત્રિ ઉદ્યોતમય થઈ તેમજ કોલાહલમય થઇ. દેવતાએ પ્રભુના સ્થૂલ દેહને સંસ્કાર કર્યો. ભસ્મરાશિની પીડા ટાળવા માટે દેવ, મનુષ્ય, ગાયા, વગેરેને મેરઇયા વડે લેાકેાએ નિરાજના વિધિ કરી તે દિવસથી મેરયાની પ્રવૃત્તિ થઇ. ગૌતમસ્વામી તે ( દેવશર્મા) બ્રાહ્મણને પ્રતિખાધ કરી જ્યારે પ્રભુને વંદન કરવા માટે પાછા ફરે છે, ત્યારે દેવાના મુખે સાંભળ્યું કે પ્રભુ કાલધર્મ પામ્યા. જરા વાર અધીરજ આવી. અહેા, મારા જેવા ભક્તને પણ પ્રભુએ [ અંત સમયે ] પાસે ન રાખ્યું ! મારા પર પણ પ્રભુએ સ્નેહ ન રાખ્યા. અરે ! વીતરાગને સ્નેહ કેવા ? આવી રીતે પ્રભુ મહાવીર સાથેના પ્રેમ-બંધનને નાશ થતાં તે જ વખતે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કાર્તિક સુદી એકમના દિવસે પ્રભાતના સમયે શક્ર વગેરે દેવતાઓએ કેવલજ્ઞાનતા મહિમા કર્યો. ગૌતમસ્વામી [ સુવર્ણના ] સહસ્ત્રદલ કમલ ઉપર બિરાજમાન થયા, તેમના આગળ [દેવતાએ ] પુષ્પ પ્રકર, અષ્ટ મોંગલ આલેખ્યાં અને દેશના સાંભળી, તેથી એકમના દિવસે અદ્યાપિ પર્યંત મધૃત્સવની પ્રવૃત્તિ ચાલે છે. ગૌતમસ્વામીએ સૂરિમંત્રની રચના કરી, તેથી તેનું ( સૂરિમંત્રનું ) આરાધાન કરવા માટે ગૌતમકેવલજ્ઞાન પ્રાપ્તિના દિવસ ( ઉત્તમ ) ગણાય છે. તે જ દિવસે સમવસરણ, સ્થાપના ચાયનું સ્વપન, પૂ^ વગેરે આચાર્યા કરે છે. ચરમ તિર્થંકર મોક્ષે જવાથી સ કાર્યોંમાં પ્રધાન શ્રુતજ્ઞાનના આધાર છે એમ સમજી શ્રુતજ્ઞાનનુ નંદિવર્ધન રાજા, જે વ માનસ્વામીના વડિલ બંધુ હતા તે સાંભળી અત્યંત ખિન્ન થયા. તેની સુદના નામની મ્હેતે તેમને કાર્તિક સુદિ ખીજને દિવસે પેાતાના ઘેર મેલાવી જમાડવા, તખેલ આદિ આપ્યાં, ત્યારથી ભાઈખીજના પની રૂઢિ શરૂ થઈ, જે અદ્યાપિ પ``ત ચાલુ છે. આવી રીતે દીપેાત્સવીની ઉત્પત્તિ થઈ. પૂજન કરે છે, પ્રભુને મેાક્ષે ગયા દીપાલિકા મહેાત્સવના અંગે કરવાની ક્રિયા દીપાલિકા મહાત્સવના પ્રસંગે ચતુર્દશી તથા અમાવાસ્યાના દિવસે કાઢિ સહિત ઉપવાસ કરી, અષ્ટ પ્રકારે શ્રુતજ્ઞાનનું પૂજન કરી, પાંચ હજારના પરિવારે કરીને યુક્ત શ્રી ગૌતમસ્વામીને સુવર્ણ કમલ ઉપર બિરાજમાન હાય તે રીતે ધ્યાન ધરે. દરેક For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭૨ શ્રી જન સત્ય પ્રકાશ * કાર્તિક પ્રભુ દીઠ (૫૦૦૦૦) પચાસ હજાર ચોખાથી એકાંતમાં વીસ પટ્ટક આગળ ૧૨ લાખ (૧૨૦૦૦૦) સ્થાપન કરી તેના ઉપર અખંડ દીપક કરી, ગૌતમસ્વામીનું આરાધાન કરે તે મનુષ્ય પરમપદ (મેક્ષ) ની સુખ-લક્ષ્મી પામે. દીપોત્સવીની અમાવાસ્યાએ નંદીશ્વર તપ કરવું. તે જ દિવસે નંદીશ્વર પટની પૂજા કરવી. પૂર્વે ઉપવાસ કરી સાત વર્ષ સુધી દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરવા. પછી વીર-કલ્યાણકની અમાવાસ્યાએ ઉજમણું કરવું. ત્યાં નંદીશ્વરના બાવન જિનાલયમાં સ્નેપનાદિ પૂજા કરી, નંદીશ્વર પટ આગળ અથવા દર્પણમાં પ્રતિબિંબિત જિન આગળ સ્નાનાદિ કરી બાવન વસ્તુઓ મુકવી. વસ્તુઓ-પકવાન્નની જાતે, નારંગી, નંબર, કેળાં, નાળિએર, સોપારી વગેરે ફળો, પાંદડાં, ઈશું વગેરે, ખજુર, મુદ્રિકા, વસેલા, ક્ષીર વગેરેનાં થાળ, દીવા ઇત્યાદિ બાવન બાવન તેમજ બાવન તંબેલાદિ આપી સાધર્મિકની પૂજા–ભક્તિ કરવી. બીજા આચાર્યો દિવાલીના દિવસો સિવાય પણ [ ગમે તે] અમાવાસ્યાએ નંદીશ્વર તપની શરૂઆત કરવાનું જણાવે છે. હવે ફરીથી સંપ્રતિ મહારાજા આર્યસુતિ સુરિને પૂછે છે કે-“હે પ્રભુ! દિવાલી પર્વમાં વિશેષ કરીને ઘર શણગારવાની, અન્ન, વસ્ત્ર આદિ સારાં સારાં વાપરવાની, અને અ ન્ય જુહાર કરવા વગેરેની પ્રવૃત્તિ કેમ જણાય છે?' - આર્ય સુહસ્તિસૂરિએ તેના પ્રત્યુત્તર જે આપે, તે આ પ્રમાણે – પૂર્વે ઉજ્જયિનીના ઉદ્યાનમાં શ્રીમુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવતાચાર્ય પધાર્યા. તેમને વાંદવાને ધર્મરાજા ગયા. તેમની સાથે તેમનો નમુચિ પ્રધાન પણ ગયું. તેને (નમુચિને ) આચાર્ય મહારાજ સાથે સંવાદ થતાં નાના સાધુએ તેને છે. તે રાજા સાથે પોતાના ઘેર ગયો. રાત્રિએ હાથમાં ખુલ્લી તલવાર લઈ તે સાધુઓને મારવા ઉદ્યાનમાં ગયો. દેવતાએ ત્યાં થંભિત કરી દીધે. પ્રભાતે રાજાએ સાધુઓને ખમાવી તેને મકા. લજજા આવવાથી નાસી ગયે, નાસીને હસ્તિનાપુર ગયો. ત્યાં પોત્તર રાજા, તેની જ્વાલા રાણું, તેના બે પુત્ર વિષ્ણુકુમાર અને મહાપા. રાજાએ છ પુત્રે રાજ્ય નહિ સ્વીકારવાથી મહાપત્રને યુવરાજ પદ આપ્યું, નમુચિ તેને મંત્રી બન્યો. તેણે કઈ યુદ્ધ પ્રસંગે સિંહરથને છો તેથી મહાપા ખુશી થયો, વરદાન આપ્યું. તેણે રાખી મુકવા કહ્યું. - એક વખતે વાલાદેવીએ જિનેશ્વર ભગવંતની રથયાત્રા કાઢવાનું નક્કી કર્યું, ત્યારે તેની શોક્ય મિથ્યાદષ્ટિ ધર્મવાલી લક્ષ્મીદેવીએ બ્રહ્મરથ તૈયાર કર્યો. પ્રથમ કેને કાઢવે તે માટે વિવાદ થયો. બંને રથને રાજાએ નિષેધ કર્યો. માતાનું અપમાન નહિ સહન થઈ શકવાથી મહાપદ્મ દેશાંતરે ગયે. ક્રમે કરીને મદનાવલીને પરણ્યો. છખંડ પૃથ્વી સાધીને ગજપુરમાં આવ્યા. પિતાએ રાજ્ય આપ્યું. વિષ્ણુકુમાર સાથે પક્વોત્તર રાજાએ સુત્રતાચાર્ય પાસે દીક્ષા લીધી અને મોક્ષે ગયો. - વિષ્ણકુમારને હજાર વર્ષ સુધી તપસ્યા કરતાં અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. મહાપદ્મ ચક્રવર્તિ થયો. ચક્રવતિએ પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરી, રથયાત્રા કરાવી, માતાના મનોરથ પૂર્ણ કર્યા. નમુચિએ પિતાના અનામત રખાવેલા વરદાનથી For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર નિર્વાણ યજ્ઞ કરવા માટે રાજ્ય માગ્યું. તેણે તેને સર્વસ્વ આપ્યું, અને પિને [ મહાપ ] અંતઃપુરનો આશરો લીધો. આ વખતે સુવ્રતાચાર્ય વિચરતા વિચરતા ત્યાં હસ્તિનાપુરમાં આવી ચતુર્માસ રહ્યા. નવીન રાજ ગાદીએ બેઠેલો જાણી સર્વ દાર્શનિક દર્શનાર્થે આવ્યા. પરંતુ સુવતાચાર્યને નહિ આવેલા જોઈ નમુચિ ક્રોધાયમાન થઈ કહેવા લાગ્યો કે - “મારી આ ભૂમિ તમારે સાત દિવસમાં છોડી ચાલ્યા જવું! અન્યથા મારી નાખીશ. કારણ તમે મને મળવા પણ આવ્યા નહિ. ત્યારે આચાર્યે સકલસંધ એકત્ર કરી, પછી એક આકાશગામિની વિદ્યાવાલા સાધુને બોલાવી આજ્ઞા કરી કે મેરૂચૂલિકા ઉપર સ્થિત રહેલા વિષ્ણુકુમારને તેડી લાવો. મુનિએ કહ્યું કે મારામાં ત્યાં જવાની શક્તિ છે, પણ પાછી આવવાની નથી. આચાર્યે કહ્યું કે તમને તે વિષ્ણુકુમાર તેડી લાવશે. તેથી તે સાધુ ત્યાં ગયા. વિષ્ણકુમારને વાંદી સર્વ હકીકત કહી. તેઓ આ વૃત્તાંત સાંભળી તરત જ આકાશમાર્ગે આવ્યા, આવી ગજપુર નગરમાં ગયા, અને રાજસભામાં ગયા. નમુચિ સિવાય દરેક તેમને વંદન કર્યું. તેમણે નમુચિને ઓળખે અને કહ્યું કે -- સાધુઓને સ્થાન આપ” તેણે ના પાડી. વિષ્ણુકુમારે ત્રણ ડગલા જેટલી જમીન માગી. તેણે તે આપી અને કહ્યું કે – જે ત્રણ ડગલા બહાર કેઈને જઈશ તે મારી નાખીશ.” તેથી વૈક્રિય લબ્ધિથી એકલક્ષ યોજન પ્રમાણે દેહવાળા થઈ વિષ્ણુકુમાર ઋષિએ કુંડલ, ગદા, ચક્ર, ધનુષ્ય ધારણ કરી લાત મારી પૃથ્વીને ધ્રુજાવી. સાગરો પણ ક્ષોભ પામ્યા. કૃત્કારથી ખેચરે પલાયન થયા. નદીઓ પ્રવાહનો રસ્તે તજી દઈ અવળે રસ્તે ચાલી. ગ્રહ નક્ષત્રો ફરવા લાગ્યા. કુલગિરિ પર્વતે ડોલવા લાગ્યા. પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર ઉપર બંને પગ મૂકી, ત્રીજો પગ નમુચિના મસ્તકે મૂકી મહાત્મા સ્થિત રહ્યા. ત્યારે એ અવધિજ્ઞાનથી જાણી દેવાંગનાઓને મોકલી. તેઓ મધુર સ્વરે ક્ષમાને ઉપદેશ ગતિ ગીતે ગાવા લાગી. મહાપદ્મ ચક્ર તિ વગેરે આ બધે વ્યતિકર જાણીને તેમને શાંત કરવા પગ-મન કરવા લાગ્યા. એટલે તે ઉપશાંતમૂળ સ્વરૂપે-સ્થિત થયા. ચક્રવતિએ મહર્ષિને ખમાવ્યા. સંઘે નમુચિને વિષ્ણુકુમાર પાસેથી તેમજ ચક્રવર્તિ પાસેથી કૃપા કરી છેડાવવા કહ્યું. તે વખતે વર્ષાઋતુ (ચતુર્માસ)ના ચોથા માસના પક્ષ-સંધિના દિવસે (અમાવાસ્યાએ) ઉત્પાત શાંત થવાને લીધે લેકે આનંદિત થઈ અન્ય જુહાર કરવા લાગ્યા, વિશિષ્ટ પ્રકારના ઘરેણાં, ભોજન, પહેરવું, ઓઢવું, તાબુલાદિ ઉપભોગની પ્રવૃત્તિ કરવા લાગ્યાં, તે વ્યવહાર આજસુધી પણ ચાલુ છે. વિષ્ણકુમાર કાલાંતરે કેવલી થઈમેક્ષે ગયા, અને મહાપદ્મ પણ અનુક્રમે દીક્ષા લઈ મોક્ષે ગયા. દશપૂવ આર્ય સુહસ્તિસૂરિના મુખથી આવી રીતે સાંભળીને સંપ્રતિ રાજા વિશેષ પ્રકારે પર્વ દિવસમાં પૂજા વગેરે ધર્મકાર્યમાં તત્પર થયા. મધ્ય પાપાનગરીનું નામ પૂર્વે અપાપાપુરી હતું, પછી શકે પાવાપુરી નામ રાખ્યું, કારણ અહીં મહાવીર પ્રભુ કાલધર્મ પામ્યા. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७४ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક એ જ નગરીમાં વૈશાખ સુદિ ૧૧ના દિવસે જ ભિકાગ્રામથી રાત્રે બાર એજન આવીને, પૂર્વાન્ડ દેશે મહાસેન વનમાં ભગવાને ગૌતમાદિ ગણધરને, શિષ્ય પરિવાર સાથે દીક્ષિત ક્ય, પ્રમુદિત કર્યા. તેમને ગણ અનુજ્ઞા આપી. ત્યાં જ ઉત્પાદ, વિરામ, ધ્રુવ એ ત્રણ પદરૂપ ત્રિપદી શ્રી મહાવીર પ્રભુ પાસેથી મેળવી તક્ષણે દ્વાદશાંગીની રચના કરી. એ જ નગરીમાં ભગવાનના કાનમાંથી સિદ્ધાર્થ વાણિયાએ, ક્રમથી ખરક વૈદ્ય કટશલાકા બહાર કાઢી. તે કાઢતાં વેદનાને લીધે ભગવાને જે બૂમ – ચીસ પાડી તેથી પાસેના પવતના બે વિભાગ થયા, જેથી હજુ સુધી પણ તેની વચ્ચેની ફાડ દેખાય છે. આ જ નગરીમાં કાતિક અમાવાસ્યાની રાત્રિએ, ભગવાનના નિવાણ-સ્થાનકે મિથ્યાષ્ટિઓએ શ્રી વીરતૂભની જગ્યાએ સ્થાપન કરેલ નાગ મંડપે આજ પણ ચારે વર્ણના લકે યાત્રા-મહેસવ કરે છે. આ જ નગરીમાં રાત્રે દેવતાના પ્રભાવથી કુવામાં રહેલા જલ-પૂર્ણ કડીઆમાં હજુ પણ દીવો બળે છે. જે તેલ વગર બળ્યા કરે છે. પૂર્વોક્ત હકીકત ભગવાને અહીં જ કહેલી. અહીં જ ભગવાન મેક્ષે પહોંચ્યા, ઈત્યાદિ અતિ અદ્દભુત વર્ણનયુક્ત શ્રી પાવાપુરી મહાતીર્થ છે. આ પ્રમાણે પાવાપુરીકલ્પ – દિવાલી તથા મધૂસવની ઉત્પત્તિથી રમણીય દિવાલી કલ્પ– શ્રી જિનપ્રભૂસૂરિએ દેવગિરિ નગરમાં રહી વિક્રમ સંવત ૧૩૮૭ના ભાદરવા વદિ ૧રને દિવસે બનાવ્યો છે. તે સંધને કલ્યાણ કરનાર થાઓ !” આ કલ્પના ભાષાંતરનું ઐતિહાસિક દષ્ટિએ પર્યાલચન કરવાની ખાસ આવશ્યકતા હોવા છતાં, લેખની જગ્યા મર્યાદિત હેવાથી તે ભવિષ્યમાં કરવામાં આવશે. વાસનાના ત્યાગ वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए । से अन्तसो अप्पथामए, नाइवहे अबले विसीयइ ।। एवं कामेसणं विऊ, अज सुए पयहेज संथवं । कामी कामेण कामए, लट्टे वा वि अलद्र कण्हुई ।। નબળા બળદને તેને હાંકડું ગમે તેટલો મારી ઝૂડીને હાંકે, પણ તે ઊલટો ગળિયો બનતો જાય છે, અને છેવટે ભાર ખેંચવાને બદલે થાકીને બેસી પડે છે. તેવી સ્થિતિ વિષયરસ ચાખેલા માણસની છે. પરંતુ તે વિષયો તે આજે કે કાલે છોડીને ચાલ્યા જવાના છે એમ વિચારી, કામી પુરુષે પ્રાપ્ત થયેલા કે કોઈક કારણથી પ્રાપ્ત ન થયેલા કામેની વાસના છોડી દેવી. (૨-૩–૫, ૬) – શ્રીસૂત્રકૃતાંગ [ “મહાવીરસ્વામીને સંયમધમમાંથી] For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भगवान् महावीर के भक्त जैन-भूपति लेखक-मुनिराज श्री ज्ञानसुन्दरजी या तो जैनधर्म राष्ट्रीय-धर्म है। क्योंकि जैनधर्म में जितने तीर्थकर हुए हैं वे सब के सब विशुद्ध क्षत्रिय वंश में ही पैदा हुए हैं, तथा उन तीर्थङ्करों के उपासक बडे बडे चक्रवर्ती, बलदेव, वासुदेव, मण्डलीक, महामण्डलीक आदि थे। उन्होंने जैन-धर्म को विश्वव्यापी धर्म बनाने में भगीरथ प्रयत्न किया, एवं इस कार्य में अच्छी सफलता भी हासिल की थी। आज पुरातत्त्वज्ञों की शोध एवं खोज से यही पता मिलता है कि एक समय क्या आर्य, और क्या अनार्य सभी देशों में सार्वभौम जैन-धर्म का प्रचुर प्रचार था। जिसके प्रमाण में जहां देखो वहीं जैन-धर्म के स्मारक-चिह्न आज भी बहुलता में भूगर्भ से उपलब्ध होते हैं। इन ऐतिहासिक साधनों पर विद्वानों की धारणा ही नहीं पर दृढ विश्वास भी है कि जैन-धर्म राष्ट्रीय एवं विश्वव्यापक धर्म है । यद्यपि इसका इतिहास अति विस्तृत है पर मैं तो आज अन्तिम तीर्थकर भगवान् महावीर के उपासक जैन राजाओं का संक्षेप में परिचय करवाने को ही यह लघु लेख पाठकों की सेवा में रखता हूं। (3) सम्राट् श्रेणिक (बिम्बिसार) ---- इन नरेश का जैसा वर्णन जैन-शास्त्रों में पाया जाता है वैसा बौद्ध पिटकों में भी नजर आता है, तथा ऐतिहासिक साधनों से भी इन भूपति का पता लगता है कि ये महाराजा श्रेणिक, नागवंशीय महाराजा प्रसन्नजित् के पुत्र और सम्राट् कोणिक ( अजातशत्रु ) के पिता थे । मगव को राजधानी राजगृह नगर के ये शासन कर्ता थे। आप बाल्यवय में ही नीतिकुशल, बीर, साहसी और सर्वगुण सम्पन्न थे। आप अपनी पूर्व अवस्था में बौद्ध-धर्मोपासक थे पर आपकी पमहिषो महाराणी चेलना, जो महाराजा चेटक की सात पुत्रियों में से एक थी, कट्टर जैन धर्मोपासिका थी। राजा बौद्ध, और राणी जैन इस प्रकार उभय दंपतो में धर्म-भेद के कारण पारस्परिक वादविवाद होता रहता था। बढ़ते बढते वह वादविवाद यहां तक बढा कि दोनों एक दूसरे के गुरु तक की खबर लेने लगे। इनके जीवन-चरित्र से यह भी पता चलता है कि राजा श्रेणिक ने एक दिन जैन-साधु के उज्ज्वलाचार पर हमला For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ति किया तो, राणीने प्रतीकार में बौद्ध भिक्षुओं की खूब खिल्लिये उडाई । पर आखिर राणी के गुरुओं के त्याग-वैराग्य और आत्मज्ञान के सामने राजा को अपना सिर झुकाना पड़ा । त्यागमूर्ति अनाथी मुनि की भेट और भगवान महावीर के अतिशयप्रधान उपदेश से राजा श्रेणिक ने बौद्धधर्म का परित्याग कर जैनधर्म को स्वीकार किया, तथा इसका प्रबल प्रचार किया। यहां तक कि उसने भारत और भारत के बाहिर अनार्य देशों में भी जैनधर्म का प्रचुरता से प्रचार किया। आपके महामंत्री राजकुमार अभयकुमार, जो बुद्धि, चातुर्य और राजतंत्र चलाने में बडे ही कुशल थे, इन्होंने भी श्रेणिक को इस सुकार्य में पूर्ण सहयोग दिया। यही नहीं किन्तु कुमार अभय ने तो अनार्यदेशान्तर्गत आर्द्रकपुर नगर के राजपुत्र आर्द्रककुमार को प्रतिबोध देने के लिए भगवान् ऋषभदेव की मूर्ति उसके पास भेजी, जिसके दर्शन मात्र से आर्द्रककुमार ने, प्रतिबुद्ध हो, भगवान महावीर के पास जा जैनधर्म की दीक्षा ली थी। सम्राट् श्रेणिक भगवान् व प्रभु-प्रतिमा की इस प्रकार भक्ति करता था कि नित्य प्रति स्वर्ण के १०८ अक्षत ( यव ) बनवाकर उनका स्वस्तिक करता था । और इसी कारण उसने तीर्थङ्कर नामकर्मोपार्जन किया । जब हम महाराजा श्रेणिक के परिवार की और देखते हैं तो पता पडता है कि उनकी रानिएँ पुत्र-पौत्रादिक बहुतसो ने भगवान् महावीर के पास जैन धर्म की दीक्षा ग्रहण की थी, (ये उल्लेख भी यत्रतत्र मिलते हैं)। इत्यादि वर्णन से स्पष्ट सिद्ध है कि सम्राट् श्रेगिक भगवान् महावीर के भक्त राजाओं में मुख्य थे। __ ---( भगवती सूत्र ) (२) महाराजा कोणिक (अजातशत्रु )- ये भी एक साहसी, वीर राजा थे। ये महागजा श्रेणिक के उत्तराधिकारी थे और इनकी राजधानी चम्पानगरी थी। इनका वर्णन भी जैनागमों के साथ बौद्ध ग्रंथों में लिखा हुआ है। ऐतिहासिक साधनों से भी इनका अस्तित्व सिद्ध है । बौद्रे ने इन्हें बुद्धोपासक लिखा है । संभव है शायद ये भी अपने पिता की भांति कुछ काल तक बौद्र रहे हैं। पर ये अपने राजत्व-काल में तो कट्टर जैन ही थे । जैन-शास्त्रों में तो यहांतक लिखा है कि महाराजा कोणिक की ऐसी कठोर प्रतिज्ञा थी कि जब तक भगवान् महावीर कहां विराजते हैं इसका संवाद न सुन लें तबतक अन्नजल भी न लेते थे । इस से पाया जाता है कि सम्राट् कोणिक भी भगवान् महावीर के परम भक्त थे। -( श्री उत्पादिका सूत्र ) ४(३) महाराजा चेटक-ये एक ऐतिहासिक भूपति हैं। इनकी राजधानी विशाला ( बंगाल में ) नगरी थी। काशी कौशलादि १८ देशों के भूपति आपकी आज्ञा के आधीन For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૯૯૩ २७७ ભગવાન મહાવીર કે ભક્ત જન-ભૂપતિ थे। सब मिलकर इन १९ नरपतियों ने पावापुरी में जाकर भगवान् महावीर के पास उनके अन्तिम समय कार्तिक कृष्ण अमावास्या के दिन पौषध व्रत किया था। इससे सिद्ध है कि उक्त १९ नरेश भी भगवान महावीर के भक्तों में से थे। -(कल्पसूत्र ) (४) महाराजाधिराज उदाई - आप सिन्धु सौवीर के वीतभय पाटन के राजेश्वर थे । महासेनादि दश भूपति आपके शासन को शिरोधार्य करते थे। दशपुर के इतिहास में आपके अस्तित्व का उल्लेख स्पष्ट रूप से विद्यमान है। आपकी महाराज्ञी प्रभावती महाराज चेटक की पुत्री थी और उसके अन्तःपुर में भगवान् महावीर की मूर्ति प्रतिष्ठित थी, राजा और राणी हमेशां उसकी सेवा-पूजा करते थे। इतना ही क्यों महारागी प्रभावती और सम्राट् उदाई ने भगवान् महावीर के चरणों में भागवती जैन दीक्षा ग्रहण कर, अन्तिम राजर्षि पद को सुशोभित किया और मरणान्ते मोक्षपद को प्राप्त किया था। -(श्री भगवती सूत्र, श. १३-७) (५) महाराजा अलख नरेश----आप बडे ही वीर, साहसिक एवं बनारस नगर के नरेश थे और भगवान् महावीर के परम भक्त थे। आपने अपनी अन्तिमावस्था में भगवान् महावीर के पास जैन-धर्म की दीक्षा धारण कर अक्षय सुखों को प्राप्त किया था। -(अन्तगडदशांग सूत्र ) (६) महाराजा संयति-आप कपिलपुर के शासक थे । आप एक दिन मृग की शिकार को गए, वहां एक ध्यानावस्थित त्याग-मूर्ति मुनि को देखा। मुनि ने राजा को ऐसा उपदेश दिया कि वह भगवान् महावीर का परम भक्त बन गया, तथा भागवती जैन दीक्षा ग्रहण कर उसने अपना जन्म मरण मिटा दिया। -(उत्तराध्ययन सूत्र-१८) (७) महाराजा दर्शनभद्र - आप दशपुर नगराधिप थे। और भगवान् महावीर के परम भक्त थे । एक समय भगवान् महावीर दशपुर नगर के उद्यान में पधारे तो राजा के हृदय में भक्ति उमड पडी और उसने भगवान के वन्दन निमित्त ऐसा जुलूस बनवाया कि वैसा अन्य नरेशों ने उस समय शायद ही बनाया हो । पर अपनी ऋद्धि को देख राजा को जरा अभिमान हो आया कि, मेरे जैसा राजा क्या और भी भगवान का भक्त होगा ? इस भावों को सौधर्मेन्द्र जान गए और उन्हेांने ऐसा आश्चर्य जनक हस्तियों का दृश्य बनाया कि राजा का वह मान आत्म-कल्याण में परिणत हो गया। राजाने उसी समय दीक्षा ग्रहण की। फिर तो क्या था? इन्द्र ने आकर उन नूतन दीक्षित मुनि के चरणों में सिर झुकाया और कहा कि आपको धन्य है कि अपना मान For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - શ્રી જૈન સત્ય પ્રકાશ अखण्डित रक्खा । इत्यादि प्रकार से दर्शनभद्र मुनि ने उसी भव में मोक्ष-लक्ष्मी को हस्तगत कर लिया। . -(श्री उत्तराध्यायन सूत्र, १८) TV (८) महाराजा चण्डप्रद्युम्न-आप उज्जैन नगर के शासक थे। परमार्हत् महाराजा चेटक की सात पुत्रियों में से एक सिवादेवी आपकी पट्टराज्ञी थी, और वह भगवान् महावीर की परम भक्त श्राविका थी। एक समय राजा चण्डप्र_म्न ने वीतभय पाटण से सुवर्णगुलिका दासी और भगवान् महावीर की मूर्ति गुप्त रूप से अपने यहां मंगवा ली। यह खबर जब राजा उदाई को हुई तो वह ससैन्य उज्जैन पर चढ आया । युद्ध के पश्चात् राजा चण्डप्रद्युम्न का पराजय कर, दासी और महावीर की मूर्ति वापिस ले ली । फिर भी सांवत्सरिक पर्व के पौषध व्रत को साथ में करने से स्वधर्मित्व के नाते उन्होंने उसे छोड दिया । और स्वयंने भगवान् महावीर की पूर्ण भक्ति करने में अपनी योग्यता दिखाई । -(श्री उत्तराध्यायन सूत्र, १८) (९) महाराजा दधिवाहन (बहान )----आप चम्पानगरी के नरेश और भगवान् महावीर के परम भक्त थे। जैनधर्म का प्रचार करने में आप सदैव प्रयत्नशील रहा करते थे । आपके एक पुत्री चन्दनबाला थी, जिसने बाल्यावस्था में श्री भगवान् महावीर के पास सर्व प्रथम दीक्षा ली थी, और ३६००० साध्वियों में सर्वोपरि थी। ---(कल्पसूत्र) (१०) महाराजा युगबाहु-आप सुदर्शन नगर के अधीश और वीरशासन के परम सेवक थे। आपको पट्टराज्ञी तथा एक मात्र पुत्र ने भी जैन-दीक्षा स्वीकार की थी। -(श्री उत्तराध्यायन सूत्र, अ० १०) (११) महाराजा बलभद्र-आप सुग्रीव नगर के शासक और भगवान् महावार के उत्कृष्ट भक्त थे । आपके एकाकी पुत्र मृगाकुमार ने भगवान महावीर की दीक्षा धारण कर जैन-धर्म के प्रचार के साथ अपना कल्याण भी किया था। -(श्री उत्तराध्यायन सूत्र, अ० १९) (१२) महाराजा विजयसेन-आप पोलासपुर नगर के नरेश और भगवान् महावीर के पूर्ण भक्त थे, आपको पट्टमहिषी श्रीदेवी जैन-धर्मोपासिका थी । आपके एकाकी पुत्र ने बिलकुल बाल्यावस्था में भागवती जैन दीक्षा स्वीकार कर अपना जन्म मरण मिटा दिया । कुमार का नाम अइमत्ता था । -( श्री अन्तगढदशांग, सूत्र ) (१३) महाराजा नन्दिवर्धन--आप क्षत्रियकुण्ड नगर के नरश और भगवान् महावीर के वृद्ध भ्राता थे । आपके ही वंश में भगवान् महावीर जैसे त्रैलोक्य पावन प्रभु पैदा हुए, कि जिन्होंने समग्र विश्व का उपकार किया। भगवान् महावीर ने . For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८८३ ભગવાન મહાવીર કે ભક્ત જૈન ભૂપતિ छमस्थावस्था में विहार किया तो सातवें वर्ष में आपके दर्शन के लिए नन्दिवर्धन भूपति भ्रमण करते हुए " मुंढस्थल " नामक नगर के पास मिले । वहां आपका दर्शन लाभ लिया, उसकी स्मृति के रक्षार्थ उस नरेश ने वहां एक मन्दिर बना दिया, जिसकी प्रतिष्ठा ' केशीश्रमणाचार्य ' से करवाई । उस मन्दिर के खण्डहर एवं शिलालेख अद्यावधि भी विद्यमान हैं। - ( श्री कल्पसूत्रादि) (१४) महाराजाधिराज संतानीक---आप कौशाम्बी नगरी के प्रजापालक और भगवान महावीर के परम भक्त थे । महाराजा चेटक की सात पुत्रियों में से एक आपकी प्रधान महिषी थी, जिसका नाम मृगावतो था, जो जैन-धर्म की परमोपासिका तथा वीरभक्ति-परायणा थी । आपके जयन्ती नामको एक बहिन भी थी जिसने भगवान् महावीर को कई प्रश्न पूछे और अन्त में जैन-धर्म की दीक्षा ग्रहण की। महाराजा संतानीक के उत्तराधिकारी महाराजा उदाई भी तीर्थकर महावीर के पूरे भक्त थे । ----(श्री भगवतीसूत्र, श. १२-१) (१५) महाराजा सेत-आप अमलकंपा नगर के शासक और चरम तीर्थङ्कर के पूर्ण भक्त थे । भगवान् महावीर के आगमन-समय आपने बडे उत्साहपूर्वक स्वागत जुलूस बनाया था । सुरियाभादि देव सबसे पहिले इसी नगर में भगवान् को वन्दना करने को आए थे और बत्तीस तरह के नाटकादि से अपनी पूर्ण भक्ति बताई थी। __-( श्री राजप्रश्नी सूत्र) (१६) महाराजा प्रदेशी -- आप श्वेताम्बिका नगरी के नास्तिक शिरोमणि, अधर्म की ध्वजारूप, और साधुओं के कट्टर विरोधी राजा थे। पर आपके प्रधान चित्र सारथी के उद्योग से, और आचार्य केशिश्रमण के प्रधान उपदेश से आप भी भगवान् महावीर के परम भक्त बन गए। यहां तक कि आपने समग्र राज्य की आय का चौथा हिस्सा परमार्थ के कार्य में लगादेने की प्रतिज्ञा करली थी। इतना ही नहीं पर इस वीर भूपति ने यावज्जीवन तक छठ छठ (दो दो दिन ) की तपश्चर्या कर अन्त में इस नाशवान् शरीर का त्याग कर देवगति में सुरियाभदेवत्व को प्राप्त किया था । --( श्री राजप्रश्नी सूत्र ) (१७) महाराजा शिव-- आप हस्तिनापुर के नरेश थे। आपने तापस संन्याश दीक्षा ली थी, और तपश्चर्या करते हुए ही आपको विभंग ज्ञान हुआ था । उसके For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૫૦ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક जरिये आपने यह घोषणा की कि इस लोक में केवल सात द्वीप और सात समुद्र ही हैं, पर जब भगवान् महावीर से भेंट हुई और उन्होंने उस शिवराजर्षि को लोक का वास्तविक स्वरूप समझाया तो उन्होंने अपनी उस संकीर्ण वृत्ति और मिथ्या कल्पना का त्याग कर, भगवान् महावीर के परम भक्त बन कर उनसे भागवती जैन दीक्षा स्वीकार कर, महावीर के चरण-कमलों में सदा ध्यान रख जैनधर्म का जोरों से प्रचार किया । ( श्री भगवती सूत्र ) महावीर के पूर्ण भक्त नरेश मोक्षदात्री जैन दीक्षा का (१८) महाराजा वीराङ्ग और (१९) महाराजा वीरजस भी भगवान् । इन दोनों नृपतियों ने भगवान् महावीर के शासन में शरण ले अपना कल्याण किया था । 1627 Acharya Shri Kailassagarsuri Gyanmandir (२४) नागहस्तीपुर का राजा अदितशत्रु (२५) ऋषभपुर का राजा धनबाहु (२६) वीरपुर नगर का राजा कृष्णमित्र - (२७) विजयपुर नगर का राजा वासवदत्त (२८) सौगन्धिका नगरी का राजा अप्रतिहत(२९) कनकपुर का राजा प्रियचंद्र - (३०) महापुर का राजा बल(३१) सुघोष नगर का राजा अर्जुन (३२) चम्पा नगरी का राजा दत्त- और (३३) साकेत नगर का राजा मित्रानन्दी राणियां और ये खुद भगवान् महावीर के परम भक्त थे, (२०) मथुरा नगरी का राजा नमि (२१) कलिंग ते महाराजा करकंडु (२२) पांचाल देश के अधिपति राजा दुमाई और (२३) गांधार नरेश महारज निम्बई; ये चारों भूपति भगवान् महावीर के परम भक्त थे | अध्यात्मज्ञान के अभ्यास की उच्च श्रेणी पर आरूढ होते ही इन चारों को आत्मज्ञान हुआ। ये प्रतिबुद्धि के नाम से जैनशासन में प्रसिद्ध हैं । ( श्री उत्तराध्यायन सूत्र, अ. १८ ) - For Private And Personal Use Only 19 (श्री स्थानांग सूत्र ) - इन दशों राजाओं की इतना ही नहीं पर पूर्वोक्त Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ २८१ ભગવાન મહાવીર કે ભક્ત જૈન ભૂપતિ राजाओं के दश पुत्रों ने भी राजऋद्धि और युवक-बय में अन्तःपुरादि के सांसारिक भौतिक सुखों का परित्याग कर भगवान् महावीर के पास आ दीक्षा ली थी । राजपुत्रों के क्रमश: नाम ये हैं : १. सुबाह २. भद्रनन्दी ३. सुजात ४. सुवासव ५. महचन्द्र ६. वैश्रमण ७. महाबल और १० वरदत्त ८. भद्रानन्दी ९. महिचन्द्र ---- (विपाक सूत्र, श्रु. २, अ. एक से दश) (३४) महाराजा हस्तिपाल---आप पावापुरी नगरी के शासक थे । आपके अत्याग्रह से भगवान् महावीर ने अपना अंतिम चतुर्मास पावापुरी में किया था और उसी चतुर्मास में आपका निर्वाण तथा भगवान् इन्द्रभूति (गौतम ) को केवलज्ञान प्राप्त हुआ था। भगवान् के शव के दाह स्थान पर उनकी स्मृति के लिए एक मनोहर और कीमती चैत्य भी इन्होंने बनवाया था । जो ओज तक विद्यमान है । इसका जीर्णोद्वार समय समय पर होता रहा है। फिर भी वहां खुदाई का काम कराने से इतनी बड़ी ईंटें निकली हैं जिन्हें विज्ञानवेत्ता २००० वर्षों से भी प्राचीन बताते हैं ---- ( कल्पसूत्र) इन ३४ नंबरों के अन्दर महाराजा चेटक के सामन्त १८ और उदाई के सामन्त १० यदि शामिल किये जायं तो भगवान् महावीर के भक्त राजाओं की संख्या ६२ हो सकती है। इनके अलावा भी काशी का शंखराजा, कपिलपुर का जयकेतु राजा आदि कई नरेश भगवान् महावीर के परम भक्त हुए हैं । पर लेख बढ जाने के भय से यहां उन सबका उल्लेख नहीं किया जाता है। केवल भगवान् महावीर की विद्यमानता में जो राजा उनके भक्त थे उन्हीं का उल्लेख इस छोटे से निबंध में किया है। ये राजा जैनी बनकर सर्वत्र जैन-धर्म का प्रचार करते थे तथा भगवान महावीर के निर्वाग के बाद भी जैनाचार्यों ने भारत और भारत के बाहिर अन्यान्य प्रदेशों में घूम कर जैन-धर्म का प्रचार करते हुए प्रायः १०० राजाओं को वीरशासन के पूर्ण भक्त बनाये थे । परन्तु इन सबका उल्लेख यहां हो सकना सम्भव नहीं अतः उनके लिए एक पृथक् निबन्ध की सूचना देता हुआ इसे यहीं समाप्त करता हूं। For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીરસ્વામી પાસે દીક્ષિત થનારા થોડાક અનગારોને પરિચય લેખક–મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી. ભગવતીસૂત્ર એ અતિ માનનીય, પ્રામાણિક અને પંચમાંગ તરીકે પ્રસિદ્ધ સૂત્ર છે. ભગવતીસૂત્રનું બીજું નામ “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ” છે. હજારો વિોથી ભરેલે જ્ઞાનનો આ મહાસાગર છે. જીવ, અજીવ, સ્વર્ગ, નરક, પરમાણુ, અને યાવત્ ન્હાનામાં ન્હાની અને મોટામાં મોટી બાબતને ઘણી જ સૂક્ષ્મ દૃષ્ટિએ, આ ભગવતી સૂત્રમાં વિચાર કરેલ છે. કોઈ વૈજ્ઞાની આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ભગવતી સૂત્રને અભ્યાસ કરે, તે, જે વખતે, કઈ પણ જાતના યંત્રોને આવિષ્કાર થયું ન હતું, તે વખતે – એટલે આજથી અઢી હજાર વર્ષ ઉપરના સમયે ભગવાન્ મહાવીરસ્વામીએ પ્રકાશિત કરેલી એ બાબતને જોતાં, ભગવાન મહાવીરસ્વામીના અતીબિયજ્ઞાન – કેવળજ્ઞાન માટે દઢ શ્રદ્ધા થયા વિના રહી શકે નહિ. ભગવતીસૂત્રના એ છત્રીસ હજાર પ્રશ્નોમાં, ન કેવળ એવી સૂમ પદાર્થ–-વિજ્ઞાનની જ બાબતો છે, કે ભગવાન મહાવીરસ્વામીએ, રૂઢીવાદને તેડવા માટે પણ પ્રચંડ ઉપદેશ–પ્રવાહ વહેતો મૂકેલ છે, યજ્ઞ-યાગાદિ ક્રિયાઓ, ધર્મને નામે થતી હિંસા, અને એવી અનેક બાબતેવાળી જડ ક્રિયાએ હામે પ્રચંડ વિરોધ કર્યો હતે, ભગવાનના વિરોધમાં એક વસ્તુ ખાસ હતી, અને તે એ કે ભગવાને ગમે તે ભક્તવ્યને પ્રતિવાદ કર્યો છે. તે પ્રતિપાદક શૈલીથી જ કર્યો છે. આક્ષેપક શિલીને જ્યારે પણ પ્રયોગ કર્યો નથી. ગૌતમસ્વામીએ કે ગમે તેણે જ્યારે જ્યારે જે જે પ્રશ્નો પૂછ્યા, એને ઉત્તર કોઈને પણ ઉપર આક્ષેપ કર્યા સિવાય પ્રતિપાદક શૈલીથી આવ્યો છે. ભગવાનના પ્રવચનની આ એક ખૂબી છે. અસ્તુ. આવી રીતે હજારે વિષથી પરિપૂર્ણ ભગવતીસૂત્ર છે. ભગવતીસૂત્રમાં જેમ ઉપર કહેવામાં આવ્યું -- અનેક પદાર્થનું સ્વરૂપ પ્રકાશમાં આવ્યું છે, એવી રીતે કેટલીક એતિહાસિક વ્યક્તિઓ પણ દર્શન દે છે. આ વ્યક્તિઓમાં ભગવાનના કેટલાક શિષ્ય અને શિષ્યાભાસોને ઉલ્લેખ પણ આવે છે. યદ્યપિ ભગવાનને તે ગણધાદિ હજાર શિષ્ય હતા, પરંતુ આ લેખમાં તે, ગણુધરેથી અતિરિક્ત જે થોડાક શિષ્યોને ઉલ્લેખ ભગવતી સૂત્રમાં જોવાય છે, તેને જ પરિચય માત્ર કરાવવાને ઉદ્દેશ રાખ્યો છે, કે જેઓ વિશેષ પ્રસિદ્ધ નહિ હેવા છતાં ઐતિહાસિક કહી શકાય. For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- મહાવીર સ્વામી પાસે દીક્ષિત થનારા અનગારા ૨૮૩ ૧. આર્ય શ્રીહઃ આર્ય શ્રીહ એ ભગવાનના શિષ્ય હતા. પરંતુ તેઓ કોણ હતા, તેમણે ક્યારે દીક્ષા લીધી હતી? વગેરે પૂર્વ પરિચય કાંઈ પણ જોવામાં નથી આવતું. બેશક, ભગવતીસૂત્રના પહેલા શતકના છ ઉદ્દેશામાં જ્યારે શ્રીહ, ભગવાનને પ્રશ્નો પૂછે છે, ત્યારે તેમના સ્વભાવનું વર્ણન અવશ્ય કરવામાં આવ્યું છે, અને તે આ પ્રમાણે છે: " समणस्स भगवओ महावीरस्स अंतेवासी रोहेणाम अणगारे पगइभइए, पगइमउए, पगइ વિgિ, vજરૂ૩વતે, ઘાઘરાજુલ્મોઢ-માન-માયા-રોમ, મિલમપંપને, ગરીને, મg, વળી, समणस्स भगवओ महावीरस्स अदुरसामंते उट्ठजाणु, अहोसिरे, झाणकोट्ठोवगए, संजमेणं, तवसा માળે માનાણે વિદ્યાર્T” અર્થાત્ – શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી રેહ નામના અણગાર, ભદ્ર પ્રકૃતિવાળા, કમળ પ્રકૃતિવાળા, વિનયી, શીત પ્રકૃતિવાળા, જેના ક્રોધ-માન-માયા લાભ પાતળા થયા છે એવા, અતિ નિરાભિમાની, અલીન, ભદ્ર, વિનીત હતા. તેઓ ભગવાન મહાવીરસ્વામીથી બહુ દુર પણ નહિ, ને બહુ નજીક પણ નહિ, એવા સ્થાને, ઉભડક રહીને, મસ્તક ઝુકાવીને, ધ્યાનરૂપ કોઠામાં પ્રવેશ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે -- રહે છે. આવા વિનયી ગુણવાળા, અને પ્રકૃતિવાળા રેહ નામના ભગવાનના શિષ્ય, તે પછી ભગવાનને પ્રશ્નો પૂછે છે. રેહ અણગારે પૂછેલા પ્રશ્નોમાં મુખ્ય, લોક પહેલો કે અલોક ? જીવ પહેલે કે અજીવ પહેલું કે કુકડી ? લોકાંત પહેલ કે અલોકાંત, ઈત્યાદી પ્રશ્નો છે. આ સિવાય ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય રોહ સંબંધી વિશેષ પરિચય આપવામાં આવ્યો નથી. ૨. આર્ય કુંદક: આર્ય સ્કંદ, એ પણ ભગવાનના શિષ્ય હતા. એમને પરિચય અને દીક્ષાનો પ્રસંગ વગેરે ભગવતી સૂત્રના બીજા શતકના પહેલા ઉદ્દેશામાં બહુ વિસ્તારથી કહેવામાં આવેલ છે, તેને સાર આ છે : સ્કંદક, એ શ્રાવસ્તીમાં રહેતા કાત્યાયનગોત્રીય ગઈભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય હતો. વેદાદિ વિષયોનો મહાન વિદ્વાન હતો. તે જ શ્રાવસ્તીમાં ભગવાન મહાવીરને પિંગલ* નામને નિગ્રંથ રહેતો હતો. પિંગલ નિગ્રંથે, એક વખત * પિંગલ નિગ્રંથને મૂલ સૂત્રમાં “વેસલિઅસાવએ” એવું વિશેષણ આપવામાં આવ્યું છે. આ વિશેષણ સંબંધી ટીકાકારે લખ્યું છે: “विशाला महावीर जननी, तस्या अपत्यमिति वैशालिका भगवान् , तस्य वचनं शृणोति तद्શિવાતિ વૈજ્ઞાત્રિ: – તંત્રનામૃતનનિરત ફર્વાર્થ: અર્થાત્ “વિશાલા” એ મહાવીરની માતા, તેમના પુત્ર તે વૈશાલિક -- અર્થાત ભગવાન મહાવીર, તેમના વચનને રસિક હોવાથી, જે તેનું વચન સાંભળે તે વૈશાલિક શ્રાવક -- ભગવાન મહાવીરના વચનામૃતનું પાન કરવામાં લીન એ પિંગલ નામને નિગ્રંથ સાધુ. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८४ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક અંક તાપસની પાસે જઈને આક્ષેપ પૂર્વક લેક અંતવાળે છે કે અંતવિનાને? જીવ અંતવાળે છે કે અંતવિનાનો? વગેરે કેટલાક પ્રશ્નો પૂછયા, સ્કંદ તાપસ કંઈ જવાબ ન આપી શકો. એમ ધારીને કે પોતે જે જવાબ આપે તે સાચા હશે કે કેમ! પિંગલ નિગ્રંથે બીજીવાર ત્રીજીવાર પણ એ પ્રશ્નો પૂછવા પણ કંઇકે કંઈ જવાબ ન આપે. આવા અવસરમાં શ્રાવસ્તી નગરીના હજારે કેનાં ટોળાં ભગવાનનાં દર્શન કરવાને બહાર જતાં જોયાં. લેકેને પૂછવાથી માલૂમ પડ્યું કે, ભગવાન મહાવીરસ્વામી કૃતંગલા નગરીની બહાર છત્રપલોશ નામના ચેચમાં પધાર્યા છે. કૃદંગલા નગરી શ્રાવસ્તીની પાસે જ હતી. આથી દકે ભગવાનની પાસે જવાનું અને ત્યાં જઈને પ્રશ્નો પૂછી મનનું સમાધાન કરવાનો વિચાર કર્યો. સ્કંદ ત્યાંથી પરિવ્રાજકના મઠમાં ગયો. ત્યાં જઈ તેણે પોતાના તા૫પ વેષનાં ઉપકરણો –- ત્રિદંડ, કુંડી, માળા, વાસણ, આસન, છત્ર, જૂતાં, વસ્ત્ર, વગેરે બધું લઈને, શ્રાવસ્તી નગરીની મધ્યમાં થઈને, કૃદંગલા નગરીમાં જ્યાં છત્રપલાશક ચેત્ય છે, કે જેમાં ભગવાન મહાવીર સ્વામી વિરાજતા હતા, તે તરફ આવવાને પ્રસ્થાન કર્યું. બીજી તરફ ભગવાન મહાવીરસ્વામીએ, તે જ સમયે શ્રી ગૌતમસ્વામીને કહ્યું કેઃ “હે ગૌતમ, આજે તું તારા પૂર્વના સંબંધીને જઈશ.” ગૌતમે પૂછયું, “ભગવાન હું કોને જઈશ?” ભગવાને કહ્યું: “તું કુંદક નામના તાપસને જોઈશ.” ગૌતમે પૂછયું, હું તેને કયારે ? કેવી રીતે? અને કેટલા સમયે જોઈશ? ” ભગવાને કુંદકનો પરિચય આપ્યો, અને કહ્યું કે – “તે મારી પાસે આવવા નીકળી ચૂકેલ છે. બહુ માર્ગ વ્યતીત કરી ચૂકેલ છે. રસ્તામાં જ છે અને તેને તું આજે જ જોઈશ.” ગૌતમે પૂછયું, ભગવન, શું તે આપની પાસે અનગારપણું લેવાને શક્તિ છે?” ભગવાને કહ્યું, “હા,' આ વાત ચાલતી હતી, એટલામાં કંદ નજીક આવી પહોંચ્યું. ગૌતમસ્વામી, આસનથી ઉભા થઈ તેની હામે જાય છે. એટલું જ નહિ પરનું ગૌતમસ્વામી, કુંદક તાપસનું સ્વાગત કરે છે. ગૌતમસ્વામી કહે છે: “દે લંકા, : ચંદ્રા, ફુલાવે! લેવા, હવૈ ! ધંધા, સાયમનુરાગથે ” અર્થાત – હે અંક, તમને સ્વાગત છે. તમને સુસ્વાગત છે; હે કુંદક, તમને અન્યોગત છે, હે આંદક, તમને સ્વાગત અવાગત છે ! મતલબ કે, હે ર્માદક, પધારે, તમે ભલે પધાર્યા! વ્યવહારનું કેટલું સુંદર પાલન! ભવિષ્યમાં ભલે તે જૈન દીક્ષા લેવાનો હોય, પરંતુ વર્તમાનમાં તાપસ વેષધારીની હામે ગૌતમસ્વાતી પોતે જાય, અને એનું આટલું સ્વાગત – સન્માન કરે, એ કેટલું વ્યવહારપાલન ! આ પછી શ્રી ગૌતમસ્વામીએ અંદકના આવવાનો હૃદયગત હેતુ કહી બતાવ્યો. આથી દકને આશ્ચર્ય થયું, અને તેણે ગૌતમસ્વામીને પૂછ્યું કે – “તે એવા પ્રકારના જ્ઞાની કેણું છે કે, જેમણે મારા હૃદયની પાત તમને કહી '! શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીનું નામ લીધું. અને ભગવાનને જ્ઞાનનો મહિમા કહ્યો. તે પછી ગૌતમસ્વામીની સાથે, સ્કંદઃ ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે. ભગવાનને For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૯૯૪ મહાવીર સ્વામી પાસે દીક્ષત થનારા અનુગાર -અમર છે, ૨૮, ત્રણ પ્રદક્ષિણા દે છે. ભગવાન સ્કંદ અને વૈશાલિક નિગ્રંથ પિંગલકને પ્રસંગ કહી બતાવીને પછી કાદિનું સ્વરૂપ પ્રકાશે છે. આ ઉપરાગત મરણના ભેદ અને બીજી જે જે બાબતોની શંકાઓ કંદકને હતી, એ બધી બાબતેનું સમાધાન ભગવાન કરે છે. ભગવાનના પ્રવચનથી કુંદકને રૂચિ ઉત્પન્ન થઈ ભગવાન પ્રત્યે એને શ્રદ્ધા થઈ છેવટે તેણે પિતાની ઈચ્છા પ્રભુ પાસે વ્યક્ત કરી કે – “હે ભગવન, હું આપની પાસે પ્રત્રજિત – દીક્ષિત થવા ઈચ્છું છું.” તે પછી ભગવાને સ્વયં કંઇકને દીક્ષા આપી. સૂત્રકાર કહે છે : “तएण समणे भगवं महावीरे दयं कचायणसगोतं सयमेव पवावे: " દીક્ષા લીધા પછી ભગવાનની આજ્ઞા લઈને તે પોતાનું જીવન ઘોર તપસ્યા કરવામાં વ્યતીત કરે છે. ભિક્ષુપ્રતિમાઓ વહન કરે છે. ગુણરત્નસંવત્સર નામનો તપ કરે છે. ઘણી તપસ્યાઓથી શરીર અતિ કૃશ કરી નાખે છે. છેવટે – ભગવાનની આજ્ઞા લઈ વિપુલપર્વત પર જઈ એક મહિનાની સંખના કરીને કાળધર્મ પામે છે. શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી, ભગવાને જણાવ્યું કે સ્કંદક અનગાર અચુકપમાં દેવપણે ઉત્પન્ન થએલ છે. ત્યાં બાવીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, સિદ્ધ–બુદ્ધ-મુક્ત થશે, પરિનિર્વાણ પામશે. ૩. તિષ્યક અનગર : તિર્થક અનગાર પણ ખુદ પરમાત્મા મહાવીરદેવના શિષ્ય હોવાનું ભગવતી સૂત્રના શતક ૩, ઉદ્દેશા ૧ માં જણાવવામાં આવ્યું છે. યદ્યપિ આ અનગારને પણ ખાસ વિશેષ પરિચય આપવામાં આવ્યું નથી. ભગવાનના બીજા ગણધર અગ્નિભૂતિ અનગાર, ભગવાનને શક્રાદિ ઈન્દ્રોની સૃદ્ધિ અને વિકુવણ શક્તિ સંબંધી પ્રશ્નો પૂછે છે, તે પ્રસંગે એક એ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જ્યારે શક ઇંદ્ર એટલી મોટી ઋદ્ધિવાળે અને વિમુર્વણની શક્તિવાળે છે તો પછી સ્વભાવે ભદ્ર, વિનીત, નિરંતર છઠ છઠની તપસ્યા કરીને આત્માને ભાવતા, આઠ વર્ષ સુધી સાધુપણું પાળીને માસિક સંખના કરીને સમાધિ પૂર્વક કાળ કરીને આપને શિષ્ય તિષ્યક નામને અનગાર સૌધર્મ કલ્પમાં, પિતાના વિમાનમાં ઉત્પન્ન થયો છે. . . . તે કેટલી મોટી ઋદ્ધિવાળા અને કેટલું વિફર્વણ કરી શકે છે ?” આ ઉપરથી જણાય છે કે, ભગવાન મહાવીરસ્વામીને તિષ્યક નામને શિષ્ય હતો, અને તે સાધમ દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. આથી અતિરિક્ત તિષ્યકનો વિશેષ પરિચય આલેખવામાં આવ્યું નથી. ૪. કુરદત્ત પુત્ર: તિર્થક અનગારની માફક ભગવતીસૂત્રના શતક ૩. ઉદ્દેશ ૧માં કુરૂદત્તપુત્ર નામના અનગાર ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય હોવાનું જણાવ્યું છે. કુરૂદત્તપુત્ર પણ સ્વભાવે શાન, ભદ્ર, વિનીત હતા. નિરંતર અટ્ટમ અમને પારણે આંબીલ એવી કઠિન તપસ્યા કરી, તેમજ સૂર્યની હામે આતાપના લઈ, પૂરા છ મહીનાનું સાધુપણું પાળી, પંદર દિવસની સંખના કરી, સમાધિ પૂર્વક કાળ કરી ઈશાન દેવલોકમાં ઈશાનેન્દ્રના સામાનિક દેવપણે For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ કાતિક ઉત્પન્ન થયા હતા. આ કુરૂદત્તપુત્રની ઋદ્ધિ અને વિક્ર્વણશક્તિ વગેરે સંબંધી પ્રશ્નો ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ અનગારે પૂછ્યા હતા. આ સિવાય કુરૂદત્તપુત્રને વિશેષ પરિચય નથી મળતું. ૫. અતિમુક્તક –(અઇમત્તા મુનિ): ભગવતીસૂત્રના શતક પ. ઉદ્દેશા ૪ માં અતિમુક્તક (અઈમરા) મુનિને ટૂંક પરિચય આવે છે. અર્ધમત્તા મુનિની સજઝાય ઉપરથી નથી માલૂમ પડતું કે–તેઓ કોના શિષ્ય હતા. પરંતુ ભગવતીસૂત્ર ઉપરથી સ્પષ્ટ છે કે-તેઓ ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય હતા. પણ ભગવતીના એ સંબંધીના મૂળ પાઠમાં એ નથી જણાવ્યું છે કે, તેમણે કેટલી ઉમરે દીક્ષા લીધી હતી. પરંતુ ટીકાકારે છ વર્ષની ઉમરમાં દીક્ષા લીધી હતી.' એવું જણાવ્યું છે. અર્ધમત્તાનો પરિચય આપતાં મૂળમાં કહ્યું છે કે – "समणस्स भगवओ महावीरस्स अंतेवासी अइमुत्ते णामं कुमारसमणे पगइभदए, ગાવ વિMrs.” આમાં આવેલા “કુમારશ્રમ' એ વિશે પણ ઉપરથી સ્પષ્ટ છે કે–એમણે કુમારાવસ્થામાં – બાલ્યાવસ્થામાં દીક્ષા લીધેલી હોવી જોઈએ. અતિમુક્તક અનગારના ચરિત્રમાં એક વાત એ આવે છે કે તેઓ કે સમયે પાત્ર અને એ લઈને બહાર વડી નીતિ (જાજરૂ) એ જાય છે. રસ્તામાં પાણીનું – વહેતા પાણીનું એક ખાબોચીયું તે જૂએ છે. પોતાની મેળે માટીની એક નાનકડી પાળ બાંધી પિતાના પાત્રને પાણીમાં વહેતું મૂકે છે. અને “આ મારી નાવ છે, આ મારી નાવ છે.” એમ કહે છે. સ્થવિરો આ બનાવને જોઈ લે છે. પછી ભગવાન મહાવીરરવામી પાસે આવી, ભગવાનને પૂછે છે કે “આપના શિષ્ય અતિમુક્તક કેટલા ભવે મોક્ષે જશે ? ” ભગવાન કહે છે કે – “સ્વભાવને ભકિક અને વિનયી એવો મારો તે શિષ્ય આ ભવ પૂરો કરીને સિદ્ધ થશે. માટે તે આર્યો, તમે તેની નિંદા કરશો નહિ, તેને વગેવશો નહિ, તેનું અપમાન કરશો નહિ. તેને સાચવશે, સહાય કરશે અને તેની સેવા તે પછી સ્થવિરોએ ભગવાનની આજ્ઞા પ્રમાણે અતિમુક્તકને સંભાળ્યા ને સેવા કરી. ૭. નારદપુત્ર, ૮. નિર્ચથી પુત્ર: આ બે પણ ભગવાન મહાવીર સ્વામીના જ શિષ્યો હતા. આ બને અનગારોને અધિકાર ભગવતીસૂત્ર શતક ૫, ઉદ્દેશ ૮ માં આવે છે. આ બન્ને અનગારોને ખાસ કોઈ પરિચય નથી. પરંતુ બન્નેને સંવાદ આપવામાં આવેલો છે. નિર્ચથી પુત્ર અનેગાર નારદપુત્ર અનગારની પાસે જાય છે, અને નારદપુત્ર અનગારને “પુદગલો શું અર્ધ સહિત છે? મધ્યસહિત છે? પ્રદેશ સહિત છે? અથવા અનર્થ, અમધ્ય અને અપ્રદેશ છે?' એ પ્રમાણે પ્રશ્ન પૂછી પ્રશ્નોની શરુઆત કરે છે. આ બન્ને અનગારોને મીઠે સંવાદ લંબાણપૂર્વક ચાલ્યો છે. છેવટે નારદપુત્ર અનગાર, નિર્ચથી પુત્ર અનગારની વાતને મંજૂર કરી, તેમને વંદન-નમસ્કાર કરે છે, અને વારંવાર વિનયપૂર્વક તેમની ક્ષમા માંગે છે. મહાજ્ઞાની આ બન્ને મહાપુરુષ, મતભિન્નતાનો નિવેડે આમ પાસે બેસીને કરે છે, For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨૩ મહાવીરસ્વામી પાસે દીક્ષિત થનારા અનગારા ૨૮૩ અને પેાતાની માન્યતા ખોટી જણાતાં સામાની માન્યતાને સ્વીકાર કરે છે. આ ઉદારતા, ખરેખર, દરેક વખતે અને દરેક રીતે અનુકરણીય અને લાભપ્રદ છે. ૯. ઋષભદત્તઃ બ્રાહ્મણકુંડગામ નામના નગરમાં રહેનાર ઋષભદત્ત નામના બ્રાહ્મણુ, બહુ પ્રસિદ્ધ, ધનાઢય અને પ્રતાપી હતા. બ્રાહ્મણ હોવા છતાં પણ તે શ્રમણાનેા ઉપાસક, જીવાદિ તત્ત્વાના જાણકાર, અને પુણ્ય--પાપને ઓળખતા હતા. દેવાનઢા નામની તેની પત્ની હતી. એક વખત ભગવાન મહાવીરસ્વામી ગામનુગામ વિહાર કરતા આ બ્રાહ્મણકુંડગામ નગરમાં પધાર્યા. ઋષભદત્ત અને દેવાનંદા પોતાના કુટુંબ પરિવાર સાથે અહુશાલક ચૈત્યમાં આવે છે, કે જ્યાં પ્રભુ મહાવીર સમેર્યાં છે. દેવાનંદાએ જ્યાં ભગવાનને ઈંખ્યા કે તત્કાળ તેના સ્તનમાંથી દૂધ ઝયું. તેનાં મૈત્રે આનંદાશ્રુથી ભીનાં થયાં. હર્ષોંથી રામ-રાય વિકસ્વર થયાં. તે ભગવાનને જોતી જોતી જ ઉભી રહી ગઈ. શ્રી ગૌતમસ્વામી ભગવાને, આ સ્ત્રીને આ પ્રમાણે સ્તનમાંથી દૂધ ઝરવા વગેરેનું કારણ પૂછતાં ભગવાને કહ્યું : ગૌતમ ! દેવાનંદા બ્રાહ્મણી, એ તે મારી માતા છે. હું દેવાનંદા બ્રાહ્મણીને પુત્ર છું.” 66 તે પછી ભગવાન, ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાન દાને ધર્મોપદેશ સંભળાવે છે. પરિણામે ઋ“ભદત્ત બ્રાહ્મણ ભગવાનની પાસે જ દીક્ષા અંગીકાર કરે છે. દેવાનંદા બ્રાહ્મણીને પણ ભગવાન દીક્ષા આપે છે, અને ચંદના નામની આર્યાને ભગવાન સુપરત કરે છે. ઋષભદત્ત અને દેવાનંદાની દીક્ષાનું આ વર્ણન ભતવતીસૂત્ર શતક ૯, ઉદ્દેશા ૩૩ માં વિસ્તારથી છે. ૧૦, શ્યામહસ્તિ અનગાર : શ્યામહસ્તિ નામના અનેગાર પણુ ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય હતા. અને તે રાહુ અનગારની જેવા ભદ્ર પ્રકૃતિવાળા હતા. તેમણે ભગવાનને ‘ અસુર કુમારના ઈન્દ્ર ચમને ત્રાયસ્ત્રિ શક દેવા છે? વગેરે પ્રશ્નો પૂછ્યાની હકીકત ભગવતીમાં શતક ૧૦, ઉદ્દેશા ૪ માં આપેલી છે. એ સિવાય વિશેષ પરિચય નથી. ૧૧. શિવરાજ ઋષિક હસ્તિનાપુરને શિવ નામનો રાજા, પોતાના પુત્ર શિવભદ્રને ગાદી સોંપી, તામલીની માફક તાપસેાની પાસે દીક્ષિત થઇ, દિશાાક્ષકતાપસ રૂપે તાપસ થઇ, ચાવજીવ છડે છડની તપસ્યા કરતા વિચરે છે. તેની ઉગ્ર તપસ્યાના કારણે, અને પ્રકૃતીથી ભદ્ર હાવાથી તેને વિભગ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન વડે તે સાત દ્વીપેા ને સાત સમુદ્રો જૂએ છે. તેથી તે સાત દ્વીપા ને સાત સમુદ્રો સિવાય આગળ ક ંઈ નથી, એવી પ્રરૂપણા કરે છે. એવા અવસરમાં ભગવાન હસ્તિનાપુરમાં સમેાસરે છે. ગૌતમસ્વામી ગામમાં ગાચરી ાય છે અને શિવરાજની પ્રરૂપણા લેકેાના મુખથી સાંભળે છે. ભગવાનને પૂછે છે. ભગવાન્ ખુલાસા કરે છે. ગૌતમસ્વામી લેાક્રાને સત્ય સમજાવે છે. શિવરાજના કાને વાત જાય છે. શિવરાજ શકિત થાય છે. શિવરાજ ભગવાન મહાવીરસ્વામી પાસે આવે છે. ભગન શિવરાજને સમજાવવા માટી ધસભા સમક્ષ દેશના આપે છે. શિવરાજ ઋષિ આરાધક થાય છે. અને પછી ભગવાનની પાસે દીક્ષા લે છે અને For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ કાર્તિક આખરે મુક્તિ મેળવે છે. શિવરાજ ઋષિનું વિસ્તૃત વર્ણન ભગવતીસૂત્રના શતક ૧૧, ઉદેશા ૯ માં છે. ૧૨. સુદર્શન - સુદર્શન એ વાણિજ્યગ્રામને રહેનાર અને શ્રમણોપાસક હતા. ભગવાન મહાવીરસ્વામી કઈ સમયે વાણિજ્યગ્રામના દૂતિ પલાસક નામના ચત્યમાં સમેસર્યો, ત્યારે આ શ્રમણોપાસક ભગવાનને વંદન કરવા આવ્યો. તેણે “ભગવન, કાલ કેટલા પ્રકાર છે?' વગેરે કેટલાક પ્રશ્નો ભગવાનને પૂછ્યા, ને સમાધાન મેળવ્યું. ભગવાને પ્રસંગોપાત્ત સુદર્શનના પૂર્વ ભવનું વર્ણન કહી બતાવ્યું એટલે સુદર્શનને વૈરાગ્ય થયો. અને તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આ સુદર્શનનું વર્ણન ભગવતીના શતક ૧૧, ઉદ્દેશા ૧૧ માં છે. ૧૩. ઉદાયન અનગાર: ઉદાયન, એ સિંધુ સિવીર દેશને રાજા હતો. એની રાજધાની વીતભય નગરમાં હતી, એની રાણીનું નામ પ્રભાવતી. અભીજિ નામને તેને કુમાર હતો. કેશિ નામને તેનો ભાણેજ હતા. ઉદાયન રાજા સિંધુસૈવીર વગેરે સોળ દેશ, વીતભય આદ ત્રણસો સઠ નગર, મહાસેન વગેરે દસ મુકુટબંધ રાજાએ, અને એવા બીજા અનેક રાજાઓ વગેરેનું આધિપત્ય ભોગવતો હતે. ‘ભગવાન મહાવીરસ્વામી મારા નગર પધારે તો કેવું સારું?” એવી ભાવના ભાવતા ઉદાયન રાજાની ભાવના એક વખતે સફળ થાય છે. પ્રભુ વીતભય નગરના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનની દેશના સાંભળી ઉદાયન રાજાને દીક્ષા લેવાની ભાવના થાય છે, પરંતુ રાજ્યાભિષેક પિતાના પુત્ર અભીજિ કુમારને કરવો કે ભાણેજ કેશીને કરવો, એ વિચાર થાય છે. “મારો પન રાય ભોગવતાં કામ ભોગમાં મૂચ્છિત થઈ અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. માટે મારા ભાણેજ કેશિને ગાદી સોંપી મારે દીક્ષા લેવી ઠીક છે,” એમ નક્કી કરે છે. ઉદાયન જે હેતુથી પિતાના પુત્રને રાજ્યાભિષેક કરવામાં પાછો પડે છે, એ હેતુનો વિચાર પોતાના ભાણેજને માટે કેમ ન આવ્યો?—એ વિચિત્ર વસ્તુ છે. આખરે કેશિકારનો અભિષેક થાય છે, અને પોતે – ઉદાયન રાજા ભગવાન મહાવીરસ્વામી પાસે જઈને દીક્ષા લે છે. પિતાના પિતાએ પિતાને ગાદી નહિ આપવાના કારણે, અભીજિ કુમાર દુઃખિત થઈ અંતઃપુરના પરિવાર સાથે થોડી સામગ્રી લઇને ચાલ્યો જાય છે. તે ચંપાનગરી પરચે છે. ત્યાં કુણિકનો આશ્રય લે છે. ત્યાં પણ તેને ઘણી ભેગ-સામગ્રી મળે છે. તે પછી તે શુદ્ધ શ્રાવક બને છે. છાદિ તત્વને જાણકાર થાય છે. છતાં ઉદાયન પ્રત્યેના વૈરથી તે મુક્ત થતું નથી. ભગવતીસૂત્રના શતક ૧૩ના ઉદ્દેશા ૬માં કહ્યા પ્રમાણે તે મરીને નરકે જાય છે. શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, તે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. એ પ્રમાણે ભગવતીસૂત્રમાં ઉલિખિત, પ્રભુ મહાવીરના થોડાક અપ્રસિદ્ધ શિષ્યોને પરિચય ઉપર આપવામાં આવ્યો છે. આ સિવાય જમાલી, મંખલીપુત્ર ગોશાળ જેવા શિષ્યાભાસોને પરિચય પણ આપવા જેવું છે, પરંતુ લેખ વિસ્તિષ્ણુતાના કારણે તે પરિચય ભવિષ્ય ઉપર રાખી હાલ તે અહીં જ વિરમું છું. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગિયાર ગણધરો ભગવાન મહાવીરસ્વામીના ગણધરોને ટૂંક પરિચય લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી ૧. લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી પૂર્વભવને સંબંધ: ચરમ તીર્થ કર પ્રભુ શ્રી મહાવીરદેવ, પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે, ૧૮મા ભવમાં ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થયા હતા. અને મથુરાનગરીમાં મુનિરાજની મશ્કરી કરવાથી બાંધેલ કર્મોના ઉદયે ઘણું ભવોમાં ભટક્યા બાદ, તે વિશાખાનંદીકુમાર, સિહપણે ઉત્પન્ન થયો હતો. અને ગૌતમ મહારાજનો જીવ એ ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથિપણે ઉત્પન્ન થયો હતો. તે સિંહ (વિશાખાનંદીનો જીવ) અનેક માનવેને ઉપદ્રવ કરતો હતો, એટલે સારથિ (ગૌતમસ્વામીના જીવ)ને સાથે લઈને ત્રિપુકુમાર (મહાવીરસ્વામીને જીવ) તે ઉપદ્રવનું નિવારણ કરવા માટે રથમાં બેસીને વનમાં ગયા. કુમારે સિંહને પડકાર કર્યો એટલે જલદી તે કુમારની સામે ધસ્યો અને છેવટે ત્રિપુછ કુમારે તેને મારી નાંખ્યો ! મરતી વખતે સિંહે ખેદપૂર્વક વિચાર્યું કે “અહો ! આ એક સામાન્ય મનુષ્ય મારી આ સ્થિતિ કરી ?” આ પ્રસંગે તે સારથિએ તેને શાંત કરવા માટે કહ્યું કે —– “હે સિંહ ! આ તને મારનાર એ ભવિષ્યમાં વાસુદેવ થવાના છે. તેને તે સામાન્ય માણસ ન સમજીશ ! જેમ તું તિર્યંચરૂપે સિંહ છે, તેમ આ ત્રિપુણકુમાર પણ મનુષ્યલકમાં સિંહ સમાન છે. તેથી તું સામાન્ય પુના હાથે મરાયો નથી, પણ – સિંહ જેવા નરેન્દ્રના હાથે મરાયો છું, માટે ખેદ ન કર!” આ પ્રમાણે સારથિનાં વચન સાંભળીને હર્ષિત થઈ સિંહ શાંતિપૂર્વક મરણ પામ્યો. અહીં યાદ રાખવું જોઈએ કે આ જ સિંહ વચમાં ઘણો કાલ ભમીને પ્રભુ મહાવીરના સમયમાં હાલિક નામના ખેડુત તરીકે ઉત્પન્ન થાય છે. જેને પ્રભુના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પ્રતિબોધ આપે છે. આ પ્રસંગ આગળ ઉપર આપેલ છે. જન્મ, માતા-પિતા, કુટુંબ: ઘણો કાલ વીત્યા બાદ એ સારથિનો જીવ મગધ દેશના ગોબર નામના ગામમાં વેદાદિપારંગત વસુભૂતિ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયું. તેમનું નામ ઇદ્રભૂતિ અને ગોત્ર ગૌતમ હતું. એમને જન્મ જયેષ્ઠા નક્ષત્રમાં અને વૃશ્ચિક રાશિમાં થયો હતો. એમને પૃથ્વી નામની માતા હતી. વજીરૂષભનારા સંધયણ અને સમચતુરઢ સંસ્થાનના ધારક આ શ્રી ઈદ્રભૂતિછને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે નાના ભાઈ હતા. તેઓ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક વ્યાકરણ ન્યાય-કાવ્ય–અલંકાર-પુરાણ-ઉપનિષદ વગેરે સ્વધર્મશાસ્ત્રના પારંગત બન્યા. હંમેશાં ત્રણે ભાઈઓ પાંચસો પાંચસે શિષ્યને ભણાવતા હતા. આવા પંડિત હોવા છતાં સમ્યગ્દર્શનના અભાવે તેઓ ખરા જ્ઞાની નહેતા ગણાતા, કારણ કે શુદ્ધ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે અને તે એમની પાસે ન હતું. ભગવાન મહાવીરને સમાગમ અને દીક્ષા: એ પ્રમાણે શ્રી ઇંદ્રભૂતિ ૫૦ વર્ષની ઉંમર સુધી મિથ્યાત્વી રૂપે રહ્યા. બીજી બાજુ શ્રી મહાવીરદેવને, કેવલજ્ઞાન થયા બાદ તીર્થની રથાપના કરવાના પ્રસંગે, શ્રી ઇંદ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણે ગણધર પદને લાયક જણાયા. તેથી પ્રભુ વિહાર કરી મધ્યમ પાપા ( અપાપા) નગરીના મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી પ્રભુ દેશના આપી રહ્યા હતા, અને નગરીમાં સપરિવાર શ્રી ઇદ્રભૂતિ આદિ બ્રાહ્મણ યજ્ઞક્રિયા કરી રહ્યા હતા, ત્યારે ઇદ્રભૂતિને, આકાશ માર્ગે આવતા દેવેના નિમિત્તે, સર્વત્તા પ્રભુ શ્રી મહાવીરનો પરિચય થયો. તે પ્રભુની પાસે ગમે ત્યારે પ્રભુએ તેને પૂછયું, “હે. ઈદ્રભૂતિ ! તમને “જીવે છે કે નહિ ” આ બાબતનો સદેહ છે.” પ્રભુનું આ વચન સાંભળીને ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું અને સાથે સાથે પ્રભુના સર્વપણાની ખાત્રી થઈ. વેદવાક્યનો ઈંદ્રભૂતિ જે અનુચિત અર્થ કરતા હતા તેને પ્રભુએ, ઉપયોગ ધર્મની અપેક્ષાએ, સત્ય અર્થ સમજાવ્યો એટલે સંદેહ દૂર થતાં, તેમણે પચ્ચાસ વર્ષ પૂરા થયા બાદ એકાવનમાં વર્ષે, વૈશાખ સુદી અગીયારસના દિવસે પૂર્વ ભાગમાં સંયમ ગ્રહણ કર્યું.૧ (બાકીના ૧૦ બ્રાહ્મણોએ પણ તે જ દિવસે પિતાને સંશય દૂર થાતાં ઇન્દ્રભૂતિજીની માફક દીક્ષા ગ્રહણ કરી.) ગણધરપદ અને ચાર જ્ઞાનની પ્રાપ્તિ: અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, પિતાને સંદેહ દૂર થતાં શ્રી ઇદ્રભૂતિ આદિની મિયા પરિણતિ પણ દૂર થઈ અને સમ્યકત્વની પરિગતિ પ્રાપ્ત થઈ. પ્રભુએ લાયક જાણી તેમને ગણધર પદવી આપી અને વાસક્ષેપ કર્યો, એટલે એ જ વખતે તેઓ બધા સમ્યગ્દર્શન ઉપરાંત ચાર જ્ઞાન (મતિ, કૃતિ, અવધ અને મન:પર્યવ) ને ધારક બન્યા. ખરેખર, પ્રભુના વાસક્ષેપનો પ્રભાવ અલોકિક હોય છે. થોડા જ વખત પહેલાં જેઓને સમજ્ઞાનની ગંધ પણ ન હતી, જેઓ મિથ્યાજ્ઞાનરૂપી કાદવમાં ખૂતેલા હતા અને તેથી જેઓ પ્રભુને “ ઈજાલિયો” વગેરે વગેરે શબ્દો કહેતા હતા, તેઓ થોડા જ વખતમાં આવા જ્ઞાની બન્યા અને ઉચ્ચ કોટીમાં મૂકાયા. ખરેખર, પુરુષે. સમાગમ અપૂર્વ લાભકારક હોય છે ! અસ્તુ. તીર્થકરપદ અને ગણધરપદને રંક વિચારઃ તીર્થકર પદ સિવાયના બીજા બધા પદોમાં ગણધરપદ પ્રધાન છે. અનેક ગ્રંથો ઉપર સરલ ટીકા બનાવનાર અને સરસ્વતીના વરદાનવાળા આચાર્ય મલયગિરિજી મહારાજે પંચસંગ્રહમાં કહ્યું છે કે—કષાયની મંદતાવાળા અને સમ્યગ્દર્શન સહિત એવા જે છે, ૧ ગણધરવાદનું વિવેચન સ્વતંત્ર લેખરૂપે આપવાનો વિચાર હોવાથી અહીં આપ્યું નથી. ૨. આ સૂરિજીના ચરિત્રને માટે જુઓ-માસ્તર મંગલદાસની છપાવેલી કર્મપ્રકૃતિની પ્રસ્તાવના For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ અગિયાર ગણુધરે આશ્ચર્ય છે કે-મહાદેદીપ્યમાન, શ્રી તીર્થકરના ધર્મરૂપી દીવો હયાત છતાં મેહરૂપ તિમિરથી ઢંકાયેલા નેત્રવાળા આ બિચારા સંસારિ જી અનેક કષાયાદિ સ્વરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાં આથડે છે, એવી ભાવ દયાથી પ્રેરાઈને સર્વ જીવોને ઉદ્ધારવાને પ્રયત્ન કરે છે, તેઓ તીર્થકર નામકર્મ બાંધે છે. અને સ્વજનવગનો ઉદ્ધાર કરવાની ભાવના ભાવનાર છ ગણધર પદને પામે છે. મહાપુણ્યશાલિ જીવો જ આ સ્થિતિને પામી શકે છે, તેથી તેમની રૂપસંપદા પણ ઈતર જીવો કરતાં વિશિષ્ટ હોય છે. યાવત્ આહારક શરીરના રૂપ સૌંદર્યથી પણ ગણધરદેવેનું રૂપ અધિક હોય છે. શક્તિ, ગુણે, તપ અને ગુરુભક્તિઃ સર્વ ગણધરોમાં શ્રી ગૌતમ ગણધર મહાપ્રભાવશાલિ ગણાય છે, કારણ કે તેઓશ્રી અનેક સ્વાભાવિક લબ્ધિઓના નિધાન હતા. સાથે સાથે તેઓ નિરભિમાન પણ તેટલા જ હતા, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બાબતમાં પોતાની ભૂલ જણાતા તેમણે તેને “મિચ્છામિ દુક્કડ' દીધે તે ઉપરથી જાણી શકાય છે. આવી ઊંચી હદે પહોંચ્યા છતાં તેઓનો ગુરુભક્તિમાં અપૂર્વ પ્રેમ હતો. ગુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તેઓ આનંદ અનુભવતા હતા અને ખરી મેટાઈ પણ તેમાંજ સમજતા હતા. વસ્તુતત્ત્વને નિષ્ટક નિર્ણય મેલવવા સાથે, બીજાઓને બોધ પમાડવા માટે અને શિષ્યને શ્રદ્ધા ગુણ વધારવા માટે પણ શ્રીગૌતમ મહારાજે વારંવાર ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા છે અને તેથી જ શ્રી ભગવતીસૂત્રમાં ૩૬ હજાર વાર શ્રી ગૌતમ મહારાજનું નામ આવે છે. આવા પ્રકારની પ્રશૈલીને અપૂર્વ બોધદાયક જાણીને શ્રી શ્યામાચાર્ય ભગવંત શ્રી પ્રજ્ઞાપના સત્રમાં પણ તે રેલી કાયમ રાખી છે. અગાહારપદની વાનકી અને નિકાચિત કર્મોને તોડવાનું અપૂર્વ સાધન ક્ષમાપ્રધાન તપશ્ચર્યા છે, એમ સમજીને, શ્રીગૌતમસ્વામી છરૂને પારણે છઠ્ઠ કરતા હતા. છતાં તેઓનું શરીર મહાતેજસ્વિ દેખાતું હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું નિવારણઃ પૃષચંપાનગરીના શાલ અને મહાશાલ નામના રાજપુત્રોએ, પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી પિતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સેપી, દીક્ષા ગ્રહણ કરી. તેઓ અગિયાર અંગે ભણ્યા અને ગીતાર્થ બન્યા. પછી ગાંગલકુમારદિને પ્રતિબધ કરવા માટે, પ્રભુની આજ્ઞા લઈ ગૌતમસ્વામીની સાથે તે બંને (શાલ-મહાશાલ) પૃષચંપાનગરીમાં પધાર્યા. ત્યાં ગાંગિલરાજાએ ગણધર શ્રી ગૌતમ મહારાજની દેશના સાંભળી, વૈરાગ્ય પામી, સ્વપુત્રને રાજ્ય સોંપી, માતા-પિતા સહિત, ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સપરિવાર ગૌતમસ્વામી–પ્રભુવીરની પાસે આવવા રવાના થયા. ત્યાં રસ્તામાં સાલ અને મહાસાલને પોતાના બેન, બનેવી આદિના ગુણોની અનુમોદના કરતા પકઐણિમાં કેવળજ્ઞાન થયું. આ બીને, પ્રભુ શ્રી વીરની પાસે આવ્યા બાદ પ્રભુશ્રીના કહેવાથી જ્યારે શ્રી ગૌતમ મહારાજે જાણું ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે શું મને કેવળજ્ઞાન નહિ થાય ? આ વાતનો ખુલાસો દેવોએ કર્યો કે આજે જ પ્રભુએ ફરમાવ્યું છે કે “ જે ભવ્ય જીવ સ્વલંબ્ધિ વડે અષ્ટાપદ પર્વત ઉપર જઈ જિનેશ્વરોને વંદન કરે તે આત્મા તે જ ભવે સિદ્ધિ પદ પામે.” એ સાંભળીને તેઓ પ્રભુની આજ્ઞા લઈ ચારણલબ્ધિથી For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જન સત્ય પ્રકાશ કાર્તિક વાયુ જેવા વેગે અષ્ટાપદ પર્વત ઉપર ચઢી, તીર્થ વંદના કરી, અશોક વૃક્ષની નીચે બેઠા! ત્યાં વૈશ્રમણ આદિ દેવને સંસારની વિચિત્રતા ગર્ભિત દેશને સંભળાવી. છેવટે વૈશ્રમણને શંકાશીલ જાણીને પુંડરીક અને કંડરીકનું દષ્ટાંત કહી તેને નિઃસંદેહ બનાવે, પંદરસે તાપને દીક્ષા, ભજન અને કેવળજ્ઞાન – રાત ત્યાં રહી તેઓ સવારે નીચે ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે નીચે, પૂર્વે આવેલા પંદરસે તાપસ, ગૌતમસ્વામીની (ચઢતી વખતની) અપૂર્વ શક્તિ જોઈને આશ્ચર્ય પામીને ‘તેઓ ઉતરશે ત્યારે તેમના શિષ્ય થઈશું', આવા ઈરાદાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે જ્યારે ગૌતમસ્વામીને આવેલા જોયા ત્યારે તેઓએ દીક્ષાની માગણી કરી. ગૌતમસ્વામીએ બધા તાપસેને દીક્ષા આપી. પછી બધા પ્રભુની પાસે જવા ચાલ્યા. વચમાં એક ગામ આવ્યું ત્યાં શ્રી ગૌતમસ્વામીએ અક્ષી શુ–મહાનસી લબ્ધિના પ્રભાવે થોડી ખીર છતાં તેને તૃપ્ત કરી, સર્વને વિસ્મય પમાડડ્યા. એ પંદરસો તાપસીમાંથી પાંચસોને જમતાં, પાંચસોને પ્રભુની પ્રાતિહાર્યાદિ ઋદ્ધિ જોતાં અને પાંચસો તાપને પ્રભુનાં દૂરથી દર્શન થતાંની સાથે જ કેવલજ્ઞાન પ્રકટ થયું, આ વાતની શ્રી ગૌતમસ્વામીને ખબર ન હોવાથી તેમણે તાપસીને કહ્યું કે, પ્રભુને વંદન કરે? એટલે મહાવીરદેવે કહ્યું, “હે ગૌતમ, આ સર્વ કવલિ છે, તેથી વંદન કરવાનું ન કહેવાય!' એમ સાંભળી તરત જ શ્રી ગૌતમ મહારાજે કેવલિ તાપસને ખમાવ્યા. ધન્ય છે, શ્રી ગૌતમ દેવના નમ્રતાના ગુણને. કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું સમાધાનઃ આ અવસરે ફરી શ્રી ગૌતમ મહારાજે વિચાર્યું કે-“જરૂર હું આ ભવમાં મુક્તિમાં જઈશ નહિ. કારણ કે મેં જેઓને દીક્ષા આપી તેઓ કેવલજ્ઞાન પામ્યા અને હું ન પામ્યો.” એટલે પ્રભુએ પૂછયું-“હે ગૌતમ ! તીર્થકરોનું વચ સાચું કે દેવનું વચન સાચું?” આ પ્રશ્નને શ્રી ગૌતમે વિનયથી જવાબ આપ્યો : “ નકકી તીર્થકરનું વચન સત્ય છે.” પ્રભુએ ગૌતમને આશ્વાસન પમાડવા માટે વધુમાં કહ્યું કે- “હે ગૌતમ, આમ અધીરતા કરીશ નહિ. લાંબા કાળના પરિચયથી તને મારી ઉપર દઢ રાગ છે, તે દૂર થતાં જ તને કેવલજ્ઞાન થશે!” ગૌતમસ્વામીને આથી શાંતિ થઈ! આ પ્રમાણે શ્રી ગૌતમ મહારાજા મહાવીરદેવની પાસે, બહુ દૂર નહિ અને બહુ પાસે નહિ તેમ ઉભડક પગે વિનયપૂર્વક બેસતા હતા, અને ધર્મધ્યાન શુકલધ્યાન રૂપિ કેદાને પ્રાપ્ત થયેલા પાંચ ઇકિને અને મનને સ્થિર રાખતા હતા. તેમજ સંયમ અને તપ વડે આત્માને નિર્મલ બનાવી રહ્યા હતા. ગૌતમ ગોત્રમાં જન્મેલા, સાત હાથની કાયા વાળા, સમચતુરન્સ સંસ્થાનના ધારક અને વજઋષભનારા સંઘયણવાળા શ્રી ગૌતમ સ્વામી મહાતપસ્વી, ઘેર બ્રહ્મચર્યનું પાલક અને સંક્ષિપ્ત તેમ જ વિપુલ તેજલેશ્યાને ધારણ કરનારા હતા. વળી તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક અને સર્વાક્ષર સંયોગોના જાણકાર હતા. છતાં તેમને જ્યારે જ્યારે જિજ્ઞાસારૂપ સંશય થાય, ત્યારે ત્યારે વિનયપૂર્વક કયા કારણોથી કયું કર્મ બંધાય ? કર્મથી મુક્ત થવાનો શો ઉપાય ? તેમજ “માળે વઢવ” વગેરેના મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછી તેને ખુલાસે મેળવતા હતા. ૧. ઉપદેશ પાસાદમાં આ બાન છે. For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગિયાર ગણધરે પ્રભુને પ્રશ્નો પૂછવાને હેતુઃ આ પ્રસંગે એ શંકા થાય છે કે-શ્રી ગૌતમસ્વામી તો દ્વાદશાંગીના રચનાર અને ચાર જ્ઞાનના ધારક હોવાથી સર્વજ્ઞ જેવા હતા, તે પછી પ્રભુને તેઓ શ્રી પ્રશ્નો પૂછે એમ કેમ બને? આના ઉત્તરમાં –ટીકાકાર ભગવંત જણાવે છે કે-(૧) ઉદયમાં વર્તાતા એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોના પ્રતાપે ક્વસ્થને અનુપયોગ ભાવ હોય છે તેથી, (૨)-જાણતા છતાં પિતાના જ્ઞાનના સંવાદ માટે, (૩)-બીજાઓને શૈધ પમાડવા માટે, (૪) શિષ્યોને ગુરૂ-વચન ઉપર દૃઢ શ્રદ્ધા થાય એવા ઈરાદાથી અથવા (૫) સૂત્ર-રચનાની વિધિ સાચવવા માટે, એમ પાંચમના કેઈ પણ કારણથી ગૌતમ મહારાજા પ્રભુને પ્રશ્ન પૂછતા હતા. કેશિગણધર સાથે પ્રસંગ: શ્રી ગૌતમસ્વામીમાં અપૂર્વ વિનય ગુણ વસ્યો હતો, તેની ખાતરીને માટે કેશિગણધર મહારાજાનો પ્રસંગ સાક્ષી પૂરે છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા, ત્રણ જ્ઞાનના ધારક, મહાધુરંધર, શ્રી કેશિગણધર મહારાજા અને શ્રી ગૌતમ મહારાજા એક વખત શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. શ્રી કેશિગણધર તિન્દુક વનમાં પધાર્યા અને શ્રી ગૌતમ ગણધર કોષ્ટક નામના ઉદ્યાનમાં પધાર્યા. એટલે જે કુલનું માન સાચવીને વિનય નિધાન શ્રી ગૌતમ મહારાજ કેશિગણધરને મલવા પધાર્યા. શ્રી કેશિ મહારાજે તેમનું ગ્ય સન્માન સાચવ્યું. માંહોમાંહે એકબીજાએ સુખશાતાના સમાચાર પૂછા. અને બંને પ્રતિજ્ય પુરુષ ઘણું જ ખૂશી થયા. અવસર જોઈને શ્રી ગૌતમ ગણધરે કેશિગણધરના, મહાવ્રતની સંખ્યા, યેલક અચેલક ધર્મ ઈત્યાદિ બાબતોના તમામ પ્રશ્નોને શાંતિ પૂર્વક, મીઠી ભાષામાં ઉત્તર આપ્યા. જે સાંભળી શ્રી કેશિગણધર ગણા ખુશી થયા. દેવાદિની સભાને પણ આ વાત સાંભળી ઘણે જ આનંદ થયો. પછી શ્રી કેશિગણધરે “આપ શ્રી મહાજ્ઞાની અને ગાંભીર્યાદિ ગુણરત્નોના સમુદ્ર છો', એમ તવીને શ્રી ગૌતમ મહારાજની પાસે પંચ મહાવ્રત-ધર્મ અંગીકાર કર્યો. આ પ્રસંગમાંથી બોધ એ મળે છે કે – સરલતા અને કદાગ્રહરહિત સ્વભાવ એ બે મુખ્ય ગુણોથી મોટાઈ મળે છે. મોટા પુરૂષોના શુદ્ધ વર્તનની છાપ શિષ્યાદિ ઉપર અવશ્ય પડે છે. વડીલોને સદવર્તનમાં ભાવિ ઇવેનું ચક્કસ હિત સમાયેલું હોય છે. દ્વાદશાંગીની રચના : પૂર્વે કહ્યા પ્રમાણે ચૌદ વિદ્યાના પારગામી, ક્ષાયોપથમિક સમ્યગદર્શનવાળા શ્રી ગૌતમ મહારાજ (આદિ ૧૧ ગણધર) દ્વાદશાંગીને રચનાર હતા. તેઓ પ્રભુ શ્રી વીરને ખમાસમણું દઈને પૂછતા કે “ભયવં! તત્ત કહેહ!” હે ભગવન તત્વને કહા ! એમ ત્રણ વાર પૂછવાથી અનુક્રમે પ્રભુએ ત્રિપદી જણાવી–જેને આધારે ગણધર મહારાજે બીજબુદ્ધિથી દ્વાદશાંગીની રચના કરી. જેમ એક પુરુષ ઝાડ ઉપર ચડી ફૂલો ભેગાં કરી નીચે નાંખે, તે ફૂલોને માલી વસ્ત્રમાં ઝીલી તેની માલા બનાવે છે, તેમ સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરે કેવલજ્ઞાનરૂપી ઝાડ ઉપર ચડી, અનેકાર્થ-રહસ્ય-ગર્ભિત દેશના દ્વારા વચનરૂપિ ફૂલો વર્યા અને તે ફૂલેને વણીને યથાર્થ સ્વરૂપે-બીજબુદ્ધિ આદિ અનેક લબ્દિના ધારક શ્રી ગૌતમ (આદિ ૧૧ ગણધર) મહારાજે આચારાંગાદિ સુત્રો રૂપિ માલા ગુંથી. તેથી જ કહ્યું છે કે-“1 માસ બર, પુર્વ ધૃતિ ના નિકળે” For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org કાર્તિક શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રુતકેવલિ આદિ સ્થવિર ભગવંતોએ તે અંગેનું સ્પષ્ટીકરણ કરવા શ્રી ઉપાંગાદિની રચના કરી. [આ પ્રસંગે એ સમજવું જોઈએ કે–દૂધમાં જેમ ઘી રહેલું છે અને તેને વિચક્ષણ પુરુષ જુદું કરી શકે છે, એમ અંગસૂત્રો દૂધ જેવાં છે અને નિર્યુક્તિ આદિ ઘી સમાન છે. ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી આદિ મહાપુરુષોએ તે તે અંગ સૂત્રાદિની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા શ્રી નિર્યુક્તિ આદિને જુદા ગઠવ્યા, એમ શ્રી ભગવતજીમાં કહેલ “મો’ ઈત્યાદિ ગાથાના વચનથી જાણી શકાય છે.] પ્રાચીન કાળમાં આ આગમરૂપ ગણાતાં સૂત્રોના દરેક પદનું ચારે અનુગગર્ભિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું. પછી અવસર્પિણીના દુષમકાલના પ્રભાવે જીવોના બુદ્ધિ આદિ ગુણ ઘટતા હોવાથી તે તે અનુગામાં થતી ગુંચવણ આદિ હેતુઓને ધ્યાનમાં લઈને, પૂજ્ય શ્રી આર્ય રક્ષિતસૂરિ મહારાજે તે ચારે અનુરોગોને પ્રત્યેક સૂત્રોમાં જુદા જુદા વહેંચ્યા. ત્યારથી તે તે સુત્રોનું વ્યાખ્યાન તે તે અનુયેગને આશ્રયીને જ કરવામાં ગૌરવ મનાય છે. પૂજ્ય શ્રી ગૌતમ મહારાજ (આદિ ૧૧ ગધર) સર્વ લબ્ધિ-નિધાન હતા. ગુણપ્રચયિક શક્તિને લબ્ધિ કહેવામાં આવે છે. તે લબ્ધિઓનાં સ્વરૂપ સાથે નામે ટૂંકામાં આ પ્રમાણે જાણવા બુદ્ધિલબ્ધિના ૧૮ ભેદો ૧. કેવલજ્ઞાનલબ્ધિ–આનાથી લોકાલોકમાં રહેલા દ્રવ્યાદિ જણાય. ૨. મનઃ પર્યાવજ્ઞાનલબ્ધિ—આના પ્રતાપે મનના ભાવ (વિચાર) જણાય. ૩. અવધિજ્ઞાન–આથી આત્મા, રૂપિ દ્રવ્યોનું જ્ઞાન મેળવી શકે. ૪. બીજબુદ્ધિ-આનાથી પૂજ્ય શ્રી ગણધરાદિ મહાત્માઓ સૂત્રને એક અર્થ સાંભળે, તોપણ બુદ્ધિબલથી–ભણ્યા વગર ઘણું અર્થો કરવાને સમર્થ થાય, આખા ગ્રંથનું રહસ્ય સમજી જાય, અને સૂત્રરચના કરી શકે. ૫. કેકબુદ્ધિ-જેમ કોઠારની અંદર રહેલું ધાન્ય વિખરાય નહિ, તેમ આ લબ્ધિવાળા મહાત્માઓ ભણેલું ભૂલે નહિ. ૬. પદાનુસારિ ગીલબ્ધિ–આથી જેને અભ્યાસ કર્યો નથી, તથા જે સાંભળવામાં પણ આવ્યું નથી એવા સૂત્રનું એક પદ સાંભળીને તે સૂત્રના પહેલા પદથી માંડીને છેલ્લા પદ સુધીનું જ્ઞાન ધરાવે. (આના ત્રણ ભેદ છે ૧. અનુશ્રોતપદાનુસારિણી, ૨. પ્રતિશ્રોત પદાનુસારિણી અને ૩. ઉભયપદાનુસારિણી.) ૭. સંન્નિશ્રોતોલબ્ધિ–આ લબ્ધિના પ્રભાવે સ્પર્શનાદિ પાંચે ઇનિા વિષયને કઈ પણ ઇદ્રિયથી જાણી શકાય. જેમ આંખથી વસ્તુનું રૂપ જેવાય, તેમ આ લબ્ધિવાળા મહાત્માઓ ગમે તે ઇન્દ્રિયથી પદાર્થનું રૂપ જોઈ શકે. એમ શબ્દાદિ ચારેમાં પણ સમજવું. ૮. દૂરસ્વાદન સામર્થ્ય–જેથી દૂર રહેલી વસ્તુનો સ્વાદ જણાય. ૯. દૂરસ્પર્શન સામર્થ્ય–જેથી દૂર રહેલી વસ્તુના સ્પર્શનું જ્ઞાન થાય. ૧૦. દૂરદર્શન સામર્થ્ય–જેથી દૂરની વસ્તુ પણ જોઈ શકાય. ૧૧. દૂરઘાણ સામર્થ–જેથી દૂર રહેલી વસ્તુના ગંધનું જ્ઞાન થાય. ૧૨. દૂરશ્રવણ સામર્થ્ય – જેથી છેટેને શબ્દ સંભળાય. ૧૩. દશ વિપણું–આથી દશ પૂર્વેનું જ્ઞાન મેળવી શકાય. For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૯૩ www.kobatirth.org અગિયાર ગણધરો ૧૯૫ (આ લબ્ધિવાળાને નિશ્ચયે સમ્યગ્દર્શન હેાય છે. મેં સાક્ષિપાડે. “વસ સ ચ ,, अभिन्ने नियमा सम्मंतु सेस भयणा " ) ૧૪. ચતુરાપૂર્વિપ ---આથી વિશાલ તત્ત્વ માંત્રાદિ ગર્ભિત ૧૪ પૂર્વીનું જ્ઞાન મેળવી શકાય. ૧૧, અષ્ટાંગમહાનિમિત્તકૌશલ્ય---આથી જુદા જુદા નિમિત્તો દ્વારા શુભાશુભનો ચોક્કસ નિર્ણય કરી શકાય. ૧૬. પ્રત્તાશ્રમણપણું—જેમ ચૌદપૂર્વી અર્થની પ્રરૂપણા કરે તેમ આ લબ્ધિવાળા વિશિષ્ટ બુદ્ધિના પ્રભાવે અર્થની પ્રરૂપણા કરી શકે. ૧૭. પ્રત્યેક યુદ્ધપણું અને ૧૮. વાદિપણું, ક્રિયાવિષયક લબ્ધિના બે પ્રકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧, ચારણપણું અને ૨. આકશગામિપણું'. તેમાં ચારણબ્ધિના જંધાચારણુ અને વિદ્યાચરણ એવા એ ભેદ કહ્યા છે. જંધાચારણ———આ લબ્ધિના પ્રભાવે સૂર્યનાં કિરણેાની નિશ્રાએ એક જ ઉત્પાતે (કુલંગે) તેરમા રુચકવરદ્વીપ સુધી તિર્થ્રો (વાંકી) ગતિ કરી શકાય. અને ઉમાં મેરુપ ત ઉપર જવા ચાહે ત્યારે એક જ ઉત્પાને પડકવન પર જાય, અને પાછા ફરે ત્યારે તેવી જ રીતે એક જ ઉત્પાતે નન્દનવનમાં આવે અને ખીજા ઉત્પાતે સ્વસ્થાતે આવે. વિદ્યાચારણ—િ — વિદ્યાચરણ મુનીશ્વરા નંદીશ્વરદ્વીપ સુધી સૂર્યનાં કિરણ આદિના આલંબનથી જઈ શકે છે. તેઓ એ ઉત્પાતે રુચક્રીપે જાય અને પાછા ફરતા એક જ ઉત્પાતે સ્વસ્થાતે આવવા સમર્થ થાય છે. અને ઉર્ધ્વગતિ કરે ત્યારે મેરુતી ઉપર જતાં, પહેલા ઉત્પાતે નંદનવનમાં અને ખીન્ન ઉત્પાતે પંડકવનમાં જાય. ત્યાં ચૈત્યવંદનાદિ કરી પાછા કરે, ત્યારે એક જ ઉત્પાતે સ્થાને આવી શકે! પ્રશ્ન – જંઘાચારણને પાછા ફરતાં વધારે વખત લાગે તેનું શું કારણ ? ઉત્તર - જ ધાચરણુ મુનિએને પાછા કરતાં લબ્ધિતી એછારાસભવે છે માટે વધારે વખત લાગે છે. જાના અન્નથી તે ગતિ કરે છે. પાછા ફરતાં, જવાના પરિશ્રમને લઈ તે પણ તેમ સભવે છે. અને વિદ્યાચારણ મુનિએતે તેમ નથી. તેઓ તે વિદ્યાના ભલે ગતિ-આગતિ કરે છે.] આકાશગમનધિ — આથી પ"કાસને બેઠા બેઠા અથવા કાયેાત્સર્ગાદિ સ્વરૂપે, પગ ઉપાડયા વિના, અદર આકાશમાં ચાલી શકાય. એના જલયારાદિ ખીજા પણ અનેક ભંઠે સમજવા, વૈક્રિયલબ્ધિના આ પ્રમાણે અનેક ભેદો છેઃ અણિમા, લઘિમા, ગિરા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ વગેરે. તપેાલધિના ઉગ્રતપસ્યાધિ વગેરે સાતે ભેદો છે. અળલિધ—૧, મનેાબલિપણું, ૨. વચનબલિખણું અને ૩. કાયબલિપણુ’એમ અલલધિ ત્રણ પ્રકારે જાણવી. ૩. ઔષધિલબ્ધિના ૮ ભેદે। - ૧. આમૌષધિલબ્ધિ, ૨. ખેલોષધિલબ્ધિ, જલ્લૌષધિલબ્ધિ, ૪. મલૌષધિલબ્ધિ, પ, વિમુડૌધિલબ્ધિ, ૬. સર્વોત્ર ધલબ્ધિ, છ. આસીવિષાધિ અને ૮. દૃષ્ટિવિષલબ્ધિ, For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯૧ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ફાતિ ક રસલબ્ધિના ક્ષીરાશ્રવ, માથવ, અમૃતાત્ર, ધૃતાથવ વગેરે ભેદો સમજવા, ક્ષેત્રલબ્ધિના એ ભેદ --૧. અક્ષીણમહાનસીલબ્ધ અને ૨. અક્ષીણમહાલયવધિ, શ્રી ગૌતમ મહારાજાને અક્ષીણમહાનસીલિધ પણ હતી. આ લબ્ધિના પ્રભાવે તેમણે ઘેાડી ખીરથી પણ ૧૫૦૦ તાપસેાને જમાડયા હતા, - Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલિક ખેડુતના પ્રસગ, પૂર્વ સંસ્કારીનું પ્રાબલ્ય : પ્રાર’લમાં કહ્યા પ્રમાણે શ્રી ગૌતમ મહારાજે જે સિંહને મરતી વખતે નવકારમંત્ર સંભળાવી આશ્વાસન આપ્યું હતું, તે સિંહ મરીને અત્યારે ખેડૂત થયા હતા. તેને જોઈ તે પ્રભુ શ્રી વીરે કેવલજ્ઞાનથી જાણ્યું કે — - હે કે મે ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં આવે મારેલ હાવાથી મારી ઉપર તેને દ્વેષ છે, તે પણ તેને હું ઉદ્ધાર કરું. એટલે પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે “ હે વત્સ આ સામે ખેતરમાં ખેડ કરતા ખેડુતને પ્રતિધ કરવા જા!” એટલે ગૌતમસ્વામીએ ત્યાં જઈ તેને ઉપદેશ આપ્યા અને તેને દીક્ષા દીધી. પછી તેને સાથે લઈ તે શ્રી ગૌતમ ગણધર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાંની સાથે જ દ્વેષ જાગવાથી વેષ મૂકીને તે ખેડુત ચાલ્યેા ગયે. અહીં સંસ્કારતા સિદ્ધાંત સમજવા જેવા છે. જેવા સ`સ્કાર આ ભવમાં પડયા હોય તેવા સંસ્કારને લઈ ને જીવ ભવાંતરમાં જાય છે. પાછલા ભવમાં સંયમાદ્રિતી આરાધનાના ઉચ્ચ સંસ્કારને પ્રતાપે જ શ્રી વસ્વામી આદિ મહાપુસ્જાને નાની ઉંમરમાં પણ સયમ–સાધનાને ઉત્તમ અવસર મળ્યા હતા. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઇએ પાછલા ભવમાં ખરા” સ`સ્કારા પડા હૈાય તે તેવા જ સ`સ્કારને ભવાંતરમાં અનુભવ થાય છે. હાલકના પૂર્વ સૌંસ્કારાએ જોર માર્યું. અને તે પ્રશ્ન વીરને જોઇને સયમ છેાડીને નાસી ગયે।. કે શ્રી વીરનિર્વાણ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ: 66 શ્રી ગૌતમ મહારાજે પચાસ વર્ષતી ઉંમર વિત્યા બાદ એકાવનમાં વર્ષ, દીક્ષા ગ્રહણ કરીને ત્રૌશ વર્ષ સુધી એટલે ૮૦ વર્ષની ઉંમર થઇ ત્યાં સુધી છદ્મસ્થભાવે પ્રભુ શ્રી વીરની સેવા કરી અને આત્માને નિર્મલ કર્યા, ૮૧ મા વર્ષના પ્રારંભમાં તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું, તે પ્રસ'ગ આ પ્રમાણે છેઃ પેાતાના નિર્વાણ સમય નજીક જાણીને પ્રભુ મહાવીરદેવે, ગૌતમના મારી ઉપર અત્યન્ત રાગ છે. માટે મારાથી દૂર હશે તેા જ તેને કેવલજ્ઞાન થશે ”, એમ વિચારીને શ્રી ગૌતમને નજીકના કાઇક ગામમાં રહેતા દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિમાધ કરવા જવાની આજ્ઞા ફરમાવી, તે પ્રમાણે ત્યાં જઈ તેને પ્રતિધ પમાડી પાછ કરતાં રસ્તામાં તેમણે, પ્રભુના પંચમ-નિર્વાણ-કલ્યાણક માટે આવેલા દેવાના કહેવાથી, પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણુના સમાચાર જાણ્યા તેમને અસહ્ય ખેદ થયા. અને તે સ્તબ્ધ થઇ ગયા. અને તે ખિન્ન હૃદયે મહાવીર ” ‘ મહાવીર ’ શબ્દને માટે સ્વરે જાપ કરવા લાગ્યા. ખેલતાં ખેલતાં કંઠ અને તાળુ સુકાવા લાગ્યાં. એટલે છેવ2 એકલે ‘વી' શબ્દ ખેલવા લાગ્યા. પોતે દ્વાદશાંગીના જાણકાર હેાવાથી ‘વી' શબ્દથી શરુ થતા, અનેક સ્તુતિ-સૂચક શબ્દો તેમને યાદ આવ્યા. છેવટે વીતરાગ શબ્દની વિચારણા કરતાં તેમણે જાણ્યું કે • પ્રશસ્ત સ્નેહ પણ મેક્ષ પામવામાં વિઘ્નકર્તા છે, એમ જાણી શ્રી ગૌતમ મહારાજા વિચારવા લાગ્યા કે • ખરેખર હું ભૂલ કરૂ છું. "" k “ વીર્ ” વીર 'એમ જ - પ્રભુ તે વીતરાગ છે. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગિયાર ગણધરે २८७ એમને મારી ઉપર રાગ હોય જ શેનો ? ખરેખર, હું જ મેહમાં પડવ્યો છું – મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે. હું એકલું . મારું કોઈ નથી, તેમ હું કાઈનો નથી; એમ વૈરાગ્ય ભાવના ભાવવા પૂર્વક ક્ષાયિકસભ્યદૃષ્ટિવાળા શ્રી ગૌતમસ્વામી આસો વદ અમાસની પાછલી રાતે – ધાનાન્તરીય સમયે લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. વ્યાજબી છે કે – મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા ભવ્ય જીવોને વજની સાંકળ સમાન કાઈ પણ હોય તો તે એક ખેલ છે. સવારે ઇદ્રાદિક દેવોએ કેવલજ્ઞાનને મહિમા કર્યો. અનશન અને નિર્વાણની પ્રાપ્તિ પછી બાર વર્ષો સુધી જગત-તલની ઉપર વિચરી, શ્રી ગૌતમદેવ, અંતિમ સમયે શ્રી રાજગૃહ નગરની બહારના વૈભારગિરિ પર્વતની ઉપર આવ્યા અને ત્યાં પાદપો પગમન અનશનમાં એક મહિનાના ઉપવાસ કરી, સુધર્મારામીને ગણ સોંપીને, હર વર્ષનું આયુષ્ય અને બાકીનાં ચારે અઘાતી કર્મોનો ક્ષય કરી, અક્ષય-અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામ્યા ! વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરોના બધા ગણધરોમાં શ્રી ગૌતમ ગણધર મહાપ્રભાવશાલી ગણાય છે. તેમના ક્ષમા, નમ્રતા, સરલતા, લધિસંપન્નતા આદિ અનેક ગુણોથી આકર્ષાઈને શ્રી સંઘ, દિવાળીના દિવસે ચોપડામાં, શારદા પૂજન કરતી વખતે “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હેજો” એમ લખે છે, અને કાર્તિક સુદ એકમના દિવસે સવારમાં તેમનાં સ્તોત્ર-રાસ વગેરે સાંભળે છે. એવા ગુરુ ગૌતમ સોનું શ્રેય કરે! ૨. અગ્નિભૂતિ ગણુધર. મગધ દેશના ગેબર ગામમાં ગૌતમ ગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી અગ્નિભૂતિનો જન્મ વૃષભરાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થયો હતે. તે મહાબુદ્ધિશાલી હોવાથી મોટી ઉંમરે ચોદ વિદ્યાના પારગામી બન્યો કર્મ છે કે નહિ,' આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીર દેવે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે, ૪૭ માં વર્ષની શરુઆતમાં વૈશાખ સુદ અગિયારસે દીક્ષા આપી અને ગણધર પદે સ્થાપ્યા, ત્રિપદી સાંભળીને અગિયાર અંગેની રચના કરવામાં સમર્થ અને ચતુર્તાની એવા શ્રી અગ્નિભૂતિ મહારાજ છદ્મસ્થપણામાં ૧૨ વર્ષ રહ્યા. એટલે ૧૮ વર્ષ વીત્યા બાદ પ૯ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેલિપર્યાય આરાધી, ૭૪ વર્ષનું સંપૂર્ણાયુ પુરું કરી, વૈભારગિરિ ઉપર પાદપપગમન અણુશણ કરવા પૂર્વક માસ પણ કરી, તેઓ નિર્વાણ પામ્યા. તેમના સંઘયણ, દેહ, રૂપ વગેરેની બીના શ્રી ઇંદ્રભૂતિજીના ચરિત્ર પ્રમાણે સમજવી. ૩. શ્રી વાયુભૂતિ ગણધર. ત્રીજા ગણધર મહારાજ પહેલા અને બીન ગણધરના સગા ભાઈ થાય, તેથી માતા-પિતાનાં નામ પૂર્વની માફક જાણવાં. તેમનો જન્મ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. તેઓ ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા. તેમને “ આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે,” આ સંશય હતું. પ્રભુશ્રી વીરના સમાગમથી તે સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યો સહિત, પૂર્વ કહેલી તિથિએ, ૪૨ વર્ષને ગૃહસ્થપર્યાય વીત્યા બાદ, તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી, ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહી, ૫૩ માં વર્ષની For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra શ્રી જૈન સત્ય પ્રકાશ - કાર્તિક શરૂઆતમાં તેઓ સર્વજ્ઞ થયા. ૧૮ વર્ષ કેવલપણે વિચરી ૭૦ વર્ષનું સર્વાયુ પાલી પ્રભુની હયાતીમાં તેઓ નિર્વાણ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૪. શ્રી વ્યકત ગણધર. આ શી વ્યક્ત ગણધર મહારાજા, કેલ્લાક ગામના રહીશ, ભારદ્વાજગોત્રના પિતા ધનમિત્ર અને માતા વારૂણીના પુત્ર હતા. તેમનો જન્મ મકરરાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયો હતો. શ્રી ઇદ્રભૂતિજીની માફક ૫૧મા વર્ષની શરૂઆતમાં પાંચ (પૃથ્વી આદિ) ભૂત છે કે નહિ”? આ સંદેહ દૂર થતાં પ૦૦ શિષ્યો સહિત તેમણે પ્રભુ શ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી અગ્નિભૂતિની માફક ૧૨ વર્ષ પ્રમાણ છદ્મસ્થ પર્યાય પાલી– ૬૨ વર્ષની ઉંમર વીત્યાબાદ-૬૩મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ત્રીજા ગણધરની માફક ૧૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી પ્રભુ શ્રી વીરની હયાતીમાં સર્જાય ૮૦ વર્ષનું પૂર્ણ કરી મુકિપદ પામ્યા હતા. બાકીની બીના પૂર્વની જેમ જાણવી. ૫. શ્રી સુધર્માસ્વામી ગણધરે. આ પાંચમાં ગણધર સુધર્માસ્વામીજી કોલલાક ગામના રહીશ, અગ્નિવેશ્યાયન ગેત્રમાં જન્મેલા, પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતાશ્રી સંદ્દિલાના પુત્ર હતા. કન્યા રાશિ અને ( પ્રભુ શ્રી વીરનું જે જન્મ નક્ષત્ર હતું તે) ઉત્તરાફાગુની નક્ષત્રમાં તેમને જન્મ થયો હતો. કુશાગ્ર બુદ્ધિના પ્રભાવ તેઓ ચૌદ વિદ્યાના પારંગત થયા. તેમને એવો સંશય હતો કે “જે પ્રાણી જેવો આ ભવમાં હોય, તે જ તે ( પ્રાણી) પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે ? ” પ્રભુ શ્રી વીરે આ સંશય દૂર કર્યો, જેથી તેમણે પણ પહેલા અને ચોથા ગણધરની માફક એકાવનમાં વર્ષની રાઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. આ શ્રી સુધર્માસ્વામીની બાબતમાં શ્રી શત્રુંજય મહામ્યમાં કહ્યું છે કે —આદીશ્વર ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરીક ગણધરે સવાલાખ લોકપ્રમાણુ શ્રી શત્રુંજય મહામ્ય બનાવ્યું હતું. તે ઘણું વિશાલ હોવાથી અલ્પ વિત-બુદ્ધિવાળા જીવોના ઉપકારને માટે પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞાથી ગચ્છનાયક શ્રી સુધર્માસ્વામી ગણધરે તેને ટુંકું કરીને ૨૪ હજાર લોક પ્રમાણુ બનાવ્યું. ત્યારબાદ કાલાન્તરે શીલાદિત્ય રાજની વિનંતી ધ્યાનમાં લઈને આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે તેથી પણ નાનું શત્રુંજય મહાભ્ય બનાવ્યું. સુધર્માસ્વામીજી મહારાજ પહેલા ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા. યુગપ્રધાન મહાપુરુષે (પ્રાયઃ) એકાવતાર હોય છે. તેમણે ૪૨ વર્ષ (બીજા દશે ગણધરો કરતાં અધિક સમય) સુધી છઘરથપણું ભેગવ્યું. તેમાં તેઓ ૩૦ વર્ષ સુધી પ્રભુ વીરની સેવામાં રહ્યા અને ૧૨ વર્ષ સુધી શ્રી ગૌતમ મહારાજની સેવામાં રહ્યા. ૯૨ વર્ષ વીત્યા બાદ – ૯૩ વર્ષની ઉંમરે તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી શ્રી જંબૂવામી આદિ ઘણા ભવ્ય જીવોને પ્રતિબધી ૧૦૦ વર્ષના આયુષ્ય પૂર્ણ થતાં વૈભારગિરિની ઉપર માસિક અનશન કરી, પ્રભુ શ્રી વીરના નિર્વાણથી ૨૦ વર્ષે, મુક્તિપદ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૧. પ્રભુ શ્રી મહાવીરે – અગિયારે શિષ્યને ગણધર પદ દેતી વખતે બીન સર્વ કરતાં દીર્ધાયુ હોવાથી સુધર્માસ્વામીને ગણુની અનુજ્ઞા કરી હતી. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ અગિયાર ગણધરે ૬. શ્રી મંડિત ગણધર. છઠ્ઠા ગણધર બી મંડિત મહારાજ, વાસિક ગેત્રના, મૌર્ય ગામના રહીશ, વિપ શ્રી ધનદેવ અને માતા શ્રી વિજયદેવાના પુત્ર હતા. તેમને સિંહ રાશિ અને મધ નક્ષત્રમાં જન્મ થયો હતો. બહસ્પતિને પણ તે એવા બુદ્ધિવંત હોવાથી તેઓ થોડા સમયમાં ચૌદ વિદ્યાના પારગામી થયા. તે હમેશાં ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને બંધ – મોક્ષની બાબતમાં સંદેહ હતા, તે પ્રભુ વીરે દૂર કર્યો, તેથી તેમણે ૫૪ મા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તેઓ ગણધર પદમી પામ્યા હતા અને દ્વાદશાંગીના રચનાર હતા. તેઓ શ્રી ધસ્થપણામાં ૧૪ વર્ષ સુધી રહ્યા. એટલે – ૬૮ માં વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. કેવલિપણે ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી પ્રભુની હયાતીમાં જ તેઓ મુક્તિ પદને પામ્યા. બાકીની બીને પહેલા ગણધરની માફક સમજી લેવી. ૭. શ્રી મીર્યપુત્ર ગણધર. આ મૌર્ય પુત્ર ગણધર મહારાજા- કાશ્યપ ગોત્રના મૌર્યગામવાસિ, મૌર્ય બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવા હતું. તેઓને જન્મ વૃષભ રાશિમાં મૃગશીર નક્ષત્રમાં થયું હતું. તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા અને ૩૫૦ શિષ્યના અધ્યાપક હતા. તેમને “દે છે કે નહિ” એવો સંશય હતે. પ્રભુ વીરે તે દૂર કર્યો એટલે ૬૫ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. સર્વ લબ્લિનિધાન એવા તેઓ શ્રી ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, એટલે ૭૮ વર્ષ વીત્યા બાદ ૮ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલિ પણે વિચરી સર્વાયુ (૬પ-૧૪+૧૬ ) ૯૫ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની હયાતીમાં શૈલેશી અવસ્થા અનુભવીને તેઓ નિર્વાણપદ પામ્યા. બાકી બીને આગળ પ્રમાણે સમજવી. ૮. શ્રી અકપિત ગણુધર. આ આઠમા ગણધર મહારાજ, ગૌતમગેત્રના, પિતા દેવ બ્રાહ્મણ અને માતા જયંતીના પુત્ર હતા. તેઓને મકરરાશિ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો હતો. તીવ્ર બુદ્ધિના પ્રભાવે એ દર્શનનાં શાસ્ત્ર ભણીને તેઓ મહાસમર્થ વિદ્વાન થયા. તેઓ ૩૦૦ શિષ્યોને ભણાવતા હતા. તેમનો “નારકીઓ છે કે નહિ” આ સંશય પ્રભુશ્રી વીરે દર કર્યો એટલે તેમણે પ્રભુની પાસે ૪૯ માં વર્ષની શરૂઆતમાં દીક્ષા લીધી, અને તેઓ ગણધર પદવી પામ્યા. ૯ વર્ષ છદ્મસ્થપણે રહી તેઓશ્રી ૫૮ માં વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ર૧ વર્ષ સુધી ધ્યાનાતીત ભાવે વિચરી, ઘણું ભવ્યને મેક્ષ માર્ગને મુસાફર બનાવી, સર્વાયુ (૪૮+૯+૨૧) ૭૮ વર્ષનું પૂર્ણ કરી પંચમ ગતિ (મેક્ષ) ને પામ્યા. બાકીની બીના શ્રી ક્રિભૂતિજની માફક જાણવી. ૯, શ્રી અચલબ્રાતા ગણધર. આ શ્રી ૯ મા ગણધર મહારાજ કોલા (અયોધ્યા) નગરીના રહીશ, હારિતગોત્રના પિતા શ્રી વસુ બ્રાહ્મણ અને માતા નંદાના પુત્ર હતા. મિથુનરાશિ અને મૃગશીર નક્ષત્રમાં તેઓ જન્મ્યા હતા. સાંખ્ય, બૌદ્ધ દર્શનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક પ્રભુ શ્રી મહાવાદેવના સમાગમથી, ૩૦૦ શિષ્યના અધ્યાપક એવા તેમને, “પુણ્ય-પાપ છે કે નહિ” આ સંશય દૂર થતાં, તેઓ ૪૭ મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૨ વર્ષ છદ્મસ્થપણામાં રહી પ૮ મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેલિપણે વિચરી સર્વાયુ ૭૨ વર્ષનું પૂર્ણ કરી સનાતન શાંતિમય સિદ્ધ પદને પામ્યા. બાકીની બીના પ્રથમ ગણધરની માફક જાણવી. ૧૦. શ્રી મેતાર્ય ગણધર. આ શ્રી દશમા ગણધર દેશાન્તર્ગત તુંગિકનામના ગામમાં રહેનાર કૌડિન્ય ગોત્રના પિતાશ્રી દત્ત બ્રાહ્મણ અને માતાશ્રી વરૂણદેવના પુત્ર થાય. તેમની જન્મરાશિ મેષ હતી. અને તેમનું જન્મ નક્ષત્ર – અશ્વિની હતું. તેઓ મહાસમર્થ પંડિત અને ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. તેમને “પરલોક છે કે નહિ” આ સંશય હતો. પ્રભુ શ્રી વિરે તે દૂર કર્યો, એટલે ૩૭ વર્ષની ઉંમરે તેઓ દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૦ વર્ષ છવાસ્થપણામાં રહી, જેમાં વર્ષની શરુઆતમાં તેઓ કેવલી થયા. તેઓશ્રી ૧૬ વર્ષ કેવલિપણે વિચરી છેવટે (૩૬+૧+૧૬) ૨૨ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી જન્મરાદિ ઉપદ્રવહિત પરમ પદને પામ્યા. શેષ બીના પ્રથમ ગણધરની માફક જાણવી. ૧૧. બાલસંયમી શ્રી પ્રભાસ ગણધર. રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગોત્રમાં જન્મેલ શ્રી બલનામને બ્રાહ્મણ રહેતે હતો. તેને અતિભદ્રા (અતિબલા) નામની સ્ત્રી હતી. તેમને ત્યાં કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એક પુત્રનો જન્મ થયો. તેનું નામ “પ્રભાસ’ પાડ્યું. તે અનુક્રમે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણુત બને. આ શ્રી પ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. તેમને “મક્ષ છે કે નહિ' આ સંશય હતો. તે ભાવકરૂણાના ભંડાર, ભગવંત શ્રી મહાવીરે યથાર્થ બીના સમનવી દૂર કર્યો, એટલે પ્રભુની પાસે ૧૬ વર્ષની (બીન ગણધરો કરતાં નાની) ઉંમરે દીક્ષા લઈ ગણધરપદ પામ્યા. ૮ વર્ષ છઘસ્થપણામાં રહી, ૨૪ વર્ષની ઉંમર વીત્યા બાદ ૨૫ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવળી પણે વિચરી સવાયુ ૪૦ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની ધ્યાતીમાં જ તેઓ આત્મરમતારૂપ મોક્ષને પામ્યા. ઉપસંહાર આવશ્યકત્ર, વિવિધ-તાર્થ-કલ્પ વગેરે ગ્રંથોને આધારે આ પ્રમાણે અગિયાર ગણધરોની જીવનરેખા ટુંકામાં જણાવી. દરેક ગણધરના સશકે અને તે દરેકનું પ્રભુએ કરેલ વિવેચન અને સમાધાન – ગર્ભિત વિચારો અલગ લેખમાં આપવા ભાવના હેવાથી. અહીં તે સંબંધિ ટૂંકમાં જ ઉલ્લેખ કર્યો છે. આ અગિયારે ગણધરના જીવનની બાબતમાં હજુ ઘણું જણાવવું બાકી રહ્યું છે, જે અવસરે જણાવવા ભાવના છે. ભવ્ય છે પ્રભુ શ્રી મહાવીરના અપૂર્વ બેધદાયક મુદ્દાઓનું અને શ્રી ઈદ્રભૂતિ મહારાજ આદિના જીવનનું રહસ્ય વિચારી, પૂજ્ય પુરુષોએ આચરેલા પવિત્ર પંથે ચાલી અવ્યાબાધ મેક્ષ સુખ પામે એ જ હાર્દિક ભાવના ! For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ વિસ્તારેલું તત્ત્વજ્ઞાન લેખક આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી. ભગવાન મહાવીરના મેક્ષહેતુની વિલક્ષણતા અસદ્વર્તન પણ પ્રતિબંધક જગતમાં કોઈ પણ ધર્મ કોઈ પણ ઉદ્દેશ સિવાય પ્રવર્તતે નથી, અને તેથી સામાન્ય રીતે સર્વ આસ્તિક મતાના ધર્મો અમુક ઉદ્દેશથી જ પ્રવર્તેલા છે અને તે બધા આસ્તિકાને મુખ્ય ઉદ્દેશ જે એક તરીકે મળતું આવે છે, તે બીજે કઈજ નહિ પણ મેક્ષપ્રાપ્તિને છે. વૈશેષિક દ્રવ્યાદિ સાત પદાર્થના સાધમ્ય વૈધમ્યજ્ઞાનને જરૂરી ગણાવે છે અને તેનું ફળ મોક્ષ થાય એમ માને છે. તૈયાયિક પણ પ્રમાણે, પ્રમેય આદિ સોળ પદાર્થોના તત્ત્વજ્ઞાનને જરુરી જણાવી, તેવા તત્વજ્ઞાનથી મોક્ષ થવાનું માને છે. સાંખ્ય કે જે કપિલના નામે ઓળખાય છે તે પ્રકૃતિ આદિ પચીશ તને જાણવાનું જરૂરી જણાવી પ્રકૃતિ અને પુરુષના સ્વભાવનો ભેદ જાણવાથી મેલ થાય એમ માને છે. બૌદ્ધો પદાર્થોને સામાન્ય રીતે પ્રાથમિક દૃષ્ટિએ ક્ષણિક મનાવી પછી પરમાર્થથી નિરામ્યવાદ દાખલ કરી વાસનાના નિરોધને મેક્ષ માને છે. વેદાંતવાદીઓ આત્માને સ્વત : શુદ્ધ સ્વરૂપવાળા માનીને સતી, અસતી કે સદસતી એ ત્રણમાંથી એકે રૂપે ન કહી શકાય એવી માયાને વ્યાવહારિક રીતિએ બંધન કરનાર માની આત્માના સ્વરૂપજ્ઞાનથી તે વ્યવહારી બંધનને નાશ માની મેક્ષ માને છે અને તેથી જ તેઓ બારમાં વા રે લયનું શ્રોતો, મંતવ્ય નિશ્ચિાલિતવ્ય : એમ જણાવી આત્માનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન તાત્વિક મેક્ષનો ઉપાય છે એમ જણાવે છે. મતલબ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના જૈનધર્મ સિવાયના આસ્તિક કહેવાતા સર્વ મત મુખ્યતાએ જ્ઞાનથી જ મોક્ષ માનનારા છે, અને તેથી ચોખા શબ્દોમાં એમ કહીએ તે ખોટું નથી કે જિનેશ્વર ભગવાન મહાવીર મહારાજ સિવાયના સર્વ બીજા આસ્તિક મતવાળાએ સંસારના કારણ તરીકે અને મોક્ષને રોકનાર તરીકે કેવળ અજ્ઞાનને જ માને છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પિતાના જૈનધર્મના નીરૂપણમાં એકલા અજ્ઞાનને સંસારના કારણ તરીકે કે મોક્ષના પ્રતિબંધક તરીકે ન માનતાં અજ્ઞાનની સાથે અસદ્વર્તનને પણ સંસારના કારણ તરીકે અને મેક્ષના પ્રતિબંધક તરીકે માને છે, અને તેમાં પણ અજ્ઞાનના આવવામાં અસદ્દવર્તનને જ મુખ્ય કારણ તરીકે માને છે. કોઈ પણ સદ્વર્તનવાળો થએલો મનુષ્ય ચિરકાળ અજ્ઞાનીપણુમાં રહેતો જ નથી, પણ બાહ્ય ઇન્દ્રિયગ્રાહ્ય પદાર્થો For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ શ્રી જૈન સત્ય પ્રકાશ તે શું પણ ઇદ્રિથી ન જાણી શકાય એવા અતીન્દ્રિય પદાર્થોને પણ જાણી શકે એવું ઉંચી હદનું જ્ઞાન થતું હોય તોપણ જે તે વર્તનમાં કે વર્તનની ઈચ્છામાં દાખલ ન થયો હોય તે તેને કલ્પાને પણ મોક્ષ થાય નહિ એમ જણાવી, સદ્વર્તનને જ મેક્ષના સાધન તરીકે ક સંસારને રોકનાર તરીકે મુખ્યપદ આપેલું છે. ભગવાન મહાવીરે જણાવેલ જ્ઞાનની વિશિષ્ટતા: શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તાવિક જ્ઞાન તેને જ માન્યું છે કે જે જ્ઞાન થયા પછી મન, વચન અને કાયાની વર્તણૂકમાં અશુદ્ધિ રહે નહિ અને જે જે જગે પર મન, વચન, કાયાની અશુદ્ધિ છે અને તે અશુદ્ધિને અશુદ્ધિરૂપે જાણી ટાળવાની ઇચ્છા ન હેય તો તે જ્ઞાનને જ્ઞાનરૂપે માનવાની પણ શ્રમણ ભગવાન મહાવીર ના પાડે છે. સદવર્તનના પક્ષકારેનું જ જ્ઞાન આશીર્વાદ: જગતમાં જેમ ચોર, લુચ્ચા અને જુગારીઓની ચાલાકી, બુદ્ધિ, અને હોશિયારી શાપ સમાન છે, તેવી રીતે વર્તનના પક્ષમાં કે તેની ઉત્તમતાની માન્યતામાં દાખલ નહિ થએલાઓનું ચાહે જેટલું વ્યાવહારિક જ્ઞાન હોય, પણ તેને અજ્ઞાન જ માને છે, અને તેવું અજ્ઞાન તેના ઉપાસકેને એકલાને જ નહિ, પણ તેવા જ્ઞાનવાળાને પણ ભવબ્રમણ કરાવનાર છે એમ માને છે. મહાવીર મહારાજાએ કહેલ મેક્ષ કેમ થાય? જ્ઞાન અને વતનની સરખી જરુરઃ અને આ જ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જેનધર્મથી દીક્ષિત થનારને પ્રથમ નંબરે એ જ માનવાનું જરુરી જણાવે છે કે જ્ઞાનવિયાગ્યાં મેલઃ અર્થાત ઉપર જણાવેલા મતમાં કેટલાકએ સાધમ્ય વૈધમ્ય આદિ જ્ઞાનમાત્રથી મેક્ષ માન્યો છે, જ્યારે કેટલાકોએ ક્રિયામાત્રથી મોક્ષ માન્યો હોય, પણ જૈનદર્શન નથી તે એકલા જ્ઞાનમાત્રથી મોક્ષ માનતું અને નથી તે એકલી ક્રિયામાત્રથી મોક્ષ માનતું, પણ જૈનમત જ્ઞાન અને ક્રિયા બંનેના સંયોગથી જ મેક્ષ માને છે. જ્ઞાન અને ક્રિયાને સંયોગ કહીને તેઓ એમ જણાવે છે કે જે કેટલાક મતવાળાઓ જ્ઞાન અને ક્રિયા બંનેને મોક્ષના ઉપાય તરીકે માને છે, પણ તે જ્ઞાન અને ક્રિયામાં મોક્ષ પ્રાપ્ત કરવાની સ્વતંત્ર શક્તિ માને છેઅર્થાત્ કેટલાકો જ્ઞાનવાળા હોય અને ક્રિયાવાળા ન હોય, તે પણ તેઓ જ્ઞાનના પ્રભાવથી મેક્ષે જઈ શકે અને તેવી જ રીતે કેટલાક ક્રિયાવાળા હોય અને જ્ઞાનવાળા ન હોય તો પણ તે ક્રિયાના પ્રભાવે મે ક્ષે જઈ શકે છે; એવી રીતે જ્ઞાન અને ક્રિયા બંનેમાં જે કેટલાકોએ મોક્ષ દેવાની સ્વતંત્ર શક્તિ માની છે. તેવી રીતે જૈનધર્મ એકલા જ્ઞાનમાં કે એકલી ક્રિયામાં મોક્ષ દેવાની શક્તિ માનતો નથી. વળી કેટલાક જ્ઞાન અને ક્રિયા બંનેને મેક્ષ દેનાર તરીકે સ્વતંત્ર ને માનતાં, જ્ઞાન–ક્રિયા બંનેની સહચારિતાથી મોક્ષ થાય એમ માને છે, પણ તેમાં કેટલાક જ્ઞાનની મુખ્યતા અને ક્રિયાની ગૌણતા હોય તો પણ અથવા ક્રિયાની મુખ્યતા અને જ્ઞાનની ગોણતા હોય તે પણ મોક્ષ થવાનું સ્વીકારે છે, તેવી રીતે આ જૈનમત જ્ઞાન અને ક્રિયા માં જુદી જુદી મોક્ષ દેવાની શક્તિ હોય તે સ્વીકાર કરતા નથી, અથવા તો કેટલીક વ્યક્તિમાં જ્ઞાન મુખ્ય હોય અને ક્રિયા ગૌણ હોય તે પણ મોક્ષ થાય અને કેટલીક વ્યક્તિઓમાં ક્રિયા મુખ્ય હેય For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ====ાખ્યા ભગવાન મહાવીરે વિરતારેલું તત્વજ્ઞાન કે ૦૩ અને જ્ઞાન ગૌણ હોય તો પણ મોક્ષ થાય એવું પણ સ્વીકારતા નથી. અને આ જ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તરવજ્ઞાનને પ્રચાર કરતાં ૧. મુક્યું , ૨. હી હૈયે, રૂ. સુચે સી તેથ, ૪. સીઢ સુચે છે , આ ચારે પ્રકારને નિષેધ કર્યો અર્થાત એકલું જ્ઞાન એ પણ શ્રેષ્ઠ નહિ, એકલી ક્રિયા એ પણ શ્રેષ્ઠ નહિ, કૃતગૌણ અને શીલ મુખ્ય એ માર્ગ પણ શ્રેષ્ઠ નહિ, તેમજ શીલ ગૌણ અને શ્વત શ્રેષ્ઠ એ માર્ગ પણ શ્રેષ્ઠ નહિ, એટલે ચારમાંથી એક પણ પ્રકારે મોક્ષને સાધનાર નથી. શ્રત અને શીલના ભાંગ અને તેની સમજ : આવી રીતે આ ચાર પ્રકારેને વ્યર્થ જણાવીને પોતે ચાર પ્રકાર એવા કરે છે કે - (૧) સદ્વર્તનને શ્રેષ્ઠ જાણે અને માને છતાં સદ્વર્તન કરે નહિ, (૨) સવર્તનને સારી રીતે આચરે ખરો પણ સદ્વર્તનનું સ્વરૂપ જાણે કે માને નહિ. (૩) સ૬ વર્તનનું સ્વરૂપ યથાસ્થિત તરીકે જાણે, માને અને સંપૂર્ણ રીતિએ આચરે અને (૪) ચોથા ભાંગામાં સ૬ વર્તનના સ્વરૂપને જાણે માને પણ નહિ અને સદ્વર્તનને આચરે પણ નહિ. આવા ચાર પ્રકારના જૈનશાસનમાં પણ પુરુષ હોય છે, પણ તેમાં માત્ર મોક્ષ મેળવનાર જે કઈ હોય તો તે ત્રીજે ભાગે કે જેમાં સદ્દવર્તનને જાણવા, માનવાનું અને આચરવાનું છે, તે ભાંગાવાળો જ મનુષ્ય મેક્ષ મેળવી શકે છે. આ ઉપરથી ચોથો ભાગે કે જેમાં સવર્તનને જાણવા માનવાનું નથી, તેમ સદ્દવર્તનને આદરવાનું પણ નથી, તેવા ચોથા ભાંગામાં રહેલે મનુષ્ય મેક્ષ ન સાધી શકે અને તે મેક્ષને ન સાધવારૂપ વિરાધકપણે જ તેને હોય તેમ મનાય તેમાં આશ્ચર્ય જ નથી. અભિમુખ અને વિમુખતારૂપ આરાધક વિરાધકતાની સમજણ જે કે પહેલા ભાંગામાં સદ્દવર્તનનું આચરણ નથી, પણ સવર્તનને શ્રેષ્ઠ તરીકે જાણે અને માને છે અને તેથી સદ્વર્તનની ઉત્તમતા રોમેરોમ વસી જાય, તો પણ તે સદ્દવર્તન કરતો નથી, માટે તે ક્રિયારહિત હોવાથી તે ક્રિયા અંશનો વિરાધક છે. એવી જ રીતે બીજ ભાંગામાં કોઈ તેવા મહાપુરુષના સમાગમથી કે અન્ય કોઈ પણ કારણથી સદ્દવર્તનને આચરનારો છે, પણ સદ્વર્તનની શ્રેષ્ઠતાને જાણનારો માનનાર નથી, તેથી તે માત્ર અંશને જ આધારક છે. આવી રીતે આરાધક, વિરાધક, સર્વ આરાધક અને સર્વ વિરાધકના સ્વરૂપને યથાસ્થિતપણે સમજનાર મનુષ્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તત્ત્વવિજ્ઞાનના વિસ્તારને સમજતાં સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જૈનધર્મમાં જ્ઞાન અને ક્રિયા એ બંનેને એકસરખી રીતે જ મુખ્ય માર્ગ તરીકે ગણેલા છે અને તેથી જૈન શાસ્ત્રકાર જ્ઞાન અને ક્રિયા એ બંનેને જૈનધર્મરૂપી રથના ચક્ર તરીકે માને છે. જ્ઞાન અને ક્રિયાને રથના ચકની ઉપમા કેમ ? - એ તે જાણીતી વાત છે કે રથના બે ચક્રમાં એક ચક્ર પણ ન હોય તે રથની ગતિ થાય નહિ, તેવી જ રીતે કેઈ પણ ચક્ર મોટું, નાનું હોય તો પણ તે રથની ગતિ બને નહિ. એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જૈનધર્મ આદરનારાઓને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જે તમારે આ જૈનધર્મરૂપી રથથી મસપુરે પહોંચવું For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૩૦૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કતિક હોય તો તમારે આ જૈનધર્મરૂપી રથના જ્ઞાન અને સર્વતનરૂપી બંને ચકો રાખવા જ જોઈશે અને તે પણ બંને ચમાં એકની પણ મુખ્યતા કે ગૌણતા કરવાÁારાએ મોટા નાનાપણું નહિ કરતાં, એ સમ્યગજ્ઞાન અને સદ્વર્તનના બને ચક્રો સરખાં જ રાખવાં જોઈશે. ભગવાન ઉમાસ્વાતિ વાચકજીના માર્ગની શ્રોતુ અપેક્ષતા : જે કે ભગવાન્ ઉમાસ્વાતિ વાચકજીના વચન પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણ મોક્ષનો રસ્તો છે એમ જણાવાય છે, પણ તે ભગવાન ઉમાસ્વાતિ વાચકજીનું સૂત્ર અન્ય મતથી જૈનમતની સમાલોચનાને અંગે નથી, પણ જૈન દર્શનમાં પ્રવર્તેલા ભવ્ય જીવોને મેતા માર્ગને જણાવવા પુરતું છે, અને આ જ કારણથી તેમાં સમ્યફશબ્દ જોડવાની જરૂર પડી છે. જ્ઞાન અને ક્રિયામાં “સભ્ય’ શબ્દ કેમ નથી? અને જ્ઞાનવામgi મોક્ષ : એ સત્ર માત્ર ઈતર દર્શન એકલા જ્ઞાનથી, એકલી ક્રિયાથી, જ્ઞાન અને ક્રિયા બંનેની સ્વતંત્રતાથી, જ્ઞાન મુખ્ય અને ક્રિયાની ગણતાથી, ક્રિયા મુખ્ય અને જ્ઞાનની ગૌણુતાથી મોક્ષ સધાય છે એવું જે મનાવતા હતા, તે સ્થાને માત્ર એટલું જ જણાવવાનું હતું કે જ્ઞાન અને ક્રિયા બંનેની સરખી મુખ્યતા હોય તે જ મેક્ષ થઈ શકે. એવી વિશિષ્ટતા જણવવાની હોવાથી જ જ્ઞાનપિામ્યાં મોક્ષ: . એ સૂત્રમાં સમ્યફશબ્દ જોડવાની જરૂર રહી નહિ, અને જ્યારે ભગવાન મહાવીર મહારાજના વચનને સાચા માને અને તેમના કહેવા પ્રમાણે પદાર્થોની માન્યતા કરે, ત્યારે મહાવીર મહારાજના બંધનું જ્ઞાને લેતાં સમ્યગ્દર્શન આપોઆપ આવી જ જાય, અને જ્યારે સમ્યગ્દર્શન આવી ગયું અને તેને આધારે જ્ઞાન અને ક્રિયામાં પ્રવૃત્તિ થઈ ગઈ તે પછી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ ભગવાન ઉમાસ્વાતિ વાચકજીને જણાવેલ મેક્ષમાર્ગ આપોઆપ સિદ્ધ થઈ ગયે. અર્થાત ભગવાન ઉમાસ્વાતિ વાચકજીનું વચન જૈનદર્શનમાં દાખલ થએલા તર્કનુસારીઓને માટે છે અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું વચન છએ દર્શનમાં રહેલા જીવોના સમુદાયને ઉદ્દેશીને જૈનદર્શનની વિશિષ્ટતા જણાવવા સાથે મોક્ષનાં કારણો જણાવવાળું છે. આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તત્ત્વવિજ્ઞાનને વિસ્તાર કરતાં માત્ર મેક્ષના હેતુઓની જ ઈતર દર્શનથી વિશિષ્ટતા જણાવી છે એમ નહિ, પણ ખુદ મેક્ષનું સ્વરૂપ પણ બીજા દર્શનકારોએ જે માન્યું છે, તેના કરતાં ઘણું જ ઉત્તમ અને યુકિતયુક્ત જણાવેલું છે, માટે તે મેક્ષના સ્વરૂપને વિચાર કરવો ઘણો જરુરી છે. તૈયાયિક-વૈશેષિકેના મોક્ષનું સ્વરૂપ: - દરેક આસ્તિકવાદને માનનારા ધર્મો મેક્ષને માનનારા છે એમાં મતભેદ છે જ નહિ, પણ તે મોક્ષનું સ્વરૂપ જુદા જુદા રૂપમાં માને છે, એમાં કેઈથી ને પાડી શકાશે નહિ. નૈયાયિક અને વૈશેષિક દર્શને જે કે કેટલીક બાબતમાં મતભેદવાળાં છે, તે પણ મેક્ષના સ્વરૂપની બાબતમાં તે બંનેને મતભેદ નથી અને તેઓ બંને મેક્ષના સ્વરૂપમાં એવી રીતે એકમત થાય છે કે સુખ, દુઃખ, ઈછા, દ્વેષ, પ્રયત્ન, બુદ્ધિ, સંસ્કાર, ધર્મ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ભગવાન મહાવીરે વિસ્તારેલું તરવજ્ઞાન અને અધર્મ એ નવ ગુણોનો સર્વથા નાશ થાય તેનું નામ જ મુકિત છે. અર્થાત સંસાર ચક્રમાં ભમતા ને ડગલે ને પગલે દુઃખ થાય છે એ વાતની કાઈથી ના કહી શકાય તેવી નથી, માટે તે દુઃખનો અંત ન થાય ત્યાં સુધી મોક્ષ ન કહેવાય અને તેથી સર્વ દર્શનની માફક દુઃખનો નાશ તે તૈયાયિક-વૈશેષિકો માને તેમાં અડચણ નથી, પણ તે નૈયાયિક અને વૈશેષિકે સાંસારિક દુઃખના નાશની સાથે સર્વથા સુખને પણ નાશ જ થાય તેને મેક્ષ કહે છે. આવી રીતે સુખનો નાશ માનીને મોક્ષમાં સુખને અંશ પણ નથી એમ માનવાથી જ કોઈક કવિએ વૈશેષિકની મશ્કરી કરી છે કે ––વર ગ્રંવાવને રચે, gવમમવાંછિતમ / નતુ વિશેષ મુt પ્રાર્થગામ રાજન ! અર્થાત વૈશેવિકાના મત પ્રમાણે સર્વથા સુખનો નાશ થાય તે જ મુક્તિ છે એમ માનેલું હોવાથી દુનિયામાં જેમ દેણદારનું દુઃખ અસહ્ય હોવા છતાં કોઈ પણ અક્કલવાળો મનુષ્ય દરિદ્રતાને નોતરું દેતા નથી, તેવી રીતે સંસારમાં દુઃખની બહુલતા છતાં પણ જે મોક્ષમાં સર્વથા સુખનો અભાવ જ માનવામાં આવે, તો કવિ જણાવે છે કે–મને હર એવા વૃંદાવનમાં શિયાળપણું કે જે દુનિયાદારીની સ્થિતિથી જાનવરની સ્થિતિની અપેક્ષાએ અને તેમાં પણ અધમ જાનવરપણું હોવાથી શિયાળપણું સર્વથા નકામું છે તો પણ તે શિયાળપણામાં પાંચે ઇંદ્રિયના તથા મન, વચન, કાયાના સ્થાન અને સંતાનનાં સુખો છે, માટે તે સારું ગણીને તેને ઇચ્છવા લાયક જણાવે છે અને તે શિયાળપણાની અપેક્ષાએ વૈશેષિકમુકિતને ઉપહાસ કરતાં જણાવે છે કે – વૈશેષિકની મુકિત તે કોઈ પણ વખતે એટલે ભૂલેચૂક પણ હું ઈચ્છું નહિ. મેક્ષના સાધનભૂત એવા ધર્મમાં સુખનું સ્થાન આ એક ઉપહાસ તરીકે જણાવેલી વાતને, નૈયાયિક અને વૈશેષિકની માનેલી મુક્તિની અધમતા માટે સ્થાન ન આપીએ તો પણ સ્વાભાવિક રીતે કોઈ પણ મુમુક્ષુછવ સુખના નાશની અપેક્ષાએ ધર્મમાં પ્રવર્તીવાવાળો નહોય એ સ્પષ્ટ જ છે. સામાન્ય રીતે ધર્મમાં પ્રવર્તવાવાળો પણ પાપ કે જે દુઃખનું કારણ છે, તેને નાશ ઈચ્છે છે અને દરેક શાસ્ત્રોમાં પાપના નાશને માટે જ ધર્મનાં અનુષાને બતાવેલાં છે. કોઈ પણ શાસ્ત્રકારે પુણ્ય કે જે સુખનું કારણ છે તેના નાશને માટે એક પણ ધર્માનુષ્ઠાન કહેલું નથી. ખુદ રૈયાયિક અને વૈશેષિકોએ પણ પિતાના મતમાં વિશ્વ અને પાપના નાશને માટે જ પ્રાયશ્ચિત્ત અને મંગલાદિ માનેલાં છે, પરંતુ કોઈ પણ સ્થાને તેઓએ પુણ્યના નાશને માટે કઈ પણ અનુદાન, પ્રાયશ્ચિત કે મંગલાદિ કરવાનું જણાવેલું નથી. સામાન્ય રીતે નીતિની અપેક્ષાએ ધર્મનું જે તોડવુર નિઃસદ્ધિઃ સ ધં: એમ ધર્મનું લક્ષણ જણાવતાં આનુષંગિક ફળ તરીકે પણ અભ્યદયને જણાવે છે, પરંતુ કેઈ પણ નીતિશાસ્ત્રકારે અબ્યુદય કે સુખના નાશનું કારણ ધર્મ હોય એમ જણાવેલું જ નથી. કર્મનાશા નદીના જલસ્પર્શની અનિષ્ટતા કેમ? વળી વૈશેષિકાએ કર્મનાશા નામની નદી છે જે કાશી અને મગધદેશની વચ્ચે આવેલી છે, તેના જલના સ્પર્શમાત્રથી કર્મને વૈશેષિકે નાશ થએલો માને છે, તે માત્ર પુણ્યકર્મ, કે જે સુખનું કારણ છે તેને જ નાશ માને છે. જો વૈશેષિકની દષ્ટિએ પુણ્યને For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ શ્રી જૈન સત્ય પ્રકાશ જ્ઞાતિ ક પણ નાશ કરવા ઇષ્ટ જ હાય, તે પછી જેમ ગંગાસ્નાનાદિ પુણ્યનાં કારણેા માનીતે, તેનાં વિધાના સ્થાને સ્થાને કર્યાં છે, તેવી રીતે કનાશા નદીના જલમાં પશુ સ્નાન કરવાનાં વિધાતા સ્થાને સ્થાને શાસ્ત્રોમાં કરવાની જરુર હતી, છતાં તે ક`નાશાના જલના સ્પતે ઋષ્ટ સાધન તરીકે ગણાવવું તે દૂર રહ્યું, પણ અનિષ્ટ સાધન તરીકે તે કનાશાના જલના સ્પર્શીને ગણાવ્યા છે. કુમ નાશા જલના સ્પર્શના નિષેધમાં સામુદાયિક મેાહ જ: સુમ દૃષ્ટિથી વિચાર કરનારાઓ તે, આ કર્માનાશા નદીના જલના સ્પર્શના કરેલા નિષેધ માત્ર સામુદાયિક મેાહને અંગે છે, એમ સ્પષ્ટપણે સમજી શકે તેમ છે, અને તેથી એ ઇશ્વરીય વિધાન નથી, પરંતુ કેવળ ઉપર જણાયું તે પ્રમાણે સાંપ્રદાયિક માહવાળાઓનું જ વિધાન છે, કારણ કે આ વાત તે! સારી રીતે જાણીતી છે કે જૈન લેાકેાનું કેન્દ્રસ્થાન પરાપૂર્વથી અંગ, વંગ, મગધ અને કલિંગમાં હતું અને તે અંગ આદિ દેશોમાં રહેતા લાખા બ્રાહ્મણો જૈનધમ માનવા લાગ્યા હતા એટલું જ નહિ પણ જૈનધર્મીમાં દેવ, ગુરુ અને ધર્મની પરમ મનેાહરતા દેખીને હજારા બ્રાહ્મણોની સંખ્યા જૈનધર્મીમાં દીક્ષિત થવા લાગી હતી, આધિભૌતિક મહત્તા એ પરમેશ્વરની કે આધ્યાત્મિક મહત્તા નથી : કારણ કે જગતમાં એક જૈનધમ જ એવી ચીજ છે કે જેમાં પરમેશ્વરની માન્યતા ભૌતિક પદાર્થોના દેવાના મહિમાને અંગે માનવામાં આવી નથી, તેમજ શત્રુના સહાર કે મિત્ર યા ભક્તના પોષણને અંગે પણ પરમેશ્વરની મહત્તા માનવામાં આવી નથી. જૈનધર્મી માં પરમેશ્વરની જે મહત્તા માનવામાં આવી છે, તે કેવળ આત્માના સ્વરૂપતે સાચી રીતીએ જણાવી આત્માના અસાધારણ ગુણાને અસાધારણ રીતીએ રેાકવાવાળાં એવાં કર્મોના આવવાના અને બંધાવાના રસ્તા સમજાવી, તેના વિષાકાતી ભયંકરતા સાચી રીતે વધતે તેવાં અધમ કર્મોને રોકવાનાં સાધને અને બધાયેલાં કર્માને સથા તાડી નાખી સર્વથા અને સદાને માટે આત્માના શુદ્ધ સ્વરૂપે આત્માને રહેવાનું સમજાવનાર હાવાથી જેનેએ પરમેશ્વરની મહત્તા માની છે. આ જ કારણથી પૃથ્વી, પાણી, પહાડ કે હવા ઉર્જાશના આવિર્ભાવથી પરમેશ્વરની મહત્તા માનતા નથી. અસુર કે રાક્ષસાના નાશને પણ પરમૈશ્વરૂપ ગણુતા નથી અને વળી ભક્તોને ચક્રયાક, સલાક કે વૈકુંઠ અણુ કરવાના સામર્થ્યને ઈશ્વરતા ગણતા નથી. પરમ પરમેશ્વરની વાણી અને સૂર્ય-પ્રકાશ : જગતમાં જેમ સૂર્ય પોતાના અજવાળાથી ઉત્તમ, મધ્યમ કે અધમ પદાર્થાનુ સ્વરૂપ જ પ્રકાશિત કરે છે, સૂર્યના પ્રકાશ ઉત્તમ પદાર્થો તરફ ધક્કા મારતા નથી, મધ્યમ પદાર્થો તરફ વળગાડી રાખતા નથી અને નુકશાનકારક કનિષ્ઠ પદાર્થોથી દૂર રહેવાની ફરજ પાડતેા નથી, પણ માત્ર તે સૂર્યપ્રકાશ વિધવિધ પદાર્થાંના વિધવિધ સ્વરૂપને જણાવી દે છે કે જેથી ચક્ષુવાળા પુરુષોને ઇષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરવાનું બની શકે. તેવીજ રીતે જૈતેના મંતવ્ય પ્રમાણે પરમેશ્વર પણ પુણ્ય અને પાપનું સ્વરૂપ તથા છાંડવા લાયક, આદરવા લાયક અને જાવા લાયક પદાર્થની For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્વજ્ઞાન યથાવસ્થિત સ્થિતિ કે જે પિતાને કેવલ્યથી પોતે સાક્ષાત જાણી છે તે સર્વ શ્રેતા જનોને કોઈ પણ પ્રકારના ફરક વગર જણાવે છે અને તેથી જેનોમાં આપ્તનું લક્ષણ પણ એ જ રાખવામાં આવ્યું છે કે કહેવા લાયક વસ્તુને સંપૂર્ણ પણે જાણે અને જેવી રીતે જાણી છે, તેવી જ રીતે કોઈ પણ પ્રકારે ઉત્કર્ષ કે અપકર્ષ કર્યા સિવાય અગર શ્રેતાની અવસ્થાની છાયાને પદાર્થમાં નહિ નાખતાં સાચેસાચી રીતે નિરૂપણ કરે તે જ આત કહેવાય. અત-ઉક્તિને લાભ રાજા અને રંકને સરખે જ હેય: આવી રીત, કોઈ પણ વ્યક્તિ, કુલ કે જાતિની નિશ્રા કર્યા સિવાય, લક્ષણવાળા આત્માને જ પરમેશ્વર માને છે અને તેથી જ તેઓ જણાવે છે કે સર્વ તિરાદ્રિતષ, જાણિતાવારી ૪ વોર્ડન રમેશ્વરા જેવી રીતે દેવનું લક્ષણ જણાવ્યું તેવી જ રીતે ઉપદેશમાં શ્રોતાની પણ સાંસર્ગિક છાયા ન પડે અને હાય જ નહિ તેને માટે व्यु, जहा पुन्नस्स कथइ तहा तुन्छस्स कत्यइ, जहा तुच्छस्स कत्थइ तहा પુનરત કથા અર્થાત એક ચક્રવતની આગળ જેવી રીતે ધર્મનું સ્વરૂપ કહેવું તેવી જ રીતે કોઈ દરિદ્રનારાયણ હોય તેને પણ ધર્મનું સ્વરૂપ કહેવું, અને જેવી રીતે દરિદ્રનારાયણ વ્યકિતને ધર્મનું સ્વરૂપ કહેવું, તેવી જ રીતે શ્રોતા ભલે ચક્રવતી હોય તે પણ ધર્મનું સ્વરૂપ તેવું જ બતાવવું. આવી રીતે માત્ર આત્માના કલ્યાણને માટે જ કટીબદ્ધ થએલા અને જગતના સર્વ ને માયાજાળની મુંઝવણમાંથી છોડાવીને આત્મકલ્યાણ તરફ જ કટીબદ્ધ કરનારા એવા મહાપુરુષને જ દેવ માનવામાં આવેલા છે. આધિભૌતિકથી ઇશ્વરનું અશ્વય કેમ નહિ? તવંદષ્ટિથી વિચાર કરીએ તે દરેક આરિત મતવાળાઓ પિતા પોતાના ધર્મા. શાસ્ત્રોમાં પૌદ્ગલિક, બાહ્ય, આધિભૌતિક પદાર્થોને કેવળ ઉપાધિરૂપ અને સંસારરૂપ માને છે અને મનાવે છે, તે પછી તે જ આધિભૌતિક પદાર્થોનાં સર્જન અને દાનને અંગે પરમેશ્વરની મહત્તા માનવામાં પૂર્વ પર પદાર્થ અને મંતવ્યનો વિરોધ, તે તે મતના મનાતા મહર્ષિઓ પણ ધ્યાનમાં ન લે એ જૈનધર્મવાળાને તો મહદ્ આશ્ચર્યરૂપ લાગે છે. જૈનધર્મવાળા તો માને છે કે જ્યારે પરમેશ્વરને આત્મકલ્યાણને માટે જ માનીએ અને જગતના આધિભૌતિક પદાર્થોમાં પણ તત્વદષ્ટિ ધારણ કરાવનાર એવા નાસ્તિક દર્શનને ન માનીએ તે પછી પરમેશ્વરની મહત્તા આધિભૌતિક પદાર્થોનાં સર્જન વિસર્જન કે દાનઠારાએ ન માનતાં આત્મદર્શન અને આત્મસ્વરૂપના આવિર્ભાવક તરીકે જ માનવી ઉચિત છે, ઈતર દર્શનકારેને લીલાના પડદા કેમ? આ જ કારણથી બીજા મતવાળાઓને પોતાના પરમેશ્વરનું આધિભૌતિક સ્વરૂપ આછાદિત કરવા માટે લીલા નામને પડદે બાંધવો પડે છે, કેમકે જૈનધર્મમાં મનાલા પરમેશ્વર સિવાય અન્ય મતમાં મનાએલા સર્વ પરમેશ્વરોને તે તે મતવાળા એ કોઈ પણ પ્રકારે સંયમ, તપ, પરીષહસહન, ઉપસર્ગપરાજય, ધર્મ-શુકલધ્યાન કે વીતરાગતાવાળા માન્યા નથી, પણ દરેક અન્ય મનવાળાએ પોતપોતાના પરમેશ્વરને દુન્વયી નવાઈમાં મહત્તારેપણ કરી, મેટાઇને પદે ચઢાવેલા છે, For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાતિ ક ૩૮ ઈશ્વરમાં અવતાર કે અવતારમાં ઇશ્વર : એટલું જ નહિ પણ જૈનધમ સિવાયના સર્વ આસ્તિક દર્શનકારાએ શુદ્ધ સ્વભાવવાળા ઈશ્વરમાંથી અવતારની કલ્પના કરી, અનુકરણ કરનારા કે તેનું ધ્યાન કરનારાને નિ`ળતામાંથી મલિનતાનું દર્શન કરાવ્યુ` છે, પણ જૈનધર્મ' અવતાર અને ઇશ્વર તેને માનવાવાળા છતાં ઇશ્વરમાંથી અવતારના તત્ત્વને થતું ન માનતાં અવતારમાંથી ઈશ્વરનું તત્ત્વ ઉત્પન્ન થતું માને છે, અને તેથી જે જે આત્માએ સંસારમાં મિલનતાના ખાડામાં ખદબદી રહ્યા છે, તે તે મલિન આત્માઓને સથા નિર્મળ થઇ, શુદ્ધ સ્વરૂપમય આત્મસ્વભાવવાળા થવાને આદશ પુરુષ તરીકે દર્શન, કરવા લાયક ઈશ્વરી સ્વરૂપ સર્જા ́એલું માને છે. ઉપર જણાવ્યા પ્રમાણે જેમ જૈનદર્શનમાં શ્ર્વિને અંગે અસાધારણતા અને અનુપમતા વરાએલી અને મનાએલી છે, તેવીજ રીતે ગુરુ અને ધર્માંતત્ત્વતે અંગે પણ અનુપમતા અને ઉત્તમતા વરાયેલી તથા મનાએલી છે. ભજન અને ધ્યાન ભગવાનના જૈનદર્શનમાં ગુરુની જવાબદારી : જગતભરમાં સર્વ આસ્તિકવગ દુનિયાદારીની માયાજાળ મેળવવાની મુસાફરી કરનારને જ વાસ્તવિક ગુરુ તરીકે માને છે, નહિ, પણ ધ્યાન રાખવાની જરુર છે કે જેમ મતારથ માત્રથી શકતી નથી, તેવીજ રીતે અન્ય સાધન કે અસાધનમાં પ્રવૃત્તિ કરવાથી કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. મેક્ષ સાધવાવાળાઓને મેાક્ષની મુસાફરી કરવા પહેલાં, અન્યદ્રોહ અને સ્વમમત્વ એ એને સથા પરિહાર કરવા જ પડે, એવી માન્યતામાં કાઈ પણ્ વિચારવંત આસ્તિક વિરોધ કરી શકે જ નહિ, અને દરેક આસ્તિક શાસ્ત્રકારોએ પણ એકી વચને એ વાત કબુલ કરેલી જ છે અને કબુલ કરવી પડે તેમ છે કે દ્રોહ અને મહત્ત્વ એ જવાલામાંથી બહાર ખસ્યા સિવાય મેાક્ષની મુસાફરી બનતી જ નથી. એવી રીતે સ લેાકેા, સ` આસ્તા અને સર્વ દકારાના દ્રોહ અને મહત્ત્વ છેડવામાં એકમત છતાં પણ અન્ય દનકારેાના વતન તરફ ધ્યાન દઈએ તે તે પરિગ્રહની પાર્ટિકા ઉપર પદ્માસન જમાવીને જ બેઠેલા છે. પરિગ્રહથી સથા પર રહેવાને મા જણાવ્યા હાય અને તેને અમલ બરાબર ચલાવ્યો હોય તે તે જૈનધર્મના સાધુએએ જ છે, એ વાત કાલના ઇતિહાસકારને પણ કબુલ કર્યા સિવાય ચાલતી નથી. જૈનદર્શનમાં મેહુલિનતાની સર્વત્ર અધમતા કેમ : For Private And Personal Use Only છોડીને કેવળ મેાક્ષ એમાં બે મત છે જ કાર્યની સિદ્ધિ થઈ જૈનધર્મી તરફથી ખાલ, યુવાન કે વૃદ્ધને, શ્રી અગર પુરુષને, પતિ અગર અપતિને સત્પુરુષ પ્રેમ, સદ્ગુરુભક્તિ, પરમપુરુષની સેવા, પૂઘ્ન વગેરેના શિક્ષણ કરતાં પણ પ્રથમ નબરે જે શિક્ષણ આપવામાં આવે છે તે એ જ કે હિંસા, ફ્લૂ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહથી અત્યત પર હેાય તેા જ તે ગુરુ કહેવાય. અને આ શિક્ષણમાં કાઇ પણ કાલે કાઈ પણ સમથ કે અસમર્થ વ્યક્તિ તરફથી અપવાદ સેડી દેવાય તેવું સ્થાન જૈનશાસ્ત્રકારોએ રાખ્યું જ નથી. તેથી જૈનધર્મીને સમજનારા કાઈ પણ સુજ્ઞ મનુષ્ય તે પરિગ્રહની પાડિકાવાળાને સદ્ગુરુ તરીકે માનવા તૈયાર થયા નથી અને થતે નથી, અને તે શિક્ષણના પ્રતાપે સર્વકાલે સરદર્શનમાં મમતાનાં મેઘ્નને માલવાનું થયું Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્વજ્ઞાન નથી. અર્થાત એમ કહેવું જોઈએ કે અન્ય આસ્તિક દર્શનોમાં મમતાને મારવા માટે કરેલી શાસ્ત્ર-સાંકળો કાર્ય કરનારી થઈ નહિ ત્યારે જૈનદર્શનમાં વિષમ કાલે પણ શાસ્ત્રની સાંકળોને સપાટો મમતાની મેજને મારવાને માટે સફળ નીવડે છે. જો કે મમતાની મેજને માટે મેક્ષના માર્ગને દોષ ન કઢાય, માત્ર તેને માનનારા મનુષ્યોના વર્તનનો જ દેષ ગણાય, પણ દ્રોહના દરિયાને દૂર કરવાની હકીકતમાં અંશે પણ તેમ નથી. મનુષ્યની જાતની માફક જીવની જાતઃ જગતમાં બાલક હોય કે બાલિકા હોય, સ્ત્રી હોય કે પુરુષ હાય, વૃદ્ધ હોય કે વૃદ્ધ હોય, નેકર હોય કે શેઠ હોય, અધિકારી હોય કે તાબેદાર હેય, શ્રીમાન હોય કે દરિદ્ર હાય, રાજા હોય કે રંક હોય, પણ તે સર્વને મળેલી કે નહિ મળેલી સામગ્રી ઉપર વિચાર નહિ કરતાં તેને મનુષ્યત્વ ઉપર જ વિચાર કરાય છે. રાજ્યના કાયદા પ્રમાણે આંધળા, બહેરાં, કે લુલાં લંગડાનું ખુન કોઈ દિવસ નિર્દોષ તરીકે ગણાએલું નથી. કોઈ પણ રાજ્ય મુડીદારના ખુનને ખુન તરીકે અને શ્રમજીવીના ખુનને નિષ તરીકે જાહેર કરેલું જ નથી, અને જે એવી રીતે સામાન્ય વર્ગને માટે સાપરાધ મનુષ્યને વધ ગુહા તરીક ન ગણાય, તે તે નીતિ, કાયદો કે રિવાજ યોગ્ય છે એમ કોઈ પણ શાણે પુરુષ સમજી, માની કે કહી શકે નહિ. તેવી રીતે જગ પરમેશ્વરના પેગામમાં ચાહે તે એકલી સ્પર્શ જાણવાની તાકાતવાળા જીવ હોય, સ્પર્શ ને રસ જાણવાની તાકાતવાળો જીવ હોય, સ્પર્શ રસ ને ગંધને જાણવાની તાકાતવાળો જીવ હોય, પ, રસ, ગંધ, ને રૂપને જાણવાના સામર્થ્યવાળે જીવ હોય, સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને સમજવાના સામર્થ્યવાળો સત્ત્વ હોય. એ પાંચ ક્રિો સાથે વિચારની શક્તિને ધારણ કરનાર પ્રાણી હોય, ચાહે તો મનુષ્ય હોય કે ચાહે તે જાનવર હોય, પણ તે સર્વની સરખી રીતે દ્રોહ-બુદ્ધિ ટાળવાનો ઉપદેશ હો જ જોઈએ. મુડીદારને રક્ષણ આપનારું રાજ્ય જેમ ન્યાયી ન ગણાય, તેવી જ રીતે સર્વ છે સંબંધી દ્રોહબુદ્ધિ સરખી રીતે નિવારવાને ઉપદેશ આપે નહિ તે જગતપરમેશ્વર પણ કહી શકાય નહિ. છકાય જીવની માન્યતા એ જ વર-વાણીઃ આ સ્થાને વગર સંકોચે અમારે જણાવવું જોઈએ કે અન્ય દર્શનકારોએ એકલી સ્પર્શને જાણવાની શક્તિ ધરાવનારા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિની તે જીવ તરીકે ગણતરી જ કરી નથી અને આટલા જ માટે મૃતકવલીની તુલનામાં આવે એવા, મહારાજા વિક્રમને પ્રતિબોધ કરનારા સિદ્ધસેન દિવાકર મહારાજ પિતાના શાસ્ત્રમાં જેનપણાનું લક્ષણ જ એ જણાવે છે કે જેને પૃથ્વી આદિ છએ કાયોની માન્યતા હોય. કહેવાનું તત્વ એટલું જ કે જગતભરમાં એક જ આવું જેનદર્શન છે કે જેની અંદર પૃથ્વી આદિ છે એ પ્રકારના પદાર્થોને જીવંત તરીકે માનવામાં આવેલા છે. અન્ય દર્શનકારોએ આ પૃથ્વી આદિને જવ તરીકે માનવાની વાત તે દૂર રહી, પણ તે પૃથ્વી આદિ છએને જીવ તરીકે માની, તેની રક્ષા માટે કટીબદ્ધ થએલા પરમેશ્વરના પગામને પરમ પ્રીતિથી આદરનારા જૈનેની જાણે હાંસી જ કરવી હોય નહિ, તેવી રીતે જીવો નવય નીવન એમ કહી કાયની દયા પાળનારા જૈનેને ચીડવવા માટે જ તૈયાર થયા, For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તાક ભગવાન વીરના દર્શન સિવાય અન્યત્ર જમાનાનું ઝેર : જો કે અન્ય દર્શનકારોએ જમાનો જેટલી ઝડપથી વેગ કરે, તેટલી ઝડપથી પિતાના ધર્મ અને તત્ત્વને પણ ફેરવવામાં ગાઢ પ્રયત્નો કર્યા છે અને તેને જ પ્રતાપે તેઓને બુદ્ધ જેવા એક કટ્ટર શત્રુને પણ જમાનાના પ્રભાવે ઈશ્વરાવતાર તરીકે માની લેવા પડ્યો છે. જૈનોના ઋષભદેવ ભગવાનને પણ એક અવતાર તરીકે માની લેવા પડયા છે. જૈન લોકોના ધર્મને અપમાન કરવા માટે કે તેને પોતાનામાં મેલવવા માટે ગૌતમ અને શિવજીની લીલાઆદિ પણ ગોઠવવાં પડ્યાં છે, યાવત મુસલમાની જમાનાના પ્રભાવને અંગે અલોપનિષદ્ જેવા ગ્રંથ રચી યવનના પરમેશ્વરને પણ માન છે તૈયાર થવું પડયું છે. ઈતર દર્શનવાળાને હિંસાનિષેધ અને દયાને બોલવાની જરૂર : જેનું અનુકરણ કેમ તેવી જ રીતે જેની જાહોજલાલીમાં અંજાઈને જમાનાની અનુકૂળતા કરવા માટે 7 હિંવત્ ભૂતાનિ સિા પરમો ધર્મઃ | વગેરે વાક્ય પણ પોતાના શાસ્ત્રોમાં ગોઠવવાં પડ્યાં છે, પણ મેળાની વખતે વેચાતાં પિત્તળનાં ઘરેણાં અને ઈમિટેશનવાળાં દાગીના માત્ર મૂર્ખ મનુષ્યોને જ મોહ પમાડી શકે છે, પણ સેનાના સ્વરૂપને અને હીરાના હાદિક તત્ત્વને હદયથી પીછાણનારા મનુષ્યને તે પિત્તળનાં આભૂષણ કે ઈમિટેશનનાં દાગીના ખુશી કરવાને સમર્થ થતા નથી તેવી રીતે જેઓ સ્કૂલ દષ્ટિથી માત્ર દયા, દયા પિકારનારા હોય, તેઓ જ તે અન્ય આસ્તિક દર્શનકારએ કહેલાં હિંસાત્ સર્વમતાનિ | કાલિ પરમો ધર્મ જેવાં જમાનાને અનુસરીને અને દયાળુઓને પોતાનામાં દાખલ કરવાને કહેલાં વાક્યોના મેહમાં મુંઝાઈ જાય, પણ જેઓ દયાના હાર્દિક સ્વરૂપને કળી શકતા હોય, તેઓ તો જોઈ શકે કે સર્વ ભૂતોને ન હણવાનું કહેવાવાળાં શાસ્ત્રોએ ભૂતના ભેદે, ભૂતોનું સ્વરૂપ, એક એક ભૂતની હત્યાનું પ્રાયશ્ચિત કે તે ભૂતોની હત્યા કરનારને થએલા નુકસાનનાં દૃષ્ટાતો અગર તે ભૂતોની દયા પળ તારને થએલા ફાયદાના દાખલા જે શાસ્ત્રોમાં અંશે પણ કહેતા કે દેખાતા નથી, તે શાસ્ત્રો ભૂતોને નહિ હણવાની જે વાત કરે છે, એ માત્ર મેળાના વેચાતા દાગીના જ છે. તેવી રીતે જેઓ અહિંસા એ પરમ ધર્મ છે એવું કહેનારા ન તો અહિંસાને માટે વિધાન કરે, ન તે અહિંસાના ભેદો સમજાવે, ને અહિંસાનું તારતમ્ય સમજાવે એટલું જ નહિ પણ જેના શાસ્ત્રોમાં અહિસાનાં સાધનોનું નામનિશાન નથી, અહિલા પાળ સારનું એવરત્વ જણાવનાર દષ્ટાંત નથી, હિંસાથી થતા નુકસાનનું વર્ણન નથી, અહિંસાને માટે ભોગ આપનારાઓનું મહત્વ મનાયું નથી, તેવાં શાસ્ત્રો અહિંસાનું નામ લઈ જે એક વાક્ય કહે તે માત્ર લોકોને પિતાના તરફ આકર્ષિત કરવા કે જૈનદર્શનવાળા ભક્તોનું દિલ રંજન કરવા માટે જ છે એમ સહેજ કોઈ માની શકે. મહાવીરનાં મહાવત અને અહિંસાની મુખ્યતા પણ જૈનોમાં માત્ર કે જેનો ઉચ્ચાર ગુઓને પ્રથમ નંબરે કરવો પડે છે, તેમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે, એટલું જ નહિ પણ તે અહિંસાના રક્ષણને માટે જ ઇસમિતિઆદિ આચારને શાસનની માતા તરીકે ગણવામાં આવેલા છે, એટલું જ નહિ પણ હિંસાથી બચવાને માટે જ જૈનગૃહસ્થને ગ્ય સાધનને ઉપદેશ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૧ ૧૯૯૩ ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્વજ્ઞાન અને જૈન સાધુ પાસે વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુપત્તિ વગેરે જે જે ચીજ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે તે માત્ર દયાના પાલન અને હિંસાના દોષથી બચવાને માટે જ છે. જૈનશાસ્ત્રોમાં સેંકડે દાખલાઓ હિંસા કરનારને નુકસાન થયાના મોજુદ છે, તેવીજ રીતે હિંસાથી દૂર રહે છે. માટે જીવનના ભોગે આપીને શ્રેયઃપંથે સંચરેલા સપુરુષનાં સારાં સારાં દષ્ટાનો પણ નજરે આવે છે. આવી રીતે સર્વથા મમત્વને ત્યાગ અને દ્રોહનું દૂર કરવું જૈનધર્મમાં મનાયેલા મુનિ મહારાજાએ જાળવેલું હતું અને જાળવે છે. જગતમાં કોઈ પણ સજજનના કોઈ પણ ગુણને દુર્જનેએ દુષિત ન કર્યો હોય એમ બનતું જ નથી, તેવી રીતે કેટલાક જૈનધર્મના અંગત વિરોધીઓને, મહેર નજરથી કરાતી દયા પણ નિર્માલ્યતાના ચિહ્યું કે હેતુ તરીકે જણાય તેમાં નવાઈ નથી. પણ તેમાં તે બિચારાના સંસ્કાર-સંચારને જ દેષ છે. જેનેનાં પર્વ અને તહેવારોમાં પણ ત્યાગ: વળી ધર્મતત્વની અપેક્ષાએ જૈનોએ પાપના પરિહારની જયપતાકા કરનારા ઉત્સ, અનુકાનો, પર્વો અને તહેવારો માનેલા છે. ડગલેને પગલે જૈને ભગવી પરમુખ રહેનારા અને ત્યાગને માર્ગે જ સંચરવાવાળા હોવાથી તેઓ જ મોક્ષમાર્ગના સાચા મુસાફર છે, એમ હરકોઈ મોક્ષના મુસાફરોને માનવું જ પડે. ભગવાન જિનેશ્વરનાં મંદિરમાં પેસવાની મનાઈ કેમ ? આ બધી હકીકતને સાર એટલે જ છે કે અંગ, મગધ, કલિંગ વગેરે દેશોમાં જૈનધર્મ અને જેતધમીઓની આવી મોક્ષપરાયણતા દેખીને અંગ, મગધ આદિની અંદર રહેવાવાળા લાખ બ્રાહ્મ ગાદિ કુટુંબો જૈનધર્મની ઉત્તમતા સમજી તેને સ્વીકારનારાં થયાં, તે વખતે પ્રથમ તો તે અંગ, મગધાદિમાં રહેલા બ્રાહ્મણે એ જૈનધર્મને માનનારાને સમા એમ જ ન થાય અને પિતાના સંપ્રદાયવાળા મનુષ્યો સંપ્રદાયમાં જ કાયમ રહે, તેવી બુદ્ધિથી એવાં વાકયને પ્રચાર કર્યો કે હૃતિના તાપનાનો વાર નૈનમહિમ ! અર્થાત સહેજે રસ્તે ચાલતા હોઈએ, સામેથી મદોન્મત્ત હાથી આવતો હોય અને તે હાથીથી બચવા માટે જે મંદિરમાં પડવું પડતું હોય તે તે મદેન્મત્ત હાથીને માર સહન કરે, પણ જૈન મંદિરમાં જવું નહિ. આ વાક્યને વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે કે સંપ્રદાયના મોહનું કેટલું પ્રાબલ્ય આ વાક્યમાં રહેલું છે, કે કલાલની દુકાન, વેશ્યાનું ધામ, જુગારખાનું કે એવા કોઈ અધમ સ્થાનનો નિષેધ કરવાનું, આ વાકય કહેનારને, જરુરી ન જણાયું, પણ વીતરાગ પરમાત્માનું ધામ–તેમાં પ્રવેશ થાય તે જ અનંત અરુચિકર અને નિષેધવાલાયક જણાયું. કર્મનાશા નદીના જલને સ્પર્શ એ બીજે નંબર: આવી રીતે સંપ્રદાયમહને જાળવવાને અનેક ઉપાયો કર્યા છતાં પણ અંગ, મગધ, કલિંગ વગેરે દેશો જ્યારે જૈનધર્મના કેન્દ્રભૂત થઈ ગયા, ત્યારે કાશી, સાકેત વગેરે દેશમાં રહેલા સ્વસંપ્રદાયના નેહવાળાને, સ્વસંપ્રદાયના મેહમાં રાચતામાચતા રાખવા અને જૈનધર્મીઓના સંસર્ગથી પણ સરકાવવા માટે કર્મનાશા નદી કે જે ઓળગ્યા સિવાય અંગ, મગધાદિ દેશોમાં જવાતું જ નથી અને અંગ, મગધાદિમાં જવાવાળાને For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३१२ શ્રી જન સત્ય પ્રકાશ કાર્તિક કર્મનાશા ઉતરવી જ પડે તેવું હોવાથી, છોકરાને હાઉ કહીને ડરાવાય તેની માફક, સાંપ્રદાયિક મોહથી જાહેર કરાયું કે કર્મનાશા નદીને જલનો સ્પર્શ થાય તે ચાવજ જીવન કરેલા પુણ્યને સર્વથા નાશ થાય છે. ગંગાજી અને કર્મનાશામાં ફરક કેમ : આ બધી હકીકત માત્ર તૈયાયિક અને વૈશેષિકેએ પુણ્યના નાશને જ અનિષ્ટ પ્રસંગ તરીક ગયું છે, એટલું જ જણાવવા માટે જણાવેલી છે અને તેથી એટલું જ સિદ્ધ કરવાનું છે કે જે તે નિયાચિક અને વૈશેષિકે સુખના નાશને પણ સાધ્ય તરીકે માની, સુખના અભાવરૂપ મોક્ષને સાધવામાં યઃ ગણે છે, તો પછી ગંગાજીની માફક સાંપ્રદાયિક મેહને અનુસારે પણ જણાવેલા વાક્ય પ્રમાણે કર્મનાશામાં સ્નાન વગેરેને ઉપદેશ કેમ કરતા નથી ? સુખ એ આત્મસ્વભાવ કે પુદગલ સ્વભાવ: પ્રથમ તે આ સ્થાને એ વિચારવાની જરુર છે કે જગતમાં ઈષ્ટ અને અનિષ્ટ ગણાતા પદાર્થો સુખદુ:ખનાં સાધન છે ? કે સુખદુ:ખને પેદા કરનાર છે ? તાત્વિક દષ્ટિએ વિચારીએ તે તે ઇષ્ટ પદાર્થોમાં અંશે પણ સુખ નથી, તેમ અનિષ્ટ પદાર્થોમાં અંશે પણ દુઃખ નથી. સુખ અગર દુઃખ વેદવું તે આત્માને સ્વભાવ છે. માત્ર બાહ્ય અનુકૂળ પદાર્થો સુખનાં સાધન તરીકે ઉપયોગમાં આવે છે અને પ્રતિકૂળ પદાર્થો દુઃખ તરીકે આત્માના વદન સ્વભાવને પલટાવવાના ઉપયોગમાં આવે છે જેમ ફાનસમાં ધરેલા દીવાની ચારે બાજુ સફેદ કાચ હોય તે તે દીવાનું સ્વાભાવિક અજવાળું બહાર કાચની શક્તિના પ્રમાણમાં જાય છે, પણ જે તે દીવાની ચારે બાજુ કોઈ બીજા રંગને કાચ ગોઠવવામાં આવેલ હોય, તો તે દીવાની જે બહાર નીકળતાં જુદું જ રૂપ ધારણ કરે છે, તેવી રીતે અહીં પણ સુખનાં સાધનો સફેદ કાચ જેવાં છે, અને દુઃખનાં સાધને રંગવાળા કાચની માફક પટાવવાવાળાં છે. દીવો સ્વાભાવિક રીતે જ્યોતિસ્વરૂપ છે, તેવી રીતે આત્મા સુખસ્વરૂપ છે, અને મોક્ષની પ્રાપ્તિ થતાં તે સ્વભાવ નિષ્પતિબંધ હોવાથી કે નિઃસહાયપણે જળહળતો હોવાથી મોક્ષપદને પ્રાપ્ત થનાર આત્મા અનંત સુખસ્વરૂપમાં હોય છે એમ માનવાની આ નૈયાયિક અને વૈશેષિકે ને પાડીને દુઃખના નાશની સાથે સુખના નાશને પણ મેક્ષ માને છે. મોક્ષ-પ્રાપ્તિ માટે જ્ઞાનને નાશ કેમ : જેવી રીતે આ તૈયાયિક વૈશેષિકાએ સર્વ જગતને ઈષ્ટ એવા સુખના નાશને મોક્ષ માને છે તેવી જ રીતે જ્ઞાન સરખા આત્માના સ્વભાવભૂત પદાર્થને પણ તેઓએ મોક્ષને અંગે નાશ જ થવા ઈષ્ટ ગણ્યો છે. જ્ઞાન અને આત્માના વિષયને અંગે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું મંતવ્ય અને પ્રચાર કેવો હતો તે વિચારીએ તે આપણને સહેજે માલમ પડશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે મોક્ષતત્વના વિજ્ઞાનને પ્રચાર પણ અલૌકિક રીતે જ કરેલો છે. પરમેશ્વરને વ્યાપક માનવાની જરુર કેમ પડી : વાચકદે એ જાણવાની જરૂર છે કે અન્ય આસ્તિક દર્શનકારાએ મુખ્યનાએ પિતાનાં શાસ્ત્રોમાં પરમેશ્વરને ઉપકાર માનવામાં આધિભૌતિક પદાર્થોનું જ સામ્રા જય For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૧૩ ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્ત્વજ્ઞાન આગળ કર્યું, અને તેથી આધિભૌતિક સામ્રાજ્યની સૃષ્ટિ માટે પરમેશ્વરનાં જ પગલાં માંડવાં પડ્યાં, અને વૈશેષિક તથા નિયાયિકને તો એટલે બધે સુધી પરમેશ્વરનાં પગલાં આધિભૌતિક સમૃદ્ધિ માટે દાખલ કરવાં પડ્યાં કે જગતમાત્રના હરકોઈ પ્રાણીના, હરકોઈ ક્ષણના, હરકોઈ કાર્યમાં તે આધિભૌતિક ઇશ્વરના પ્રભાવને જ દાખલ કરે પડ્યો, અને તેથી છિદ્રઘટ, છિદ્રપટ વગેરે સમસ્ત ફેરફાર પામવાવાળાં કાર્યોમાં તેના પ્રભાવને જ દાખલ કર્યો. ઘડા વગેરે પદાર્થને એક પણ કણીઓ ખસે અને તે કણીઓ વગર ઘડા આદિ પદાર્થોનું જે સત્ત્વ રહે તે બધું ઈશ્વરની કૃતિમાં જ ઉમેરી દીધું. રેતી વગેરેમાં થતા હવાને આકારે પણ તેઓને ઈશ્વરકતૃક જણાયા. આ બધી વસ્તુસ્થિતિને પહોંચી વળવા માટે તેઓને ઈશ્વરને જગવ્યાપી ઠરાવ પડ્યો, કેમકે ખુદ પરમેશ્વરના આત્માની જગવ્યાપિતા ન કરાવે તો સર્વત્ર, સર્વ ક્ષણે, સર્વ કાર્યોની કતાને ઉકેલ બનવાનું અસંભવિત થાય. શેષ જીવેને પણ સર્વવ્યાપક કેમ માનવા પડયા : અને જ્યારે પરમેશ્વરને પણ એક આત્મા તરીકે માને, અને તેને જ્યારે તેઓ સર્વવ્યાપક તરીકે ગણે તે પછી શેષ આત્માઓને તેને સર્વવ્યાપક તરીકે ગણવા જ પડે. વિચિત્રતા તે એ છે કે અન્ય અન્ય સ્થાનોએ, અન્ય અન્ય જીવોના ભાગ્ય પદાર્થોની ઉત્પત્તિ માટે તે જીવોના કર્મોને ત્યાં હાજર રાખવાની ધૂન વૈશેષિકે વગેરેને લાગી અને તેથી તેઓએ પરમેશ્વર સિવાયના આત્માઓને પણ તે તે તેમના તેમના ભેચ્ય પદાર્થોને ઉત્પન્ન કરવામાં રોકી દીધા. જ્ઞાન જુદુ કેમ માનવું પડયું : જે કે તેઓને હિસાબે પરમેશ્વર જ તે કામ કરી લેત તે ચાલત, અને પમેશ્વર સિવાયના સર્વ આત્માઓને જયારે તેઓએ સર્વવ્યાપક માન્યા ત્યારે તેઓને આત્મામાં જ્ઞાનનું સ્વાભાવિકપણું સ્થાપવું મુશ્કેલ પડવું, કેમકે એ હકીકત તો અનુભવસિદ્ધ છે કે આત્માને શરીરધારાએ જ જ્ઞાન થાય છે, અને તે શરીર દ્વારા ઉત્પન્ન થએલું જ્ઞાન તે તૈયાયિકવૈશેષિકાને સર્વત્ર રહેલા સર્વ આત્મામાં માનવું જ પડે, અને તે અપેક્ષાએ તેમના હિસાબે મૃતક માં પણ આત્મા અને તેના જ્ઞાન બંને રહેલાં જ છે. જ્યારે એમના મુદ્દા પ્રમાણે મૃતકોમાં પણ આત્મા અને જ્ઞાન બંને રહેલાં છે, તે પછી મૃત અને સચેતનમાં તેમને કોઇ પણ જાતને કરક રહેતો નથી, કદાચ તેઓ એમ કહી શકે કે તે મૃતક કલેવરમાં મન નથી, માટે જ્ઞાનની ઉત્પત્તિ, સ્મરણ કે પ્રત્યભિજ્ઞાન જેવું કાંઈ પણ તે મતકમાં બનતું નથી. આત્મવ્યાપકતા એ પર્યાવસાનમાં નાસ્તિકતા : તેમની આ દલીલના પર્યવસાનમાં એમ માનવું જ પડે કે જ્ઞાનનું ઉત્પન્ન થવું કે ટકવું એ મનના આવવા, રહેવા અને જવા ઉપર જ આધાર રાખે છે, તે પછી તેઓને જરુર એ વિચારવું પડશે કે એક સ્થાને એક આત્માને થએલું જ્ઞાન અન્ય સ્થાને તે આત્મા કેમ સંભારી શકે? કેમકે આમાની સર્વવ્યાપકતા હોવાથી માત્ર દેહ અને મનનું જ પર્યટન થાય છે, અને તેથી મન દ્વારાએ નવું જ્ઞાન નવે સ્થાને થાય એમ માની લઈએ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક પણ જૂના સ્થાને થયેલું જૂનું જ્ઞાન કેમ સંભારી શકે? કેમકે નવે સ્થાને રહેલા આત્મામાં તે જ્ઞાન થયું જ નથી. વળી સ્વર્ગ, નરક વગેરેમાં આત્માને જવાની વાત તે પણ તેઓના શાસ્ત્રોમાં કહેલી છતાં યથાર્થ રીતે માનવી મુશ્કેલ પડે છે. વળી તેઓ આત્માને જ્ઞાનના સ્વભાવવાળે ન માનતા હોવાથી જ મોક્ષમાં ગએલા આત્માઓને જ્ઞાન હોય એમ માની શકતા નથી. જો તેઓ આત્માને જ્ઞાનસ્વભાવવાળો માને, તે જ મુક્ત થયેલા આત્માને પણ જ્ઞાન માની શકે. આત્મા અને જ્ઞાનને જોડનાર : પણ તેઓએ આત્માને જ્ઞાન સ્વભાવવાળ નહિ માનતાં જ્ઞાનના આધારભૂત આત્માને માનેલો છે, અને જ્ઞાનને આત્માથી જુદું માનવાના લીધે આત્માનો તેની સાથે સંબંધ કરવા એક સર્વવ્યાપક સમવાય નામના સંબંધ કલ્પી લેવો પડ્યો છે, પણ તે સમવાય નામને સંબંધ સર્વવ્યાપક અને એક માનવાથી સર્વ આત્માઓમાં સર્વ જ્ઞાનના સમવાયો માનવાની ફરજ પડી અને તેવી જ રીતે આકાશાદિ અચેતન પદાર્થોમાં પણ જ્ઞાનનો સમવાય છે એમ માનવાની જરૂર ઉભી થઈ એટલે સ્પષ્ટ થયું કે આમાથી જ્ઞાનને જુદુ માન્યું, આત્માને સર્વવ્યાપક માન્યો, જ્ઞાનને એક દેશમાં રહેલું માન્યું, અને જડ એવા એક મનને આધારે જ, સીધા શબ્દોમાં કહીએ તો નાસ્તિકમાં ભળી જાય તેવી રીતે, જ્ઞાનની ઉત્પત્તિ, સ્થિતિ વગેરે માન્યાં અને તેવા જ્ઞાનના સંબંધને માટે સમવાયની કલ્પના કરવી પડી અને તે સમવાય જ્ઞાન વગર પગ આકાશાદિ બધામાં માન પડ્યો, આ બધી પંચાત આધ્યાતિમક પદાર્થોઠારાએ પરમેશ્વરની પ્રભુતાની પ્રણાલિકાના પેદા કરનાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજને પડી નહિ. તેઓએ આત્માની સિદ્ધિનું સાધન જે ચેતન્ય તે શરીરમાં જ છે, તેથી આત્માની સત્તા શરીરમાં જ સાચેસાચી રીતે હતી તે જણાવી. આત્માને નિરંશ કે સાંશ માન: વળી જેઓને આત્મા સર્વવ્યાપક માનવો હતે, તેઓને આત્મા સર્વવ્યાપક છતાં પણ અખંડ દંડાકાર માનવો પડ્યો, છતાં પણ હસ્ત, પાદ, વગેરે અંગે અને આખું શરીર તે આત્માને અવહેદક તરીકે તે ગણવું જ પડવું. શરીર એ ભૌતિક પદાર્થ છે અને તે શરીર જેટલું જેટલું પિતાના કણી દ્વારા અવચ્છેદક બને તેવો બારીક અંશ વૈશેષિકઆદિકથી માની શકાય નહિ, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે આત્માના અસંખ્યાંશ માની તેઓની એકત્રતા થઈને આત્મદ્રવ્યનું સત્ત્વ છે એમ જણાવ્યું અને તેથી જ શરીરના કોઈ પણ એક ભાગની ક્રિયા ક્ષત, સંહણું વગેરે કાર્યો આત્માના તે તે ભાગથી થએલા માનવામાં અડચણ આવી નહિ. દરેક મનુષ્ય અનુભવી શકે છે કે શરીરમાં દરેક ઇકિયો અને દરેક અવય જુદાં જુદાં કાર્યો કરે છે, જુદા જુદા અનુભવમાં સાધનભૂત થાય છે અને તે તે વસ્તુ, તે તે આત્માના અંશની મદદથી જ બને છે. અંતમાં, વૈશેષિકાદિના મત પ્રમાણે આત્મા ભવાંતરે ન જાય અને મન જાય અને તે મન તેઓના મતે અણુ છે, માટે તે મનના સંયોગ માટે પણ શરીર, છદ્રિના સંગોની માફક આત્માને અંશ સમુદાયરૂપે માનવો જ પડશે. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્વજ્ઞાન ૩૧૫ આત્મા જ્ઞાનવરૂપ કેમ: શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તે આત્માને અસંખ્યાત અંશોના સમુદાયરૂપે માન્યો છે, એટલું જ નહિ પણ તે આત્માને જ્ઞાનસ્વરૂપ જ માનેલે છે અને એ જ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજ સર્વ આત્માઓને સર્વસ્વરૂપ યુક્તિપુરસ્સર જણાવી શક્યા છે. જ્ઞાનસ્વરૂપ આત્મા હેય તો જ કૈવલ્ય : જે આત્માને સર્વજ્ઞસ્વરૂપ માનવામાં ન આવે અને ઇંદ્રિય અને પદાર્થના ક્રમિક સંયોગને આધારે જ જ્ઞાનવાળો થાય છે એમ માનવામાં આવે તે અતીત અને અનાગત કાળના પદાર્થોનું જ્ઞાન કોઈને પણ થઈ શકે જ નહિ, તેમજ વર્તમાન કાલના ક્ષણવંસી પદાર્થોનું જ્ઞાન થવાને તે સંભવ જ રહે નહિ, એટલે કહેવું જોઈએ કે ભગવાન મહાવીર દેવના શારાનને હિસાબે આત્માનું જ્ઞાનસ્વરૂપપણું હોવાથી આત્મા સર્વજ્ઞ થઈ શકે, અને અન્ય મત પ્રમાણે કોઈ પણ આત્મા કોઈ પણ કાળે સર્વજ્ઞ થઈ શકે નહિ. આત્મામાં જ્ઞાન ઉત્પાઘ કે અભિવ્યંજ્યઃ વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ જગતના ભૌતિક પદાર્થો પિતા પોતાના સાધને નિયમિત રીતે ઉત્પન્ન થાય છે, તેવી રીતે શિક્ષક અગર શાસ્ત્રાદિના સંગને પામવાવાળા સર્વ મનુષ્યો એક સરખા જ્ઞાનવાળા થતા નથી. જે જ્ઞાનની ઉત્પત્તિમાં કેવળ બાહ્ય સાધનો ઉપર જ આધાર રાખવામાં આવે તો જગતના બાહ્ય પદાથની માફક નિયમિત ઉત્પત્તિ અને સ્થિતિ વગેરે થવાં જ જોઈએ. એટલું જ નહિ પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ સર્વ જીવોને તે જ્ઞાનની એક સરખી સ્થિતિ હતી નથી, કેટલાક અને ઉત્પન્ન થએલા જ્ઞાનની ચિરકાલ સ્મૃતિ હોય છે. કેટલાકને અલ્પકાલીન સ્મૃતિ હોય છે, કેટલાકને નિયમિત સ્મૃતિ હોય છે, કેટલાકને અનિયમિત સ્મૃતિ હોય છે. અનુભવથી પણ જ્ઞાનને ગુણ અને તેનાં આવરણે માનવાની જરુર : આ સર્વ ત્યારે જ યુક્તિયુક્ત થઈ શકે કે જ્યારે આત્માને જ્ઞાનસ્વરૂપ માનીને તેને રોકવાવાળાં કર્મો માનવામાં આવે અને પછી તે કર્મોના ક્ષપશમની વિચિત્રતાને લીધે જ્ઞાનની ઉત્પતિ, સ્થિતિ આદિની વિચિત્રતા થાય અને આટલા જ માટે અન્ય કોઈ પણ દર્શનકારોએ નહિ માનેલાં એવાં જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, વર્તન અને દાનાદિક ગુણોને રોકવવાળાં કર્મો જણાવી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં કર્મો જણાવ્યાં અને તેના બંધ, ઉદય, ઉદીરણ, સત્તા વગેરેનાં સ્વરૂપો જણાવી તેનાં ક્ષય, ઉપશમ અને ક્ષોપશમને માટે ધર્મની જરૂરીઆત જણાવી. આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અસંખ્યાત પ્રદેશમય, ચૈતન્યસ્વરૂપ આત્માને માનીને મોક્ષમાં કેવળજ્ઞાનની હયાતિ માની, ત્યારે આ વૈશેષિક વગેરેએ શરીરધારા-શરીરસિવાયજ્ઞાન થાય જ નહિ એમ માની મોક્ષમાં જ્ઞાન છે જ નહિ એમ માન્યું. જો કે તે જ વૈશેષિકેને શરીર અને મન વગર પણ પરમેશ્વરના આત્મામાં તે જ્ઞાન માનવું જ પડ્યું છે તો પછી પરમેશ્વરની વિજાતીયતાની માફક આત્માને આકાશાદિ સર્વથી વિજાતીયતા For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિન સત્ય પ્રકાશ કાર્તિક વાળો માની, નહિ નાશ પામવાવાળા મધ્યમ પરિમાણવાળો અને જ્યોતિ સ્વરૂપ માને હત તે મેક્ષમાં જ્ઞાનને બુચછેદ માનવો પડત નહિ, સાંખ્યાદિના મતે જ્ઞાનનું સ્થાન : જેવી રીતે તૈયાયિક વૈશેષિકેએ આત્માને શરીરધારાએ જ જ્ઞાનવાળો માન્યો, તેવી રીતે સાંખ્યોએ પણ બુદ્ધિ એ પ્રકૃતિને ગુણ છે એમ માની, આત્માને બુદ્ધિ વગરને જ માન્યો, અને બોદ્ધોએ તે આત્મા જેવી વસ્તુ જ સ્વતંત્ર ન માનતાં માત્ર જ્ઞાનની જ પરંપરા માની અને તેનો નાશે તે જ મોક્ષ માન્યો. ઉપસંહાર આ બધી ઉપરની હકીકત સમજનાર મનુષ્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જણાવેલા જ્ઞાન અને સુખસ્વરૂપ મોસને તથા જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ જણાવેલાં તેનાં સાધનને સત્ય માનવાને જરર તૈયાર થશે. આવી જ રીતે તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અજીવ, આશ્રવ, પુષ્ય, પાપ, બંધ, સંવર, નિર્જરા જેવાં તત્વોને અંગે પણ જે અનોખું જ્ઞાન ભવ્ય જીવોમાં પ્રસાર પમાડેલું છે તે ઘણું જ વિસ્તારવાળું હોઈ તેનું સ્વરૂપ જાણવાને માટે જૈનશાસ્ત્રોની ભલામણ કરવી તે જ ઉચિત ધારીએ છીએ. પ્રમાદ–ત્યાગ समयं गोयम ! मा पमायए। હે ગૌતમ, એક સમય માટે પણ પ્રમાદ કરીશ નહીં ! શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર [ આ ઉપરના સુવાક્ય માને “સમય” શબ્દ કેવળ વખત” કે “કાળ” શબ્દના પર્યાયરૂપે, સામાન્ય કાળવાચક શબ્દ તરીકે, નથી વપરાયો પણ તે એક જૈન પારિભાષિક શબ્દ તરીકે વપરાયો છે. અને તેથી તેમાં વિશિષ્ટ અર્થ રહેલ છે. જૈન તત્વજ્ઞાનની પરિભાષા પ્રમાણે પુગલના સુમમાં સૂક્ષ્મ અંશને જેમ પરમાણુ કહેલ છે તેમ કાળ (જે અરૂપી છે તે)ના સૂક્ષ્મમાસૂમ અંશને “સમય” કહેવામાં આવે છે. અને પરમાણુની માફક એ પણ સર્વજ્ઞગ્રાહ્ય હેય છે. આ ઉપરથી પ્રમાદ કેટલે હાનિકર્તા છે તે સમજી શકાશે !]. કારણ? सचओ पमत्तस्स भयं सब्बओ अप्पमत्तस्स नत्थि भयं । પ્રમાદીને દરેક પ્રકારે ભય હોય છે, જ્યારે પ્રમાદરહીતને કઈ પણ પ્રકારે ભય નથી હોતો! શ્રી આચારાંગસૂત્ર For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર્વસિદ્ધાન્તની જડ [ નિષધાત્રયી અને ત્રિપદી ] લેખક શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. . *લા મહાવીર નિર્વાણ વિશેષાંક” માટે એક લેખ અને બને તે “ભગવાન મહાવીરના ચરિત્ર સંબંધી સાહિત્ય (જૈન, અજૈન, ભારતીય, પાશ્ચાત્ય)” એ લેખ લખી મોકલાવવા માટે શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિના વ્યવસ્થાપક શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈએ વિજ્ઞપ્તિપત્ર લખેલ, તેને લક્ષ્યમાં રાખીને હું ઉપર્યુક્ત વિષય પરત્વે અત્ર થોડોક ઊહાપોહ કરવા ઈચ્છું છું, પરંતુ તેમ કરવા પૂર્વે આ લેખગત વિવિધ શબ્દોના અર્થ વિષે કેટલોક ફેટ કરું છું. સાર્વ’ શબ્દના બે અર્થે થાય છે: (૧) સર્વ જીવને હિતકારી અને (૨) અરિહંત. આ બંને અર્થે અત્રે પ્રસ્તુત છે. - “સિદ્ધાત” શબ્દના (૧) નિર્ણય, (૨) નિશ્ચિત મત અને (૩) ઉપપત્તિયુક્ત મૌલિક ગ્રંથ એમ ત્રણ અર્થો છે. અને આ ત્રણે અર્થ અત્ર એ છેવત્તે અંશે ગ્રાહ્ય છે. જડ” શબ્દ વિશેષણ તેમજ નામ એમ બંને પ્રકારનો છે. તેમાં વિશેષણરૂપ “જડ” શબ્દનો અર્થ “ચૈતન્યરહિત” એ થાય છે અને તે અત્ર અપ્રસ્તુત છે. નામ રૂપ “જડ' શબ્દના (૧) જડમૂળ, (૨) ખીલી અને (૩) નારીના નાકનું ઘરેણું; એમ ત્રણ અર્થે થાય છે અને એ ત્રણે અર્થે અત્ર ઘટાવી શકાય તેમ છે. આ પ્રમાણે લેખનો અવયવાર્થ વિચારી હવે સમુદાયાથે વિચારીશું તો જણાશે કે શિલેખના નીચે મુજબ અર્થ થઈ શકે છે: (૧) સર્વ જેને હિતકારી સિદ્ધાન્તનું મૂળ, (૨) અરિહંતના નિશ્ચિત મતનું ૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિકૃત અભિધાનચિન્તામણિ નામની નામમાલાના પ્રથમ કાંડના ૨૫મા પદ્યમાં “અરિહતના પર્યાયરૂપે “સાર્વ શબ્દ આપેલો છે: યાદ્વાચમચસાઃ સર્વજ્ઞ સર્વવિદિન સુંવાવિવધિઃપુવોત્તમવીતરાપ્ત: ૨૫ .” આની પત્ત નિવૃત્તિના ૧૦મા પૃ૪માં કહ્યું છે કે –– “ચઃ પ્રાણપ્યો તિઃ સર્વઃ સર્વીય દૃષિ “સર્વોrો વા' (૭–૧-૪૩) તિ વાળા.” “સાર્વ' એ “સત્ર ' શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે અને “નમો ઢોઇ સવ્વસાહૂણં”ને અર્થ સૂચવતાં એ રૂપાંતરને નિર્દેષ કરાય છે. જુઓ મેં સંપાદિત કરેલ અનેકાર્થ રત્નમંજૂષાગત પ્રથમ સ્મરણ (પૃ. ૫) . “સાર્વ' શબ્દનો અર્થ “અરિહંત” થાય છે એ વાતની વાચનાચાર્ય શ્રી સાધુસુંદરગણીકૃત શબ્દરત્નાકર (ક. ૧. લે. ૩) પણ સાક્ષી પૂરે છે. For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક મૂળ. (૩) જૈન મતનું મૂળ, (૪) જૈન આગમોનું મૂળ (૫) જૈનદષ્ટિરૂપ નારીને નાકનું ઘરેણું અને (૬) જૈનશાસ્ત્રસહિંતારૂ સન્નારીના નાકનું ઘરેણું. આ પ્રમાણે વિવિધ અર્થોવાળા શિરો લેખથી હું જૈનદર્શનની મુખ્ય ચાવી (master-key) અને આગામોની ઉત્પત્તિનું બીજ એ મુખ્ય અર્થને અનુલક્ષીને વિચાર કરવા ઈચ્છું છું. અત્યાર સુધીમાં અનંત કાલચક્રે વ્યતીત થઈ ગયાં અને એ દૃષ્ટિએ અનંત અરિહંત થઈ ગયા. આ પ્રત્યેક અરિહંતના ગણધરદેવોએ દ્વાદશાંગીઓ રચી, પરંતુ આજે આસનોપકારી, ચરમ જિનેશ્વર, શ્રમણ ભગવાન મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને અમુક જ ભાગ ઉપલબ્ધ છે. તેમ છતાં એ વાત નિર્વિવાદ છે કે આ તમામ દ્વાદશાંગીનું મૂળ એક જ છે – અર્થથી એમાં કશે ભેદભાવ નથી. દ્વાદશાંગીરૂપ અંગપ્રવિષ્ટ શ્રુતની રચના કેવી રીતે થાય છે તે વિચારવાથી આ હકીકત સ્પષ્ટ સમજાય તેમ છે, એટલે એ અત્ર રજુ કરવામાં આવે છે. ગણધરદેવ ભાગવતી દીક્ષા અંગીકાર કર્યા બાદ દેવાધિદેવ તીર્થકરને પ્રણિપાત કરી “ િત” એમ પ્રશ્ન કરે. એનો ઉત્તર “gફ વા” એમ તીર્થકર આપે. ત્યારબાદ ફરીથી પગે લાગી ગણુ ધરદેવ ફરીથી “વિંદ તત” એમ પૂછે, એનો ઉત્તર તીર્થંકર દિવા ” એમ આપે. એટલે ત્રીજી વાર પગે પડી ગણધરદેવ “જિં તત્ત” એમ એને એ જ પ્રશ્ન કરે, એનો ઉત્તર તીર્થકર “પુરૂ વા” એ આપે. આ પ્રમાણેના પ્રભુને પગે પડીને ગણધરદેવે પૂછેલા ત્રણ પ્રશ્નો કે જે “ત્રણ નિષઘા ના નામથી ઓળખાવાય છે, એ નિષઘાત્રયીથી અને એના ઉત્તરરૂપ ત્રિપદીથી ગણધરદેવને ગણધરનામકર્મનો ઉદય થાય અને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય. તેમ થતાં ગણધરદેવ સૌથી પ્રથમ ચૌદ પૂર્વો (પૂર્વગત) રચે અને ત્યારબાદ આચાર આદિ અગિયાર અંગે રચે. આ ઉપરથી જોઈ શકાશે કે “નિષદ્યાત્રયી” એ સાર્વ–સિદ્ધાન્તની જડ છે, અને એક રીતે વિચારતાં તીર્થકરે આપેલ ઉત્તર કે જે “ત્રિપદી'' ના નામથી ઓળખાય તે સાર્વ ૨. સિદ્ધચક (વ. ૪, અં. ૧૭, પૃ. ૪૦૨-૩)માં આ હકીકત ગુજરાતીમાં અપાયેલી છે. ૩. વિંદ તત્તે રૂપ પ્રશ્ન એ એક નિષદ્યા ગણાય છે. આ પ્રમાણે કુલ નિષદ્યા ત્રણ છે. ૪. ઉપલક્ષણથી, બારમાં અંગરૂપ દષ્ટિવાદના પરિકર્માદિ ચારની રચના પણ ઘટાવી લેવી. આ સંબંધમાં આગમારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીએ સિદ્ધચક (વ. ૪, અં. ૧૭, પૃ. ૪૦૨) માં કહ્યું છે કે “ પૂર્વ ગત શ્રતને અધ્યયન કરવાની અનુકૂળતા પડે માટે, જેમ વ્યાકરણશાસ્ત્રમાં પ્રથમ સંજ્ઞા વગેરે પ્રકરણે કરવાં પડે છે તેમ પરિકર્મ અને સૂત્રોની રચના કરવી પડે છે. પછી પૂર્વેની વ્યાખ્યાશૈલી આદને માટે, વર્તમાન સૂત્રની વ્યાખ્યા માટે જેમ અનુગદ્વાર ગણાય છે તેવી રીતે, પૂર્વાનુયોગની રચના ગણાય, અને જેથી દશવૈકાલિક, આચારાંગ યાવત પંચપરમેષ્ટિ નમસ્કાર આદિ સૂત્રોમાં ચૂલિકાઓ હોય છે, તેવી રીતે પૂર્વગતના અંતમાં તે તે પૂને અંગે જે જે ચૂલિકાઓની જરૂર હોય તે રચાય.” ૫. ૩qને વા, વિદ્યા અને પુર્વે વા એ દરેકને ‘પદ ' કહેવામાં આવે છે. અને એથી એ ત્રણેના સમૂહને “ત્રિપદી ” કે “પદત્રયી ” કહેવામાં આવે છે. એ પ્રમાણે ચિં તતે એમ ત્રણ વાર પૂછાયેલા પ્રશ્નને પ્રશ્ના ” કહેવામાં આવે છે. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯ સાવ-સિદ્ધાન્તની જડ સિદ્ધાન્તની જડ છે. આ પ્રમાણે જન આગમના મૂળરૂપે ગણવા લાયક અને તેમ ગણાતી નિષદ્યાત્રયી અને ત્રિપદી વિષે જે અન્યાય ઉલેખો મારા વાંચવામાં આવ્યા છે તેની નોંધ કરવા હું પ્રેરાઉ છું, કેમકે તેથી જૈનદર્શનમાંનું તે બન્નેનું ગૌરવ જાણી શકાય છે. (૧) આવસ્મયસુત્ત (આવશ્યસૂત્ર)ની શ્રી ભદ્રબાહુ સ્વામીકૃત નિજુત્તિ (નિયુક્તિ) ની “વફર્યામ” વાળી ૭૩૫ મી ગાથાની ટીકા (ના ૨૨૭ માં પત્ર)માં શ્રી હરિભદ્રસૂરિએ કરેલે નીચે મુજબને ઉલ્લેખ – “तत्र गौतमस्वामिना निषधात्रयेण चतुर्दश पूबाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा निषयोच्यते । भगवांश्चाचप्टे----.' उप्पण्णेइ वा विगमेइ वा धुवेइ वा,'७ एता एव तिस्रो निषद्याः, आसामेव सकाशाद् गणभृताम् उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सदिति- प्रतीतिरुपजायते, अन्यथा सत्ताऽयोगात् , ततश्च ते पूर्वभवभावितमतयो द्वादशाङ्गमुपरच यन्ति ।" ૬. સરખાવો વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃતિ તવાળાંધિગમશાસ્ત્રની ભાષાનુસારિણી અને શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકાની નિમ્નલિખિત પક્તઓ – अ. “ यदुक्तं-प्रतिपादितं तीर्थकृद्धिः तदेव तीर्थकरप्रतिरादितमर्थजातम्-उत्पन्न मिति वा વિનછમિતિ વ ધ્રુવતિ વા રૂર્વ તત્ સ્ત્રી તળ: ” પ્રથમ વિભાગ, પૃ. ૯૨. આ ભાવાર્થ શ્રોસિદ્ધસેન દિવાકરકૃત વીસમી દ્વાત્રિશિકાના નિમ્નલિખિત પદ્યમાં ઝળહળી રહ્યો છે –“સત્તાવિરામત્રોગ્યદ્રઢ પર્યાયતંત્રમ્ | ___ कृत्स्नं श्रीवर्धमानस्य वर्धमानस्य शासनम् ॥ १॥" आ. “भगवानपि व्याजहार प्रश्नत्रितयमात्रेण द्वादशाङ्गप्रवचनार्थ सकलवस्तुसङ्ग्राहित्वात् પ્રથમતઃ વિરુ જળધરેગ્ય: “૩romતિ વૈ વિસતિ વા ધુતિ વા” –વિભાગ 1, પૃ. ૩૨૭. છું. “તમ્ ચ તાવવામHપૂર્વતતો માવતા ડાહ્યા નવ પ્રશ્નપત્રનોત્તાવાહિના” ---પ્રથમ વિભાગ પૃ. ૩૮૫. ૭. દસયાલિયસુત્ત (દશેકાલિકસૂત્ર)ની શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિજજુત્તિ (નિયુક્તિ)ની આઠમી ગાથાની શ્રીહરિભદ્રસૂરિકૃત વ્યાખ્યાના સાતમા પત્રમાં આઠમી ગાથાગત માયા ને વિચાર કરતાં નીચે મુજબ ઉલ્લેખ કરાયો છે – एकं मातृकापदं, तद्यथा--' उप्पनेइ वा ' इत्यादि, इह प्रवचने दृष्टिवादे समस्तन यवादबीजभूतानि मातृकापदानि भवन्ति, तद्यथा-" उत्पन्नेइ वा, विगमेइ वा, धुवेइ वा," अमूनि च (वा) मातृकापदानि " अ आ इ ई " इत्येवमादीन, सकलशब्दव्यवहारव्यापकत्वान्मातृकापदानि " આ ઉલ્લેખ ઉપરથી એમ સમજાય છે કે પુષ્પદ્ ઘા, વિખેર્ વા અને પુરૂ વા એ ત્રણેને પૃથફપૃથફ “માતૃકાપદ, ” અને ત્રણેના સમૂહને “માતૃકા પદો' ગણવામાં આવે છે. ઠાણુગની શ્રી અભયદેવસૂરિકૃત ટીકાના ૨૨૩ મા પત્રમાં પણ આ જ હકીકત છે. ૮. વાચકવર્ય શ્રી માસ્વાતિકૃત તત્ત્વાર્થોધગમશાસ્ત્ર (અ. ૫) માં આ ર૯મા સૂત્રરૂપે નજરે પડે છે. આ સૂત્રનાં ભાષ્ય અને એની બે ભાખ્યાનુસારણી ટીકાઓ ખાસ પઠનીય છે, કેમકે એમાં અનેકાંતવાદનું ગૂઢ રહસ્ય સમાયેલું છે. વિશેષમાં બૌદ્ધ વિદ્વાન શ્રીનાગાર્જુને મધ્યમકારિકાગત સંસ્કૃત પરીક્ષા નામક પ્રકરણ For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦. શ્રી જૈન સત્ય પ્રકાશ (૨) શ્રીજિનભદ્રાણિ ક્ષમાશ્રમણકૃત વિસે સાવસ્મયભાસ (વિશેષાવશ્યક ભાષ્ય)ની ૨૦૮૪ મી ગાથાની મલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિના ૮૬૦ માં પત્રગત નિમ્નલિખિત પંક્તિ – "तत्र श्री गौतमस्वामीना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा च निषद्योच्यते । प्रणिपत्य पृच्छति गौतमस्वामी-कथय भगवन् ! तत्त्वम् । ततो भगवानाचष्टे-~-उप्पन्नेइ वा । पुनस्तथैव पृष्टे प्राह-विगमेइ वा । पुनरप्येवं कृते वदति-धुवेइ वा । एतास्तिस्रो निषद्याः । आसामेव सकाशात् यत् सत् तदुत्पादव्ययध्रौव्ययुक्तम् , अन्यथा वस्तुनः सत्ताऽयोगात्' इत्येवं तेषां गणभृतां प्रतीतिर्भवति "१२ । (૩) આવસયસુત્ત (આવશ્યક સૂત્ર )ની શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિજજુત્તિ (નિર્યુક્તિ )ની ૭૩૪ મી ગાથાની શ્રીમાલયગિરિસૂરિકૃત વૃત્તિના ૩૬૩ મા પત્રગત નિમ્નલિખિત ઉલેખ :– ___ " तत्र भगवता गौतमस्वामीना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा निषयोच्यते। भगवान् वर्द्धमानस्वाम्युक्तवान् -' उप्पन्नेइ वा विगमेइ वा धुवेइ वा ' उत्पन्न इति उत्पत्तिस्वभावः, विगम इति-विनाशधर्मा इति भावः, ध्रुव इति स्थितिधर्मा, एता एव तिस्रो गणभृतां निषद्याः, तथाहि-एतासामेव सकाशात् उत्पादन्ययध्रौव्ययुक्त सदिति गणभृतां प्रतीतिरुपजायते, अन्यथा सत्ताया अनुपपत्तेरिति” (૪) શ્રીજિનપ્રભસૂરિકૃત અપાપાપુરી (સંક્ષિપ્ત) ક૯૫નું નીચેનું પદ્ય : - " चक्रे तीर्थप्रवृति चरमजिनपतिर्यत्र वैशाखशुक्लैकादश्यामेव रात्रौ वनमनु 'महसेना' ह्वयं 'जम्भिका'तः । सच्छात्रास्तत्र चैकादश गणपतयो दीक्षिता गौतमाया जान्थुदिशाङ्गी भवजलधितरी ते निषधात्रयेण ॥२॥" (૫) મહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિકૃત ક૫રિણાવલીના ૧૨૦ મા પત્રમાં નીચે મુજબનો ઉલ્લેખ – (પૃ. ૪૫–૫૭) માં ઉત્પાદ-સ્થિતિ-સંગોને નિરાસ કર્યો છે તે તે જૈનદર્શનના અભ્યાસીઓએ જરૂર જેવો ઘટે. અત્ર મેં જે અનેકાંતવાદને ઉલ્લેખ કર્યો છે તેને અને સ્યાદ્વાદને હું તો એક જ ગણું છું. અનેકાંતવાદમાંથી સ્યાદ્વાદ ઉદ્ભવ્યો એમ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ઘવે અને શ્રીયુત જગદીશચંદ્ર જૈનીએ પ્રસ્પી એ બેની ભિન્નતા સૂચવી છે ખરી, પરંતુ તે બાબતમાં કોઈ પ્રમાણુ કે શાસ્ત્રીય પાઠ તેમણે રજુ કરેલ જણાતા નથી, તો તેમ કરવા મારી તેમને સાદર જાહેર વિજ્ઞપ્તિ છે. ૯, ૧૦, ૧૧. પં. હરગોવિંદદાસે સંપાદિત કરેલી આવૃત્તિમાં ૮૬૧ મા પૃષ્ટમાં આની છાયા આ પ્રમાણે છે:– “ ૧. ૩રપતે વા . ૨. વિકાછત્તિ વા રૂ. ધુવાળ વા ” ૧૨. આ પંક્તિના ભાવાર્થ માટે જુઓ શ્રીવિશેષાવથક ભાષાંતર ભાગ ૨, પૂ. ૭૪. For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ સા-સિદ્ધાન્તની જડ " एवं चतुश्चत्वारिंशच्छतानि द्विजाः प्रत्रजितास्तत्र मुख्यानामेकादशानां त्रिपदीपूर्वकं एकादशाङ्गचतुर्दशपूर्वरचना गणधरपदप्रतिष्ठा च ते चैवं तत्र श्रीगौतमस्वामीना निषद्यात्रयेण चतुर्द्दश पूर्वाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा च निषयोच्यते । प्रणिपत्य पृच्छति गौतम स्वामी क —થય મવન્ ! તરવું । તતો મળવાનાè qશેરૂ વા' પુનસ્તથૈવ છૂટ્ટે પ્રાર્થે ‘વિપમેરૂ વા 'પુનરવ્હેવું નૃતે વતિ ‘ જુવે. વા' તાન્નત્રો (!) निषयाः । आसामेव सकाशात्सत्तदुत्पादव्ययधौत्र्ययुक्तं, अन्यथा वस्तुनः सत्ताऽयोगादित्येवं तेषां गणभृतां प्रतीतिर्भवति " ' (1 .. .. (૬) શ્રીઆનંદસાગરસૂરિજીના “ આવશ્યકત્ર અને તેની નિયુ*ક્તિ ”ના લેખમાં :ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનના પમર્ ા વગેરે પ્રશ્નવાળી ત્રણ નિષદ્યાથી કે ખીજા પ્રશ્નોથી કે અગર તે સિવાય ભગવાનની સ્વતંત્ર નિરૂપણાથી ગણધર મહારાજાઓ જે અંગ પ્રવિષ્ટ કે તે સિવાયની રચના કરે ’ – સિદ્ધચક્ર (વ. ૪, અં. ૯, પૃ. ૨૦૪) વળી સમગ્ર સૂત્રેાની અંદર આ એક જ એવું સૂત્ર છે કે જે ભગવાન જિનેશ્વર મહારાજથી મળેલી રક્ષેદ્ વા વગેરું ત્રણ નિષદ્યાથી રચાયેલા બાર અંગમાં સ્થાન નહિ પામેલું છતાં ૧૧ ૬ ૧૨ અંગાના અભ્યાસમાં પ્રથમ સ્થાન આ ચ્યાવશ્યકસૂત્રને જ આપવામાં આવ્યુ છે, અને તેથી જ સૂત્રકારાએ સામામાનું વારસ અંગારૂં એવા તથા સામાÄમાવિયુકારવત્રંતું એમ નિર્યુક્તિકાર મહારાજે જણાવી ૧૧ અને ૧૨ અંગામાં અધ્યયનની અપેક્ષાએ પ્રથમ સ્થાન રવભેરૂ વા વગેરે ત્રિપદીની વખતે નહિ રચાયા છતાં અભ્યાસની અપેક્ષાએ આ આવશ્યકને જ મળેલું છે. એ જ પૃ॰ ૨૦૬, (છ) શ્રીઆનંદસાગરસૂરિષ્કૃત સાગરસમાધાનની નીચે મુજબની પંક્તિએ ઃ— “ ગણધર મહારા દીક્ષા લીધા પછી ત્રિલેાકનાથને એક પ્રદક્ષિણા કરી ખમાસમણથી પાદતિત થઈ કે તń એમ પ્રશ્ન કરે અને ત્રિલેાકનાથ ઉત્તર આપે કે રૂપભેરૂ વા, પછી ખીજી પ્રદક્ષિણા કરી પાદતિત થઈ બીજી વખત તિરું એમ પૂછે, ત્યારે વિમે ્ વા એમ કહે, અને ત્રીજી વખત પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ ૢિ તત્ત એમ પૂછે ત્યારે આવે વા એમ કહે. આવી રીતે થયેલા ત્રણ પ્રશ્નોત્તરાને નિષદ્યા કહેવાય છે અને તે ત્રણ નિષદ્યાથી તે ગણધર મહારાજાઓને ગણધરનામકર્મના ઉદય થાય અને ઉત્કૃષ્ટ એવાં મતિ અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય.” —એ જ (વ. ૪, અ. ૧૭, પૃ. ૪૦૨) આ પ્રમાણે ‘ નિષદ્યા’ને લગતા ઉલ્લેખા જેવાય છે, નિષદ્યા 'માટે પ્રાકૃતમાં • નિષેન્ના' શબ્દના પ્રયોગ કરાયા છે. અને એને લગતા એક ઉલ્લેખ શ્રીજિનદાસ ગણિ મહત્તરકૃત આવસયણિ ( આવશ્યકણિ)માં સન્નિવાળી આવશ્યકનિયુક્તિની ૭૩૫મી ગાથાની ચૂર્ણિમાં ૩૭ મા પૃષ્ઠમાં નીચે મુજબ મળે છે : "तं कहं गतिं गायमसामिणा ? तिहिं (तीह) निसेनाहिं चोदस पुत्र्वाणि उपपादितानि । निसेज्जा णाम पणवतिऊग जा पुच्छा । किं च वागरेति भगवं * તુવન્ન विगते धुवे,' एताओ तिन्नि निसेजाओ, उप्पन्ने त्ति जे उप्पन्निमा भावा ते उवागच्छति, विगते त्ति जे विगतिरसभावा ते विगच्छंति, धुवा जे अविणासधम्मिणो, सेसाणं अणियता Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩૨૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२२ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક णिसेजा, ते य ताणि पुच्छिऊग एगतमं ते सुत्तं करेति जारिसं जहा भणितं ।" - હવે ત્રિપદી” અને એના પર્યાયને લગતા ઉલ્લેખ વિષે હું નિર્દેશ કરું છું. એ ઉલ્લખે નીચે મુજબ છે – (૧) કવીશ્વર ધનપાલકૃત તિલકમંજરીનું નીચે મુજબનું ૧૯મું પદ્ય: – " नमो जगन्नमस्याय मुनोन्द्रायेन्द्र भूतये । ये प्राप्य त्रिपदी वाचा विश्वं विष्णुरिवानशे ॥ १९॥" (૨) શ્રીહેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પહેલા પર્વના ત્રીજા સર્ગનું નિન્નલિખિત પદ્ય : - " उत्पादो विगमो ध्रौव्यमिति पुण्यां पदत्रयीम् । ઉદિરા ગન્નાથઃ સર્વત્રામમાતૃશ્રામ | ૬ || " (૩) શ્રીમુનિરને વિ. સં. ૧૨ ૫૫ માં રચેલ અમચરિત્રનું નિલિખિત પદ્ય – “સતૌમિ શ્રીગૌતમસ્તાનેાતામઢાવીન રપૂરિ દ્વારા સમસ્થાત્રિી પુરોઃ | ” (૪) ધર્મવિધિની શ્રીઉદયસિંહ વિ. સં. ૧૨૮૬ માં રચેલી વૃત્તિનું મંગલાચરણરૂપ નીચે મુજબનું પદ્ય : " सा जीयाजैनी गौः सदर्मालं कृतिर्नवासाढ्या ।। त्रिपदान्विततयाऽपि यया भुवनत्रयगोचरोऽव्यापि ॥" (૫) શ્રીદેવેન્દ્રસૂરિકૃત (નવ) કર્મવિપાકની સ્વોપજ્ઞ વિકૃત્તિની પ્રશસ્તિગત નિલિખિત પદ્ય – " विष्णोरिव यस्य विभोः पदत्रयी व्यानशे जगन्निखिलम् । कर्ममलपटलजलदः स श्रीवीरो जिनो जयतु ॥ १॥" (૧) શ્રીદેવાનન્દસૂરિકૃતિ ગતમાષ્ટકનું નીચે મુજબનું દ્રિતીય પદ્ય – श्री वर्द्धमानात् त्रिपदीमवाप्य, मुहूर्त्तमात्रेण कृतानि येन । अङ्गानि पूर्वाणि चतुर्दशापि, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ २ ॥ (૯) પજુસણાકપ (ક૯૫સૂત્ર) ની શ્રીલક્ષ્મી કૌતિના શિષ્ય શ્રીલક્ષ્મીવલ્લભે રચેલી ક૫મકલિકા૪ નામની વૃત્તિના ૧૪૦ માં અને ૧૪૧ મા પત્રગત નિશ્વલિખિત ઉલ્લેખ – " दीक्षां गृहीत्वा स्वामिनं पृष्टवान्-किं तत्त्वं, उप्पज्जेइ वा-उत्पद्यन्ते इति पदं श्रुत्वा विचारित....एतया त्रिपद्या जगत्स्वरूपं इन्द्रभूतिना ज्ञातं पुनर्दृष्टान्तश्च भगवता ત્રિપ: વરિત: ” ૧૩. આ સંપૂર્ણ કાવ્ય અને તેનું ગુજરાતી ભાષાંતર મેં શ્રી ધર્મવર્ધનગણિકૃત વિરભક્તામરના સ્પષ્ટીકરણમાં આપેલ છે. જુઓ “શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ ” (પૃ. ૨૩-૨૫ ). ૧૪. આ સંબંધમાં જુઓમારું “જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સુચીપત્ર” (ભા. ૨, પૃ. ૧૭૨ અને એ પછીનાં). For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૨૩ સા-સિદ્ધાતની જડ (૮) શ્રીવિનયવિજય ઉપાધ્યાયકૃત સુક્ષ્માધિકાના છઠ્ઠા ક્ષણના ૧૧૮ મા નિગ્નલિખિત પતિ : ---- 66 तत्र मुख्यानां एकादशानां त्रिपदीग्रहणपूर्वकं एकादशाङ्गचतुर्दशपूर्वरचना गणधरपदप्रतिष्ठा च । '' (૯) શ્રીવિજયરાજેન્દ્રમુકૃિત શ્રીકલ્પસૂત્રાપ્રમેાધિની પૃ. ૧૬૯ )માંની નીચે મુજબની પંક્તિ ઃ - : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૩ પુત્રગત (6 ' इत्थं त्रिपदीमापथ मुहूर्त्तेनैव द्वादशाङ्गीं रचयाञ्चकुस्ते गणधराः । " જેમ નિષદ્યાના પ્રાકૃતરૂપવાળા ઉલ્લેખ ઉપર હું નોંધી શક્યા છું તેવા ત્રિપદી કે એના પર્યાયવાચી શબ્દના પ્રાકૃતરૂપવાળા ઉલ્લેખ હું અત્ર તેાંધી શકતા નથી, કેમકે અત્યાર સુધી તેવા એકે ઉલ્લેખ મારા વાંચવામાં આવ્યા નથી, તે એ પૂરા પાડવા હું તજજ્ઞોને સપ્રણામ વિનવું છું. આ પ્રમાણેના નિષધાત્રયી અને ત્રિપદી૧૫ કે તેના પર્યાયને લગતા વિવિધ ઉલ્લેખા ઉપરથી સર્વ જીવોને હિતકારી એવા જૈન સિદ્ધાન્તની રચનામાં એ નિષધાત્રયી અને ત્રિપદી કેટલું બધું મહત્ત્વ ધરાવે છે તે સમાયું હશે. એટલે હવે ગણધરદેવ શા માટે એકને એક પ્રશ્ન પૂછે તેને ઉત્તર વિચારીએ, પ્રથમ પ્રશ્ન દ્વારા તત્ત્વ શું છે એમ પૂછાતાં ‘ ઉત્પત્તિ ' સૂચક ઉત્તર મળતાં તેમને શંકા ઉત્પન્ન થાય કે જો ઉત્પત્તિ જ એકલી હેાય તે દુનિયામાં ક્રાઇ શ્રીજી નારા થાય જ નહિ, ત્યારે ફરીને પૂછે કે શું ઉત્પત્તિ સિવાય અન્ય કઇ છે ? આમ વિચારી તેએ ફરીથી, તત્ત્વ શું છે એ મતલબને પ્રશ્ન પૂછૅ. આને ઉત્તર ‘વિનાશ ’એવા મળતાં વળા શૌકા થાય કે જો દરેક ઉત્પન્ન થયેલી ચીજ સદંતર નાશ પામે છે, એમ જો આને અથ હાય તે। પછી જગત્ શૂન્યાકાર બને. આથી ગણધરદેવ કરી એને એ જ પ્રશ્ન પૂછે અને એતે ઉત્તર ‘સ્થિર ' એવા મળતાં તેમને એવા નિશ્ચય થઇ જાય કે ચત્ સત્ તનુવ્યયયુમ્, કામ્યા वस्तुनः सत्ताऽयोगात् અર્થાત્ જે વિદ્યમાન છે તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાથી યુકત છે. જો એમ ન હોય તે વસ્તુની વિદ્યમાનતા જ સંભવતી નથી.૧૬ For Private And Personal Use Only સમળ્યા બાદ આ પ્રમાણે નિશ્ચય થ ગયા પછી અને વસ્તુનું યથાર્થ સ્વરૂપ ગણધરદેવને કરી પ્રશ્ન કરવાનું ન રહે તે સ્વભાવિક જ છે. અત્ર એ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે કે તીર્થંકરે પહેલી જ વાર કેમ ત્રણ પદો ન કહ્યાં? આના ઉત્તર એમ સુભવે કે તેમ કરવાથી કદાચ વસ્તુસ્થિતિ પૂરેપૂરી ન સમજાય એટણે કટકે કટકે ઉત્તર આપી પ્રશ્નકારને વિચાર કરવાનેા સમય આપવા ડીક છે, એવા હેતુ હોય અથવા તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણને યેાગ્ય મહત્ત્વ આપવા માટે ત્રણ ઉત્તા આપતા હશે, અથવા તે વિશિષ્ટ જિજ્ઞાસા અમૃત કરવા માટે તેએ તેમ કરતા હશે. આમાં ખરું રહસ્ય શું છે તે તે આગમાના અભ્યાસીએ સપ્રમાણ ઉલ્લેખ રજુ કરે તેા જણાય. ૧૫, વિચાર। સ્થાનાંગ (સ્થા. ૧૦; સુ. ૭૨૭)ની ટીકા (પત્ર ૪૮૧) ગત ‘પદત્રયી’. ૧૬. આ સાથે શ્રીકલ્પસૂત્રા પ્રત્યેાધિની (પૃ. ૧૬૯)માંની હકીકત સરખાવવી. Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ હવે આપણે શ્રી મહાવીરચરિત્ર તરફ દષ્ટિપાત કરશું તો જણાશે કે જે પ્રભુ મહાવીરસ્વામીની ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના થઈ અને એ દ્વાદશાંગીથી વૃક્ષ ફાલી ફૂલીને સમૃદ્ધ બન્યું, તે મહાવીર સ્વામીનું જીવનચરિત્ર, આ વીસમી સદીમાં, સાધનોની અનુકૂળતાવાળા જમાનામાં પણ, વૈજ્ઞાનિક પદ્ધતિ પુરસ્પર અને અભ્યાસીઓની સુધાને તૃપ્ત કરી શકે તે પ્રમાણે તૈયાર થઈને હજી બહાર પડયું નથી એ ખરેખર ચતુર્વિધ સંઘને વિચારવું ઘટે. આ માટે મેં ઈ. સ. ૧૯૨૮માં ઉજવાયેલ શ્રી મહાવીર પ્રભુના જન્મકલ્યાણક પ્રસંગે મારું વક્તવ્ય રજુ કરી બનતે પ્રયત્ન કર્યો હતો. જે એ વખતે એની શરૂઆત થઈ શકી હોત તો આજે એ મહાવીરચરિત્રના ગણેશ માંડવાની વાત કરવાને બદલે એની પૂર્ણાહુતિ ઉજવવાનો સુયોગ આપણને મળ્યા હતા. હજી પણ એ દિશામાં પ્રયાસ થાય તો સારું. આને માટે શાં શાં સાધનો છે તેની સંપૂર્ણ તૈધ થવી ઘટે. એ કાર્ય તુરત હું કરી શકું તેમ નથી એટલે દિશાસૂચનરૂપે થોડાક ઉલ્લેખ કરી સંતોષ માનું છું. શ્રી મેરવિજ્યગણિકૃત ચતુર્વિશતિજિનાનંદસૂતિ (મો. ૯૭)ના સ્પષ્ટીકરણ (પૃ. ૧૬૪–૧૬૫ )માં મેં જે જે આગમોમાંથી શ્રી મહાવીરસ્વામીના જીવન પ્રસંગે ઉપર થોડે ઘણે પ્રકાશ પડે છે તેને ઉલેખ આપવા ઉપરાંત મહાવીર પ્રભુના સ્વતંત્ર જીવનચરિત્ર જે લખાયાં છે તેની નોંધ પણ આપી છે. સાથે સાથે કેટલીક વિશિષ્ટ પ્રસ્તાવના વગેરેનો પણ નિર્દેશ કર્યો છે. આ સાધમાં વીરભક્તામર, શ્રી વિશાલરાજસૂરિના શિષ્યકત મહાવીરચરિત્ર, શ્રી મહાવીર પ્રભુને લગતું સ્તોત્રસાહિત્ય, કેટલાક ઉત્કીર્ણ લેખમાં કરાયેલા ઉલેખોઅન્યાન્ય ગ્રંથે ના પ્રારંભમાં અપાયેલાં ગૌરવસૂચક પદ્યો, શ્રી ધવલકૃત હરિવંશપુરાણ અને અમરકીર્તિકૃત મહાવીરચરિત્રની નોંધ ઉમેરવી. વિશેષમાં Indische Studionમાંની શ્રી કવાયી હકીકતો, “Essai de Bibliographie Jaina” તેમજ લાલાપ્રસાદકૃત Jaina Bibliography” કે જેમાં ૧૨૯૪ પુસ્તકોની યાદી અપાયેલી છે તેને, પ્ર. વિન્ટનિસે જર્મન ભાષામાં તેમજ અંગ્રેજીમાં લખેલ " ભારતવર્ષીય સાહિત્ય મને તથા . શુબિંગકૃત “Die Lehre der Jainas”ને પ્રસ્તુત વિભાગ, અંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલા વિશ્વકોષો, જેયુગ”માંના વિશિષ્ટ લેખો તેમજ મારા પણ કોઈ લેખ૮ એ દિશામાં ઉપયોગી હોય તે તેને હું અત્ર ઉમેરારૂપે ઉલ્લેખ કરતા વિરમું છું. ૧૭. વીરશાસનના તા. ર૭–૪-૨૮ ના અંકમાં આ છપાયેલ છે. ૧૮. આની યાદી નીચે મુજબ છે :--- (અ) શ્રી મહાવીર પ્રભુના જીવનની વિશિષ્ટ ઘટનાઓ જૈન તા. ૧-૪-૨૮ (૮-૪-૨૮ (આ) શ્રી મહાવીર પ્રભુની જયંતીને લગતું વક્તવ્ય વીરશાસન તા. ૨૭-૪-૨૮ (ઈ) દેવાર્ષની દેશને જૈન તા. ૬-૪-૩૦ (ઈ) વિભુ વર્ધમાનની વિશિષ્ટતાઓ તા. ૧૭-૪-૩૨ (ઉ) વિભુ વર્ધમાનની વૈગ્રહિક વિભૂતિ શિ તા. ૨૩-૪-૩૩ (૪) ચરમ જિનેશ્વરનું જન્મકલ્યાણક જેન તા. ૨૫-૩-૩૪ For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ક્ષયોપશમભાવ - અવતરણુ; — આસન્નોપકારી જગન્ધ દેવાધિદેવ પરમાત્માૐ શ્રી વીરવિભુના શાસનમાં સમનય, સમભ'ગી, રચાાદ, ષદ્ભવ્ય, ષડ્તાવ, પ્રમુખ અનેક ગાંભીર વિષયા રહેલા છે, તે થકી જિજ્ઞાસુએને ઉપયાગી ક્ષયાપશમભાવ સંબંધી કાંઈક સક્ષિપ્ત મ્યાન અત્ર આપવામાં આવે છે, લેખક પન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજ્યજી ( આ. મ. શ્રી, વિજયમે હસુરીશ્વર-પ્રશિષ્ય ) ભાવ એ આત્માનું સ્વતત્ત્વ છેઃ , ચૈતન્ય એ જેમ આત્માનું સ્વતત્ત્વ છે તેમ ઔપશમિક–ક્ષાયિક-ક્ષાયેાપમિકાર્દિ ભાવેશ પણ આત્માના સ્વતત્ત્વ ભૂત છે. આત્મા જે પ્રમાણે અલ્પાધિકતયા ચૈતન્યગુણથી અવિરહિત છે; તે પ્રમાણે ઔપમિાદ ( ભાવેામાંથી કાઇ પણ એ ત્રણ વગેરે) ભાવાથી અવિરહિત છે. સંસારી જીવામાં યથાસ ભવ જેમ એકી સાથે પાંચ અથવા તેથી જૈન ભાવેા અવશ્ય હોય છે; તે પ્રમાણે મુક્તાત્માઓમાં પણ ક્ષાયિક અને પારિામિક ભાવે અવશ્ય હોય છે. અનન્તજ્ઞાની મહર્ષિઓએ યદ્યપિ પુદ્ગલેામાં પણ સાદિપારિણામિક-અનાદિપારિણામિક ભાવ કહ્યો છે. તાપણુ ઔપમિકાદિ ભાવેને આત્માના સ્વતત્ત્વ ભૂત કહેવામાં કોઇ પણ બાધક હેતુ દૃષ્ટિગાચર થતા નથી. જો કે ‘ચૈતન્ય ' ગુણની માફક તત્ સત્ત્વ તત્ સત્ત્વ, તમારે તમાવ,: ચૈતન્યસત્ત્વ ભસવું, ચૈતન્યામાવે આત્મામાવ: ' આવું અન્વય-વ્યતિરેક લક્ષણ ‘ ભાવ ’નું પ્રાધાન્ય રાખીને નહિ બાંધી શકાય, કારણ કે ભાવ આત્મા સિવાય અન્યત્ર પુદ્ગલામાં પણ પૂર્વોક્ત કથન મુજબ અવશ્ય રહેલા છે, તેપણ તે ‘ઔપમિકાદિ ભાવે। આત્માના સ્વતત્ત્વભૂત છે' એ વચન અવિસંવાદી છે અને એટલા માટે જ ભગવાન ઉમાસ્વાતિ મહારાજાએ તત્ત્વાર્થસૂત્રના ખીજા અધ્યાયના પ્રથમસૂત્રમાં જણાવ્યું છે કે — ‘ ઔવામિ ક્ષાચિૌ માટે મિત્રત્ર નીવથ સ્વતત્ત્વ લૌચિાળિમિજી ૨' [સવાર્થ ૬૦ ર્. સૂ૧] ભાવા་; ઔપયિક, જ્ઞાયિક, ક્ષાયે પશ્િમક એ જીવનું સ્વતત્ત્વ છે. ઔયિક અને પારણામિક પણ જીવનું સ્વતત્ત્વ છે. ટીકાકાર મહર્ષિ પૂન્ય પ્રવર શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજાએ પણ એ જ અને ટીકામાં સ્પષ્ટ કરેલ છે. જે આ પ્રમાણે;— ‘ ચૌપામિયક્ષાયિૌવમિક્ષાવિદો भावौ धर्मै मिश्रथ - क्षायोपशमिकश्च जीवस्य - आत्मनः सामान्येन स्वतत्त्वं स्वशब्द आत्मवचन एव, शब्द भावाऽभिधायी, ततश्च स्वतत्त्वमिति जीवाऽऽत्मभाव एव, नैव एवेत्याह औदयिकश्च पारिणामिकचौदयिकपारिणामिकों, एतौ च स्वतत्त्वम् च शब्दात् सान्निपातिकः " ભાવા . ? સ્પષ્ટ છે. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ૩૨૪ ભાવ' પદનો વાસ્તવિક અર્થ: 6 ભાવ, અધ્યવસાય, વિચાર, પરિણામ ઈત્યાદિ શબ્દો લગભગ પર્યાયવાચક ગણવા હાય તા ગણી શકાય તેમ છે. પ્રતિપ્રાણિઓમાં જે જે ભાવા, અધ્યવસાયા, વિચારા કિવા પરિણામે ઉત્પન્ન થાય છે તે સર્વને આધાર તે તે પ્રાણિઓનાં તે તે કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયેાપશમ અને ઉદયને અવલખીને રહેલા છે. ઉપશમ થવા યોગ્ય કા ઉપશમ થાય ત્યારે આત્મિક ભાવ તદનુસારી હાય છે, કર્માંના ક્ષય થવાથી આત્મપરિણતિ તદ્દનુકૂલ બને છે. એ મુજબ કર્માંના ક્ષયેાપશમ તથા ઉદય પ્રસ ંગે આત્મિક અધ્યવસાય અનુક્રમે તેવા જ થાય છે. યુદ્ધિ: ધર્માનુસારિન ' એ લૌકિક સુક્તિને પણ ઉક્ત રીત્યા સંગત કરવામાં પ્રાયઃ કશાય વિરાધ આવતા નથી, અર્થાત્ ‘ વર્માનુસારની ’ એ પદના અ` કર્માંતેા જેવા ઉપશય-ક્ષય-ક્ષયાપશમ અથવા ઉદય વ તા હાય તેવી બુદ્ધિ-આત્મપરિણતિ થાય છે, એ પ્રમાણે કરવામાં પ્રાયઃ થતા નથી. કર્મીની ઉપશમાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓ તેમ જ આત્માને અનાદિ સસિદ્ધ પરિણામ એ ઉભયની અપેક્ષાએ ઔપમિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક, ઔયિક અને પારિામિક એમ ભાવાની પાંચ વિભાગેામાં વહેંચણ થાય છે. બાધક હેતુ દૃષ્ટિગોચર * Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. આત્મપ્રદેશામાં કર્માંની સત્તા હોવા છતાં જે અવસ્થામાં કતા વિપાકાય તેમજ પ્રદેશાદય, એ બન્ને પ્રકારના ઉદયના અભાવ હાય અર્થાત્ ક ા ઉપશમ થયેલા હાય તે અવસ્થાને ઉપશમ અવસ્થા કહેવાય છે અને તેથી ઉત્પન્ન થતા જે ભાવ તે આપમિક ભાવ કહેવાય છે. ૨. તે તે કર્મ'ના નિર્મૂÖલ ક્ષય થવાથી ઉત્પન્ન થતા જે તે તે ભાવ તે ક્ષાયિક ભાવ કહેવાય છે. ૩. ઉદયમાં આવેલ કર્માંના ક્ષય અને ઉદયમાં નહિ આવેલ કના ઉપશમ એ બન્ને પ્રકારની જે અવસ્થા તે ક્ષયેાપશમ ગણાય છે અને તેથી ઉત્પન્ન થતા જે ભાવ તે ક્ષાયેાપમિક ભાવ કહેવાય છે. ૪. શુભાશુભ કર્મનું ફળ ભાગવવું તેને ઉદય કહેવામાં આવે છે અને તે ઉદયથી ઉત્પન્ન થતા જે ભાવ તેને જ્ઞાની મહર્ષિએ આયિક ભાવ કહે છે. " કાર્તિક ૫. જીવ તેમજ અજીવનું જીવપણે તેમજ અજીવપણે અનુક્રમે જે રહેવાપણું, એ પ્રમાણે ભવ્ય-અભવ્યનું ભવ્યપણે—અભવ્યપણે જે રહેવાપણું ઈત્યાદિને પારિમિક ભાવ કહેવામાં આવે છે. યદ્યપિ આ પાંચે પ્રકારના ભાવનું સ્વરૂપ જાણવાની જરૂર છે. તથાપિ એ પાંચે ભાવે। પૈકી ક્ષયાપશમભાવનું સ્વરૂપ કાંઈક વિશેષ કતિ તેમજ જાણવાની જરૂર હાવાથી તેનું જ યથામતિ સક્ષિપ્ત સ્વરૂપ અહીં આપવામાં આવે છે. ક્ષચેાપશમના શબ્દાર્થ : क्षयश्व-समुदीर्णस्याऽभावः उपशमश्च - अनुदीर्णस्य विष्कम्भितोदयत्वं ताभ्यां निर्वृत्तः क्षायोपशमिकः [ ઉદયમાં આવેલ કા ક્ષય અને ઉદયમાં નહિ આવેલ કને For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ---રામા - મામા ના કાકા મામા ના ૧૯૯૩ શ્રી ક્ષયેશમભાવ ૩૨૭ ઉપશમ અર્થાત વિષ્કભિત–ઉદયપણું, આ ક્ષય અને ઉપશમ બન્ને વડે બનેલો જે ભાવ તે લાપશમિક ભાવ 'क्षयोपशमाभ्यां निवृत्तो मिश्रः दरविष्यातछन्नज्वलनवत् *, कथं पुनर्भाव्यते-यदुदयावलिका વિષ્ટ ર્મ તત ફળ મનુસયાવસ્થમિમામુમથીમવામાશ્રય મિત્ર: પ્રજ્ઞાવતે ” [ કાંઈક બુઝાએલા અને ઉપરથી (રક્ષા વડે ) ઢંકાયેલા અગ્નિની માફક ક્ષય અને ઉપશમ વડે બનેલે જે ભાવ તે મિશ્રક્ષો પશમભાવ કહેવાય છે તે કેવી રીતે વિચારાય? તેને માટે કહે છે કે-જેટલું કર્મ ઉદયાવલિકામાં આવ્યું તે ક્ષીણ થયું, અને જે અનુદિત છે તે ઉપશાન્ત ભાવને પામ્યું, આ બન્ને પ્રકારની અવસ્થાને આશ્રયી મિશ્ર–ક્ષ પશમભાવ થાય છે.] ‘યોપશમ ” ની જ્યાં જ્યાં વ્યાખ્યાઓ આવે છે, તે પ્રત્યેક સ્થલેમાં પ્રાયઃ આ અથવા અમુક પદેને ફારફેર કરીને એને લગતો જ અર્થ કરવામાં આવ્યો છે, એ ઉપરથી સંક્ષિપ્ત અર્થ એ જ નીકળે છે કે – ઊંદિત કર્મને ક્ષય અને અનુદિતને ઉપશમ આ બન્ને વડે ઉત્પન્ન થયેલ જે ભાવ તે ક્ષાપશમિક ભાવ કહેવાય. “ોપશમ” એ પદની ઉક્ત સામાન્ય વ્યાખ્યા સાંભળીને તૂર્ત જ અહીં શંકા થશે કે “ઉપશમ' પદની વ્યાખ્યામાં પણ “ક્ષોપશમ” પદના જેવો જ અર્થ કહેવાયો છે. એટલે કે ઉદિતનો ક્ષય અને અનુદિતને ઉપશમ એ જ ભાવાર્થ ઉપશમ” પદની વ્યાખ્યામાંથી નીકળે છે તે ઉપશમ અને ક્ષયપશમ એ બન્નેમાં તફાવત શું? એ શંકાના સમાધાન માટે વિચારીએ તો ઉપશમ અને પશમ એ બન્નેમાં નીચે મુજબ સ્પષ્ટ તફાવત જણાઈ આવે છે. ઉપશમ અને ક્ષાપશમમાં ભેદ: | સર્વઘાતિ પ્રકૃતિની અપેક્ષાએ વિચારીએ તે ઉપશમમાં તે સર્વાતિ પ્રકૃતિઓના રસોદય (વિપાકેદય) તથા પ્રદેશદય એ બનેને અભાવ હોય છે, અને ક્ષપશમમાં તે કેવળ સર્વઘાતિપ્રકૃતિએના રોદયનો જ અભાવ હોય, પરંતુ પ્રદેશદય તે ચાલુ હોય છે. તથા દેશદ્યાતિપ્રકૃતિની અપેક્ષાએ વિચારીએ તે ઉપશમમાં તે દેશઘાતિપ્રકૃતિના રદય તથા પ્રદેશોદય એ બન્નેનો અભાવ હોય છે અને ક્ષયપશમમાં અલ્પદેશદ્યાતિ રસોદય અથવા તે રસદય રહિત કેવળ પ્રદેશ પણ હોય. એ પ્રમાણે ઉપશમ અને યોપશમમાં બે રીતે તફાવત છે, જેની સ્પષ્ટતા આગળ કહેવાય છે. શંકા –- ઉદયમાં આવતા કર્મ પ્રદેશ સર્વથા સંરહિત હોય ખરા?કે જેથી રસોદય રહિત કેવળ પ્રદેશોદય હોઈ શકે ? અને જો એમ ન હોય તે સર્વથા રસરહિત કેવળ પ્રદેશોદય કેવી રીતે હોય? સમાધાનઃ– ઉદયમાં આવતા કર્મપ્રદેશ જો કે સર્વથા શુભ અથવા અશુભ રસથી રહિત હોતા નથી; પરંતુ શુભ અથવા અશુભ રસથી યુક્ત જ હોય છે. પ્રદેશોદયને અર્થ “સર્વથા રસરહિત કર્મપ્રદેશને ઉદય” એમ કરવાનો નથી, પરંતુ વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે— * અગ્નિના દષ્ટાંતમાં “વિષ્ણાત” પદ ક્ષીણકર્મની સાથે ઘટાવવા યોગ્ય છે, અને “ પદ વિષ્કલિતોદયપણું અથવા અનુક્રેક ક્ષયાવસ્થાની સાથે ઘટાવવું યોગ્ય છે, For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક પ્રદેશેદયની વ્યાખ્યા: બંધાયેલું કર્મ સ્વરૂપે (પિતાના સ્વભાવે) ઉદયમાં આવે છે તે રદય અનુભાગેદય અથવા વિપાકેદય કહેવાય, અને સ્વરૂપે ઉદયમાં નહિ આવતાં પરરૂપે એટલે ઉદયવતી પ્રકૃતિમાં સંક્રમીને પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવે તો તે પ્રદેશોય અથવા સ્તિબુકસંક્રમ કહેવાય. અથવા જેવા તીવ્ર રસે (સવ તિરૂપે) કર્મ બંધાયું હોય તેવા તીવરસે (સર્વ ધાતિરૂપે) ઉદયમાં ન આવતાં અતિમંદ રસરૂપે અર્થાત દેશદ્યાતીરૂપે થઈ ઉદયમાં આવે તો તે ઉદય જો કે રસોદય છે તો પણ પ્રદેશદય સર અને યોપશમ ભાવની ગણત્રીમાં આવનાર છે એમ જાણવું. શંકાઃ –બંધાયેલું કર્મ સ્વરૂપે ઉદયમાં ન આવતાં પરરૂપે ઉદયમાં આવવાનું કારણ શું? જ્યાં સુધી સ્વરૂપદયને અવકાશ ન મળે ત્યાંસુધી ઉદયરહિત કેમ ન વ ? સમાધાનઃ – જે કર્મની અબાલાસ્થિતિ થઈ હોય તે કર્મ કાઈ પણ પ્રકારે ઉદયમાં આવી નિર્જરવું જ જોઈએ એવો અવશ્ય નિયમ છે, માટે અબાધાસ્થિતિ સમાપ્ત થતાં જો વિરોધી પ્રકૃતિને તે વખતે ઉદય ચાલુ હોય તો પિતે વિરોધી પ્રકૃતિમાં સંક્રમીને (એટલે વિરોધી પ્રકૃતિરૂપે પરિણમીને) પણ ઉદયમાં આવે અને વિરોધ પ્રકૃતિને ઉદય બંધ પડતાં તે કર્મસ્વરૂપે જ ઉદયમાં આવે, અથવા વિરોધી પ્રકૃતિને કદાચ ઉદય ન હોય પરંતુ સ્થાન જ સ્વરૂપદયને અયોગ્ય હોય તો પણ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવવું જ જોઈએ – એવા નિયમને અનુસરીને કર્મ પ્રદેશોદયરૂપે અથવા તો રસોદયરૂપે પણ ઉદયમાં તે આવવું જ જોઈએ, કારણ કે અબાલાસ્થિતિ સમાપ્ત થઈ છે માટે. શંકા – હવે એ બાબત સમજાય છે કે અબાલાસ્થિતિ સમાપ્ત થયે કર્મને ઉદયમાં આવ્યા વિના તે છુટકો જ નથી, અને તે સ્વરૂપે (વિપાકોદયથી) અથવા પરરૂપે (પ્રદેશદયથી) પણ ઉદયમાં તે આવવું જ જોઈએ, પરંતુ તે પ્રમાણે વિચારતાં તે ક્ષયોપશમભાવ સિવાયની બીજી પણ અનેક પ્રકૃતિઓ પ્રદેશોદયથી પણ ઉદયમાં આવવી જ જોઈએ. સમાધાનઃ -- હા, કૃદયી સિવાયની સર્વ અધ્રુદયી પ્રકૃતિ પ્રદેશોદયથી અને રોદયથી એમ બંને પ્રકારે ઉદયમાં આવી શકે છે, અને ધ્રુવોદયી પ્રકૃતિનો તો રોદય દ્રવ હોવાથી હંમેશાં રસોદયથી જ ઉદયમાં આવી શકે છે. જેમ જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ ધ્રુદયી હેવાથી હંમેશા રદયવાળી છે, અને જિનનામ આહારદિક આદિ પ્રકૃતિઓ અધુવોદયી હેવાથી અન્તર્મુહૂર્નાદિ અબાધાસ્થિતિ પૂર્ણ થયે પ્રદેશય, અને તેવા પ્રકારની અવસ્થા પ્રાપ્ત થતાં રોદયવાળી પણ વર્તે છે. ક્ષપશમમાં ક્ષય-ઉપશમની સ્પષ્ટતા: શંકા – અહીં ક્ષોપશમભાવ સમજો ઈષ્ટ છે, તે તે ક્ષે પશમભાવવાળી ૩૮ પ્રકૃતિમાં ક્ષય શું? અને ઉપશમ શું? તેમજ પ્રદેશદયને સંબંધ કેવી રીતે? તે સ્પષ્ટ રીતે સમજાવો કે જેથી તે પ્રકૃતિએને ક્ષય અને ઉપશમ થવાથી ૧૮ પ્રકારના ક્ષપશમભાવ થાય છે તે પણ સ્પષ્ટ સમજાય, For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ક્ષયોપશમભાવ ૩૨૯ સમાધાન:-- એ શંકાના સમાધાન માટે પ્રથમ ક્ષય કેને? અને તે જ વખતે ઉપશમ કોનો ? તે સમજવું જોઈએ. તે સમજવા માટે શ્રી તરાર્થસૂત્રની સિદ્ધસેનીય ટીને નિમ્ન લિખિત ફકરે ઘણો જ ઉપયોગી છે, જે આ પ્રમાણે : ‘मत्यादिचतुष्टयज्ञानावरणीयकर्मणां सर्वोपघातीनि देशोपघातीनि च फड्डकानि, तत्र सर्वेषु सर्वघातिकड्डकेषु ध्वस्तेषु, देशोपघातिफडकानां च समये समये विशुद्भयपेक्ष्य भागैरनन्तैः क्षयमुपगच्छद्भिर्देशोपघातिभिर्भागेश्वोपशान्तः सम्यग्दर्शनसाहचर्याज्ज्ञानी भवति, तच्चास्टर क्षयोपशमर्ज જ્ઞાનવતુષ્ટયમુખ્ય [ તવાઈ બ૦ ૨, ટૂ૦ ૬] અર્થ: –મતિજ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોના સર્વઘાતી અને દેશઘાતી રસ સ્પર્ધક છે, ત્યાં સર્વે સવઘાતિ રસસ્પર્ધકો વિનાશ પામે છે, અને દેશઘાતી રસસ્પર્ધકોમાંથી પ્રતિસમય વિશુદ્ધથનુસાર અનન્ત અનન્ત ભાગ ક્ષય પામે છો, તથા અનત અનન્ત ભાગ ઉપશાન્ત થયે છતે સમ્યગદર્શનના સહચારીપણથી આત્મા જ્ઞાની થાય છે. અને તે આત્માના મત્યાદિ ચાર જ્ઞાન તે સાયોપથમિક જ્ઞાન કહેવાય છે. अवधिज्ञानावरणप्रभृतीनां देशघातिनां कर्मणां सम्वान्धषु सर्वघातिरसस्पर्धकेषु तथाविधविशुद्धाव्यवसायविशेषबलेन निहतेषु देशघातिरूपतया परिणमितेषु, देशघातिरसस्पर्धकेष्वपि चातिस्निग्धेष्वल्परसीकृतेषु तेषां मध्ये कतिपयरसस्पर्धकगतस्योदयावलिकाप्रविष्टांशस्य क्षये, शेषस्य चोपशमे विपाकोदयविष्कम्भरूपे सति जीवस्यावधिमनःपर्यायज्ञानचक्षुर्दर्शनादयो गुणाः क्षायोपशमिका जायन्ते प्रादुर्भवन्ति । [पञ्चसंग्रह, द्वार ३, गाथा २९ नी वृत्ति] ભાવાથઃ – અવધિજ્ઞાનાવરણ વગેરે દેશવાતિ કર્મોના સવઘાતિ રસસ્પર્ધક તથા– પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના બલ વડે હણે છતે દેશદ્યાતિરૂપે પરિણુમાવ્યું છતે, તેમજ દેશઘાતિ રસસ્પર્ધકોમાં પણ અતિસ્નિગ્ધ રસવાળા કયે છતે તે (અપરસવાળા) સ્પર્ધામાંથી પણ કેટલાક રસ Íધકોને પ્રાપ્ત થયેલે (રસસ્પર્ધકોમાં રહેલ અથવા રસસ્પર્ધવાળા) જે ઉદયાવલિકામાં પ્રવેશેલો અંશ તેના ક્ષયથી (અર્થાત વારંવાર ઉદયાવલિકામાં પ્રવેશી કેટલાક અભ્યરસવાળા સ્પર્ધક ક્ષય પામવાથી) અને શેષ (અપરસવાળા વગેરે) સ્પર્ધક ઉપશાન્ત થવાથી એટલે વિપાકેદયમાં અટકવાથી જીવને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, તથા ચક્ષુદર્શન આદિગુણ ક્ષયોપશમભાવે પ્રગટ થાય છે. ____तथा सर्वघातिस्पर्धकानामुदय [ उदयाभाव] क्षयात्तेषामेव सदुपशमाद्देशघातिस्पर्धकानामुदये લાવશમિ માવઃ | [ દિગંબર સંપ્રદાયનું તત્વાર્થરાજવાર્તિક, અધ્યાય ૨, સૂ. ૫ ની વૃત્તિ, ભાવાર્થ – દેશવાતિ અને સર્વઘાતિ એ બે પ્રકારના રસસ્પર્ધકે છે, તેમાં જ્યારે સર્વ ધાતિ સ્પર્ધકનો ઉદય થાય છે ત્યારે કિંચિત પણ આત્મગુણ વ્યક્તપણે પ્રગટ થતો નથી તે કારણથી તે સર્વદ્યાતિ રસસ્પર્ધકના ઉદયનો અભાવ તે ક્ષય કહેવાય, અને ઉદયમાં નહિ આવેલ એવા એ જ સર્વઘાતિ સ્પર્ધકોની જે સત અવસ્થા=સત્તા તે ઉપશમ કહેવાય, તેમજ પિતાનું સામર્થ્ય પ્રગટ નહિ થવાથી (અને એ પ્રમાણે) સર્વ ઘાતિના અભાવથી (એટલે ગુણને સર્વાશે ઘાત નહિ કરવાથી) પ્રાપ્ત થયેલ છે ભાવ તે ક્ષપશમભાવ કહેવાય છે. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૩૦ શ્રી જૈત સત્ય પ્રકાશ કાર્તિક ઇત્યાદિ અનેક ગ્રન્થાના પાઠ વિચારતાં સ્પષ્ટ થાય છે કે-યાવહિાપ્રવિણ એટલે વારંવાર ઉદયાવલિકામાં પ્રાપ્ત થતા સાંશને ( સાતિમાંથી દેશધ્રાતિરૂપે થઈ તે અને તેમાંથી પણ અપરસવાળા દેશાતિરૂપે થઈને ઉયાવલિકામાં આવેલા રસસ્પર્ધા કાને ) ક્ષય ( એટલે પ્રતિસમય ઉદયદ્વારા નિર્જરવું) અને અનુતિ તા ( શેષ અતિસ્નિગ્ધ દેશાતિસ્પર્ધા કા તથા નવા અને પ્રાચીન સાતિસ્પર્ધા જે ઉદ્દયમાં નથી આવતા તેનેા ) વામ ( એટલે વિપાકાવ્યના અભાવરૂપ ઉપશમ ) તે ક્ષયોરામ કહેવાય. આ અર્થ સત્ર સબંધ કરવા યેાગ્ય છે. તે દરેક ક્ષયે।પશમભાવવાળી પ્રકૃતિને અગે વિશેષ સ્પષ્ટ કહેવાય છે, તે આ પ્રમાણે ઃ www.kobatirth.org ૩ અચક્ષુદશનાદિ ૫ :નાદિ િ ૧ સભ્યત અહીં પ્રથમ ક્ષયાપરામભાવવાળી પ્રકૃતિએ ૩૯ છે અને તેના ક્ષયેાપશમથી ઉત્પન્ન થયેલા ક્ષયે।પશમભાવ ૧૮ છે તે આ પ્રમાણે : ૪ મતિજ્ઞાનાદિ : ૪ મતિજ્ઞાનાવરણીયાદિના ક્ષયે પશમથી. ૩ મતિ અજ્ઞાનાદિ ૧ દેવતિ ૧. સવરિત Acharya Shri Kailassagarsuri Gyanmandir ,, "" ૩ અચક્ષુદનાવરણીયાદિના ક્ષયાપશમથી. ૫ દાનાન્તરાયાદિકના યેાપશમથી. ૪ અનન્તાનુ॰ અને મિથ્યા॰ મિશ્ર એ ૨ દનમેહનીયના ક્ષયેાપશમથી. ૧૮ ાયેાપશમભાવ અહી ૩૯ પ્રકૃતિઐને મેળ કરવાને નહી'તર તત્ત્વાદિ ગ્રન્થામાં એ ભાવને અંગે આ પ્રમાણે - ( અહીં સભ્ય મેાહનીય ક્ષયેાપશમ ભાવમાં ન ગણવી) ૪ અપ્રત્યાખ્યાની કષાયના ક્ષયે।પશમથી ૧૭ મેહનીયના ક્ષયે પશમથી. ૩૯ પ્રકૃતિના ક્ષયાપશમથી હૈાય. ઉપર્યુક્ત સખ્યા યથાસંભવ દર્શાવી છે, પ્રકૃતિ સખ્યા જુદી રીતે લખી છે તે — દેશિવરિત — - દર્શીનમાહનીય તથા આ પહેલા ક્લાયના ક્ષષેાપશમથી. સવિરતિ --- ૩ ~~~ ૩ દરા નમેાહનીય તથા પહેલા ૧૨ કષાયના ક્ષયે।પશમથી. પુનઃ શ્રીતત્ત્વા રાજવાન્તિકમાં સર્વવિરતિ ચારિત્રના ક્ષયેાપશ્ચમભાવ પહેલા ૧૨ કષાયના ક્ષયેાપશમી,૪ સ`વલનના ઉદયથી અને ૯ નેકષાયના યથાસ‘ભવ ઉદયથી કહ્યો છે. તેમજ દેશવિરતિમ ક્ષયાપશમભાવ પહેલા ૮ કષાયના ક્ષયાપામથી, બીજા ૮ કષાયના ઉદયથી અને ૯ નેાકષાયના યથાસભવ ઉદયથી કહ્યો છે. તથા સજલન અને નાકષાયને ઉદય જ હાય પણુ ઉદય વખતે ક્ષયાપશમભાવ ન હેાય એમ નહિ, કારણકે સજલન અને તેાકષાયે તે રસે।યસહિત અને રસાય રહિત પણ્ ક્ષયેાપશમભાવવાળા હાઈ શકે છે [જીએ-પાંચસંગ્રહ, દ્વાર-૩ાં ગાથા ૨૭ મીની વૃત્તિ ] તથા અહીં પ્રથમ ચત્તુવિદ્ધ અને શુદ્ધ એમ બે પ્રકારના ક્ષયાપશમ For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ શ્રી ક્ષયેાપશમભાવ ૩૩૧ ભાવ છે. ત્યાં રસેયસહિત હૈાય તે ચારુવિધ ક્ષયે પરામભાવ અને પ્રદેશેાદય સહિત હાય તે જીદ્દ ક્ષયાપશમભાવ. હવે કઈ પ્રકૃતિને કયા ક્ષયાપશમભાવ હાય તે આપણે વિચારીએ – જ્ઞાનાવરણીય ૪, દનાવરણીય ૩, અન્તરાય ૫, એ ૧૨ દેશાતિ પ્રકૃતિને ઉદયાનુવિદ્યાપશમ. તે રસાયસહિત હાય. મિથ્યાત્વ ૧, પ્રથમ કષાય ૧૨, એ ૧૭ સર્વાંધાતિમોહનીયને શુદ્ધ ક્ષયેાપશમ ઢાય, તે પ્રદેશેાય સહિત હૈાય. સંજવલન ૪, નાકષાય ૯, એ ૧૩ દેશધાતિમેહનીયના ઉદયાવિદ્ધ તથા શુદ્ધ એ બન્ને પ્રકારના યાપામઢાય, ત્યાં રસોયે ઉદયાવિદ્ધ અને પ્રદેશેાયે શુદ્ધ ક્ષયેાપશમભાવ હોય. સમ્યક્ત્વ મેાહનીય ૧, મિશ્ર મેાહનીય ૧, એમાં પોતાને રસાય છે અને મિથ્યાત્વને પ્રદેશેાય છે. જેથી સમ્ય॰ માહનીયના ઉદય તે જ મિથ્યાત્વને ક્ષયે પશમભાવ હેવાથી ક્ષયાશમ સમ્યકત્વ ગણાય છે. પરન્તુ મિશ્રમેહનીયના ઉદ્દયમાં મિથ્યાત્વના યેાપશમભાવની વિવક્ષા નથી. પ્રશ્ન : – ઉદયાનુવિદ્ધ ક્ષયાપશ્ચમભાવ જે રસાયસહિત દ્દો તે! તે રસાદય હાવા છતાં ક્ષયાપશમભાવ ( એટલે ઔયિક ભાવ એ બન્ને પરસ્પર વિરાધી ભાવ) એક જ પ્રકૃતિમાં કેમ ? અને તે પ્રકૃતિમાં ઉદય, ક્ષય અને ઉપશમ એ ત્રણેની મિત્રતા એક સાથે 3વી રીતે હાય ? ઉત્તર ઃ — ભિન્ન ભિન્ન પ્રકૃતિને અંગે ઉયાનુવિદ્વક્ષયારામમાં ઉદય, ક્ષય અને ઉપશમ એ ૩ ની મિશ્રતામાં ભિન્નતા સંબધી સ્પષ્ટતા આ પ્રમાણે છેઃ ઉચાનુવિક્ષયે પશમમાં ઉદય, ક્ષય અને ઉપશમની સ્પષ્ટતા : १ अवधिज्ञानावरण, ૨ વષિનાવળ, રૂમન:પર્યવજ્ઞાનાવર આ ૩ પ્રકૃતિને અશ્રેણિગત જીવાને સદ્ઘાતિરસ બંધાય છે, માટે એ ૩ ના રસસ્પર્ધા કા સાતિ છે, તેથી એ સ`ઘાતિ રસસ્પર્ધી કે જ્યાંસુધી ઉદયભાવમાં વત્ત ત્યાંસુધી જીવને અવધિજ્ઞાન, અવધિદર્શીન અને મનઃજ્ઞાન કિચત્ પણ પ્રગટ થતું નથી, પરંતુ એ સ`ઘાતિરસસ્પર્ધા કામાંના કેટલાક સ્પર્ધા જીવના અધ્યવસાયવિશેષથી બદલાઈ તે અતિ સ્નિગ્ધ અને અતિ અલ્પ એમ ૨ પ્રકારના દેશાતિ રસસ્પર્ધા થાય છે, તેમાંથી જ્યારે અલ્પસ્નિગ્ધ રસસ્પર્ધા કા ઉદયમાં આવે અને સાતિ રસસ્પર્ધાના ઉદય બંધ પડે ત્યારે જ જીવને અવિધજ્ઞાનાદિ ગુણ પ્રગટ થાય છે પુનઃ પતિત અધ્યવસાયે સુધાતિ સ્પર્ધા કાને ઉદય થાય અને દેશાતિ સ્પર્ધા કાને ઉદય બંધ પડે ત્યારે અધિજ્ઞાનાદિ ગુણાને વિનાશ થાય છે. આ પ્રમાણે અલ્પ સ્નિગ્ધ દેશાતિ સ્પાને ચ, સદ્યાતિ સ્પર્ધા કાના ( દેશધાતિપણે પરિણમવારૂપ અથવા દેશાતિરૂપે પરિણમી વાર વાર ઉદયાવલિકામાં આવી પ્રતિસમય નિÖરવારૂપ) ક્ષય અને તત્સમયવૃત્તિ સધાતિ તથા અતિ સ્નિગ્ધ દેશાતિ સ્પર્ધા કાને અનુષ્ટ ( ઉદયાભાવ) રૂપ રામ એ ત્રણે ભાવની સમકાળે મિત્રતા હૈાવાથી ( અવધિજ્ઞાનાદિ ૩ ગુણુની પ્રાપ્તિમાં ) અવધિજ્ઞાનાવરણીયાદિ ૩ કા For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાનુવિદ્ધક્ષરોજામ કહેવાય છે. અહીં અવધિજ્ઞાનાદિ વિનાશ પામે ત્યારે અવધિજ્ઞાનાદિકની પ્રાપ્તિ સમયે થયેલા અતિસ્તિષ્પ વા અપસ્નિગ્ધ દેશઘાતિ સ્પર્ધકે પણ પતિત અધ્યવસાયના બળથી સર્વધાતિરૂપે પરિણમતા જાય છે, અતિજ્ઞાનાદિ ૪ માં ક્ષપશમભાવ: મતિજ્ઞાનાવરણીય ૧, શ્રુતજ્ઞાનાવરણીય ૨, ચક્ષદર્શનાવરણીય ૩ અને અથસુદર્શનાવરણીય જ; આ ચાર પ્રકૃતિના રસસ્પર્ધકે બંધ સમયે (અશ્રેણિત જીવને) સર્વધાતિ બંધાય છે, પરંતુ ઉદયમાં આવતી વખતે તે સર્વધાતિ સ્પર્ધકે દેશધાતિરૂપે થઈને જ ઉદયમાં આવે છે, (માટે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ ચાર ગુણોમાં) મતિજ્ઞાનાવરણીયાદિ (સ્વસ્વ આવારક) પ્રકૃતિઓના દેશઘાનિ સ્પર્ધકનો ૩ય, સર્વધાતિ સ્પર્ધકોનો (દેશઘાતિરૂપે પરિણુમાવવારૂપ અથવા દેશઘાતિરૂપે પરિણમી વારંવાર ઉદયાવલિકામાં આવી પ્રતિસમય નિર્જરવારૂપ) ક્ષય અને શેષ રહેલા (એટલે ઉદયાવલિકામાં નહીં આવેલા-આવતા) સર્વઘાતિ અને અતિસ્નિગ્ધ દેશદ્યાતિ સ્પર્ધકને અનુદયરૂપ પામ એ ત્રણે ભાવો સમકાળે મિશ્ર હોવાથી ૩યાનુવિદ્ધક્ષાપશમ કહેવાય. અન્તરાય ૫ – અત્તરાયકર્મ યોપશમ ભાવ પણ મતિજ્ઞાનાવરણીયાદિ ચાર પ્રકૃતિને અનુસાર અતિતુલ્યપણે વિચાર. - મિથ્યાત્વ – મિથ્યાત્વના સ્પર્ધકે સર્વ ધાતિ છે, અને તે સર્વ ધાતિ સ્પર્ધાના ઉદયે જીવને મિથ્યાત્વ જ હે ય છે, પરંતુ એ જ સવઘાતિ સ્પર્ધકેમાંના કેટલાક સ્પર્ધક અધ્યવસાયવિશેષથી અપસર્વથાતિરૂપે (= અલ્પસર્વઘાતિ દિસ્થાનિકાસરૂપે) પરિણમી ઉદયમાં આવે ત્યારે મિત્રમોદૃનીચને રદ્રય, પરંતુ કર્મપ્રદેશ મિથ્યાત્વના જ હોવાથી મિથ્યારવને પ્રોચ ગણાય છે, છતાં અહીં સર્વાતિ સ્પર્ધકે દેશદ્યાતિરૂપે પરિણમ્યા નથી માટે મિથ્યાત્વને પશમ ભાવ ગણાય નહિ. મિશ્રમેહનીય ૧- આ મિશ્રમેહનીયના રસપર્ધકે ક્રિસ્થાનિક સર્વઘાતિ છે, પરન્તુ અલ્પ સર્વઘાતિ છે, તેથી તેના ઉદયવડે મિશ્ર સમ્યકત્વરૂપ ગુણ પ્રગટ થાય છે, આ પ્રકૃતિ મિથ્યાત્વનું જ રૂપાન્તર એટલે મિથ્યાત્વના જ પ્રદેશરૂપ હોવાથી મિશ્ર સમ્યકત્વ તે મિથ્યાત્વનો પ્રવેશે છે, અને મિત્રમોહનીય પિતાનો રૉય છે, તથા પ્રકૃતિને અલ્પસર્વ ધાતિરસ બદલાઈને જેકે સમ્યકત્વમેહનીયરૂપે દેશદ્યાતિરસ ઉદયમાં આવી શકે છે, તેથી મિશ્રમોહનીયને પ્રદેશદય ગણી શકાય, પરંતુ આ પ્રકૃતિ સ્વતંત્ર પ્રકૃતિ ન હોવાથી (એટલે રૂપાનેર–પરિણામોત્તર પ્રકૃતિ હોવાથી) એના પ્રદેશોદયની મુખ્ય વિવક્ષા થઈ શકતી નથી, તેમજ મિથને મિથ્યાત્વતુલ્ય ગણી સમ્યકત્વમોહનીયના ઉદયને મિથ્યાત્વનો ક્ષપશમભાવ ગણ્યો છે, પરનું મિશ્રનો ક્ષયોપશમ ભાવ ગણી શકાય એવો છે તે પણ પોતે સ્વતંત્ર પ્રકૃતિ ન હોવાથી ગણો નથી, જો એ પ્રમાણે મિશન પશમ ભાવ ગણવામાં આવે તે મિથ્યાત્વરૂપે બનતા મિત્રને અને સમ્યકત્રમેહનીયન પણ સોપશમભાવ ગણવાનો પ્રસંગ આવે અને તે અસંગત થઈ જાય. For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ક્ષયેશમભાવ સમ્યકત્વને અને ક્ષયે પશમ ભાવ: સમ્યકત્વમેહનીય ૧ – મિથ્યાત્વમેહનીયના સર્વ ધાતિ સ્પર્ધકેમાંના કેટલાક સર્વઘાતિ સ્પર્ધકો અધ્યવસાય વિશેષથી બદલાઈને દેશાતિરૂપે (૧-૨ સ્થાનિક રસપણે) પરિણમે છે, તે દેશદ્યાતિ સ્પર્ધકેવાળા મિથ્યાત્વ પ્રદેશ જ સમ્યકત્વમેહનીયના નામથી ઓળખાય છે, તેથી સમ્યકત્વમોહનીય એટલે દેશવાતિ સ્પર્ધકોવાળા મિથ્યાત્વ પ્રદેશ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે સમ્યકત્વમોહનીયન રોદય ગણાય છે, પરંતુ મિથ્યાત્વને તે પ્રદેશદય જ છે, તેથી સમ્યકત્વમોહનીયના ઉદય વખતે ઉદયમાં આવતું મિથ્યાત્વ (એટલે મિથ્યાત્વના કેટલાક સર્વઘાતિ પર્ધકે દેશઘાતિરૂપે પરિણમવાથી સમ્યકત્વમેહનીયરૂપે ઉદયદ્વારા નિર્જરવાથી) ક્ષય પામતું જાય છે, એમ ગણાય અને શેષ મિથાત્વપુંજ તથા મિશપુંજ (એટલે મિથ્યાત્વના ઉગ્ર સર્વાતિ તથા અલ્પસર્વ ધાતિ સ્પર્ધકે અથવા ઉગ્ર અને અલ્પ સર્વધાતિ સ્પર્ધકવાળા ૨ પ્રકારના મિથ્યાત્વ) ને અનુદય – ઉદયાભાવરૂપ કામ છે, માટે સમ્યકત્વમોહનીયને રસોદય-વિપાકેદય તે મિથ્યાત્વને પામભાવ છે, અને મિથ્યાત્વને સોપશમ તે જ પામગ્રવણ છે. એ પ્રમાણે પરમ સમ્યકત્વમાં સમ્યકત્વમેહનીયન વિપાકાય, પરંતુ મિથ્યાત્વમોહનીયનો ક્ષયે પશમ તેમ પ્રદેશદય જ છે એમ સ્પષ્ટ રીતે જાણવું. એમાં ક્ષય તો દેશઘાતિરૂપે પરિણમેલા સર્વઘાતિ સ્પર્ધકોને જાણ, અને ઉપશમ તો દેશદ્યાતિરૂપે નહિ પરિણમેલા શેષ સર્વધાતિ રસસ્પર્ધકો જાણ, જેથી મિથ્યાત્વના સર્વાતિ સ્પર્ધકે અને મિથ્યાત્વ એ બેઉની અભેદ વિવક્ષા કરીએ તે ઉદિતમિથ્યાત્વનો જ ક્ષય અને અનુદિત મિથ્યાત્વનો ઉપશમ ગણાય છે. ત્યાં ઉદિતમિથ્યાત્વ એટલે મિથ્યાત્વના ઉદયમાં આવતા દેશાતિરૂપે બનેલા સર્વઘાતિ સ્પર્ધકે તેને જ ક્ષય અને દેશઘાતિ રૂપે નહિ બનેલા જે શેષ સર્વઘાતિ સ્પર્ધકે તે ઉદયમાં આવતા નથી માટે તે અનુતિનિધ્યા કહેવાય. એ ઉપર કહેલા ભાવાર્થને અનુસરીને જ ક્ષયોપશમસમ્યકત્વને અર્થ નીચે પ્રમાણે પ્રસિદ્ધ છે કે – ‘मिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंतं । मीसीभावपरिणयं वेइज्जंतं खओवसमं” ॥ ५३२ ॥ (શ્રી વિશેષાવશ્યક) આ ગાથાની વૃત્તિને અક્ષરશઃ અર્થ આ પ્રમાણે – “ઉદીર્ણ એટલે ઉદયમાં આવેલું જે મિથ્યાત્વ તે વિપાકાદય વડે વેદાયેલું (દાતું) હોવાથી ક્ષીણ થયું એટલે નિર્જયું, અને ઉદયમાં નહિ આવેલું જે મિથ્યાત્વ સત્તામાં રહ્યું છે તે ઉપશાન થયું છે. અહીં ઉપશાન પામ્યાને અર્થ એ છે કે – શેષ મિથ્યાત્વનો ઉદય અટકેલો છે, અને મિથ્યાત્વ સ્વભાવ દૂર થયેલ છે. ત્યાં મિથ્યાત્વપુંજ અને મિશ્રપુંજ એ બે પુંજ આશ્રયી વિચારીએ તે ઉદયવિષ્કમ (અટકેલો ઉદય) ગણાય, અને (સમ્યકત્વરૂપ) શુદ્ધ પુંજ આશ્રયી વિચારીએ તે મિથ્યાત્વ સ્વભાવ દૂર થયેલું ગણાય, (એ પ્રમાણે ઉપરાત ના બે અર્થ યથાર્થ રીતે છે). For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ પ્રશ્ન –જે એ પ્રમાણે (ઉદયવિષ્કભ અને અપનીત મિથ્યાત્વ સ્વભાવ એ બન્ને સ્વરૂપવાળા ઉપશાન્તભાવને અનુદયતા) હોય તે તે અયુક્ત છે, કારણ કે ઉદયવિષ્કસરૂપ ઉપશાન્તભાવવાળા જે મિથ્યાત્વપુંજ અને મિશ્રપુંજ તે બે પેજને જ અનુદીર્ણતા – અનુદયપણું ઘટી શકે છે, પરંતુ દૂર થયેલા મિથ્યાત્વસ્વભાવવાળા સમ્યકત્વરૂપ શુદ્ધ પુંજને તે અનુદીર્ણતા ઘટી શકતી જ નથી કારણ કે સમ્યકત્વપુંજ તે સાક્ષાત વિપાકેદયથી અનુભવાય છે, અને તમો તે “અજીર્થ જ વસંત' એ પદના અર્થમાં બને સ્વરૂપવાળા ( ઉદયવિઝંભ અને અપનીત મિથ્યાત્વસ્વભાવ એ બન્ને સ્વરૂપવાળા) ઉપશાન્તભાવને અનુદીર્ણતા કહે છે, તે તે કેવી રીતે? ક્ષપશમ સમ્યકત્વને વાસ્તવિક અર્થ : ઉત્તર :– એ વાત સત્ય છે ( અર્થાત દૂર થયેલા મિથ્યાત્વસ્વભાવવાળા સમ્યકત્વપુજને અનુદયતા જો કે ઘટતી નથી), પરંતુ સમ્યકત્વપુંજમાં મિથ્યાત્વસ્વભાવ દૂર થયેલ હોવાથી મિથ્યાત્વને સ્વસ્વરૂપે (એટલે મિથ્યાત્વને મિથ્યાત્વસ્વભાવે-મિથ્યાત્વ સ્વરૂપે) ઉદય વર્તતે નથી, તેથી સમ્યકત્વપુંજને પણ અનુદય કહેવો તે ઉપચારથી કહી શકાય છે. અથવા “ફર્ચ ૩વસંત' એ પદને બીજી રીતે અર્થ કરીએ; અશુદ્ધ અને અર્ધશુદ્ધ (મિથ્યાત્વ અને મિશ્ર) એ બન્ને જરૂ૫ મિથ્યાત્વને (ગાથામાં કહેલા મિરઝર્વ પદને) જ અનુદયતા (પદને સંબંધ) જેડીએ, પરંતુ સમ્યકત્વને અનુદિત પદ ન જેડીએ, સમ્યકત્વને તે કેવળ અપનીત મિથ્યાત્વસ્વભાવરૂપ ઉપશાત ભાવ જ જેડીએ પણ અર્થ સંગત થાય છે. જે પૂછતા હો કે આ પ્રમાણે અર્થ સંગતિ કેવી રીતે થાય ? તે કહીએ છીએ કે–મિરજીત્તે નમુત્ર તે શીળું એટલે મિથ્યાત્વ જે ઉદયમાં આવ્યું તે ક્ષય પામ્યું અને શેષ મિથ્યાત્વ એટલે મિથ્યાત્વપુંજ એ બન્ને પુંજ રૂ૫ મિથ્યાત્વ મgયં અર્થાત અનુદિતભાવે વર્તે છે, અને મજુદાં ૨ એ પદમાંના જ શબ્દને વ્યવહિતભિન્નપ્રયોગવાળે ગણીને અનુર્ય વસંત જ એવા ક્રમથી જોડીએ તે સમ્યકત્વપું જરૂપે (અર્થાત તે શેષ મિથ્યાત્વ શુદ્ધ પુંજરૂપે) ઉપશાના ભાવે વર્તે છે એટલે દૂર થાય છે મિથ્યાત્વ સ્વભાવ જેમાંથી એવા સ્વરૂપે વર્તે છે, એ બીજી રીતે અર્થ કરીએ તે પણ અર્થ સુસ્થ-સંગત અને ઠીક રીતે બંધ બેસતો થાય છે. તેથી એ પ્રમાણે ઉદિત મિથ્યાત્વનો ક્ષય અને અનુદિત મિથ્યાત્વને ઉપશમ એ બને સ્વભાવને જે આ મિશ્રભાવ એટલે એક જ મિથ્યાત્વરૂપ ધમને વિષે સમકાળે બે ભાવ થવારૂપ મિશ્રભાવ તેને પ્રાપ્ત થયેલ તે મસીમાવપૂરિનર્ચ = મિશ્રભાવપરિણત મિથ્યાત્વ કહેવાય. તેમજ વૈકd = વેઇમાન અનુભવાતું (વિપકાદયમાં વર્તતું) ત્રુટિતરસવાળું (સર્વઘાતિ મટીને દેશદ્યાતિ રસવાળું થયેલું) શુદ્ધ પુંજરૂપ સમ્યકત્વપુંજરૂપ સ્વભાવવાળું) તે મિથ્યાત્વ પણ ક્ષચ અને ૩૫રામ એ બન્ને સમકાલીન સ્વભાવે બનેલું હોવાથી (તે બે સ્વભાવવાળું મિથ્યાત્વ જ) શાપરામાવવું કહેવાય છે, અર્થાત શુદ્ધ થયેલા મિથ્યાત્વપુલો, અતિ સ્વચ્છ વસ્ત્ર જેમ દષ્ટિનો વિવાત કરતું નથી તેમ, યથાર્થ તત્વરૂચિના અધ્યવસાયરૂપ સમ્યકત્વને આવરણ કરનારા થતા નથી, માટે તે મિથ્યાત્વપુગલો પણ ઉપચારથી સમ્યકત કહેવાય છે. એ પ્રમાણે શ્રીવિશેષાવસ્યકની ૫૩૨ મી ગાથાની વૃત્તિને અક્ષરશઃ અર્થ કહ્યો.. For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ક્ષપશમભાવ સંજવલનાદિ ૧૩ માં ક્ષોપશમભાવ: સંજવલન (૪) કષાય (૯) આ ૧૩ પ્રકૃતિઓના રસસ્પર્ધકે સર્વઘાતિ બંધાય છે, પરંતુ ઉદયમાં આવતી વખતે તે સર્વ ધાતિ સ્પર્ધક દેશઘાતિરૂપે પરિણમી ઉદયમાં આવે છે, માટે જ્યારે આ ૧૩ પ્રકૃતિઓ વિપાકોદયમાં વર્તે છે ત્યારે દેશઘાતિ સ્પર્ધકને ૩ય, સર્વઘાતિ સ્પર્ધકને (દેશાતિપણે પરિણમવારૂપ અથવા દેશઘાતિપણે પરિણમી વારંવાર ઉદયાવલિકામાં આવી પ્રતિસમય ઉદયદ્વારા નિર્જરવારૂપ) ક્ષય, અને શેષ રહેલા (એટલે ઉદયાવલિકામાં દેશઘાતિરૂપે નહિ આવેલા તથા નહિ આવતા) સર્વઘાતિ તથા અતિસ્નિગ્ધ દેશઘાતિ સ્પર્ધકોને અનુદયરૂપ ૩૧મ એ ત્રણે ભાવ સમકાળે મિશ્ર હોવાથી વિપાકેદય વખતે એ ૧૩ પ્રકૃતિઓને ૩યાનુવિદ્ધવરામમાવ (એટલે રદયયુક્ત ક્ષયોપશમ) છે. અને એ પ્રકૃતિએ અવોદયી હોવાથી જ્યારે એમાંની જે કઈ પ્રકૃતિ ઉદયમાં વર્તાતી નથી તે વખતે અનુદયવતી પ્રકૃતિના સર્વથાતિ સ્પર્ધક (માંના કેટલાક સર્વથાતિ સ્પર્ધક) દેશાતિરૂપે પરિણમી તે વખતે ઉદયમાં વર્તાતી સજાતીય દેશધાતિ પ્રકૃતિના દેશધાતિ સ્પર્ધામાં સંક્રમી ઉદયમાં આવી (પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવી) નિર્જરતી જાય છે. આ પરપ્રકૃતિપણે ઉદયમાં આવવું તે ગહેરોદ્રય કહેવાય, કારણ કે પ્રકૃતિસ્વરૂપે ઉદયમાં આવે તે વિપાકેદય અને પરરૂપે ઉદયમાં આવે તે તેને પ્રદેશોદય ગણાય, માટે એ ૧૩ માંની જે કઈ પ્રકૃતિ વિપાકથી ઉદયરહિત હોય ત્યારે (દેશઘાતિરૂપે બની પરપ્રકૃતિમાં ઉદય આવી નિર્જરવારૂપ) સર્વઘાતિ સ્પર્ધકને ક્ષય, અને દેશઘાતિરૂપે નહિ બનેલા સર્વ ધાતિ સ્પર્ધકને અનુદયરૂ૫ ૩૫રામ, એ બન્ને ભાવ સમકાળે એક જ પ્રકૃતિમાં વર્તાતા હોવાથી તે પ્રકૃતિને સંવરામ ભાવ ગણાય છે. તેમજ આ ક્ષયપસમભાવ પ્રવર્તાતી વખતે રસોદય ન હોવાથી તે શુદ્ધ પામભાવ ગણાય છે. એ પ્રમાણે ૧૩ પ્રકૃતિમાં ઉદયાનુવિદ્ધ અને શુદ્ધ એ બન્ને પ્રકારના યોપશમ સ્પષ્ટ રીતે કહ્યા. યોપશમભાવનું સ્વરૂપ સંક્ષિપ્ત આલેખવું એટલે જ માત્ર અહીં ઉદેશ હતે. છતાં સાથે સાથે તે ભાવવાળી પ્રકૃતિમાં તે ભાવ કેવી રીતે ઘટી શકે છે ? – વગેરે વિષય પણું સંક્ષિપ્ત રીતિથી લખવામાં આવ્યો છે. વિસ્તરાથીએ શ્રી વિશેષાવશ્યક, પંચસંગ્રહ, તત્ત્વાદિ ગ્રન્થો જોવા ગ્ય છે. [ કાંઈ પણ શાસ્ત્રવિરૂદ્ધ લખાયું હોય તે ત્રિકરણગે મિઆદુષ્કત છે]. સત્યને મહિમા सच्चमि धिई कुव्वहा, एत्थोवरए मेहावी सव्वं पावं कम्मं झोसइ । સત્યને વિષે વૃતિ (મનની સ્થિરતા ) કરે ! ( કારણ કે, આ (સત્ય) માં મગ્ન થયેલો બુદ્ધિમાન પુરુષ તમામ પાપ-કર્મને નષ્ટ કરે છે! શ્રી આચારાંગસૂત્ર For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री महावीर-स्तव रचयिता श्री अगरचन्द्रजी नाहटा, बीकानेर. सिद्धारथ-कुलकमल-दिवाकर, त्रिशला-कुक्षि-मानस-हंस । चरम जिनेश्वर महावीर हैं, मङ्गलमय त्रिभुवन अवतंस ।। यद्यपि उनमें अनुपम गुण गण हैं अनन्त नहीं कोई पार । पा सकता है, किन्तु भक्तिवश करता हूं मैं वही विचार । आत्मा में तन्मयता जिनकी थी अतीव उन्नत अविचल । परभावों को त्याग-भावना थी वैसी ही उग्र विमल ॥ विश्व-प्रेम भी ओतप्रोत था जिनके जीवन में पूरा । अद्वितीय हो सहनशील घन दूषण-गण जिनने चूरा ।। अहो अहो समता थी कैसी सहे कष्ट मरणान्त अनेक । अगर और कोई होता तो, निश्चय खो देता सुविवेक । पर जिनको था ज्ञान गर्भ से देहादिक अरु आतम का । विचलित वे कैसे होवें जो पद धरते परमातम का ।। नाममात्र के वीर नहीं थे विजय किए थे विकृत भाव । कर्म-शत्रु जीते, जिनका था इन्द्रादिक पर अमिट प्रभाव ।। जीवों के कल्याण-हेतु ही चैत्र शुक्ल तेरस शुभ दिन । जन्म हुआ था सबको सुखकर आज वही दिन पावन धन । For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૯૩ www.kobatirth.org શ્રી મહાવીર-સ્ત : ५ : यज्ञ में पशु-हिंसा होती थी मानो उनमें नहीं प्राण | किया निवारण बता वीर ने जीव सभी हैं एक समान || माना था बस क्रिया काण्ड में लोगों ने सर्वस्व तभी । कहा वीर ने ज्ञान बिना की क्रिया अफल हैं सदा सभी ॥ : ६ : उच्च-नीचता तब लोगों में जाती पर ही निर्भर थी । स्त्रीजाति की दशा देश में पूर्ण रूप से बदतर श्री ॥ प्रकट किया तब महावीर ने उच्च-नीचता गुण-सबन्ध । स्त्रीजाति आदर्श बने ज्यों वैसे प्रभु ने किए प्रबन्ध ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir : ७: वस्तु सुभावे धर्म सुलक्षण अतः साध्य सबको निज भाव । साधन बहुविध हैं मत झगडो पा करके यह उत्तम दाव || कर्म-विकार निजामत गुण से पूर्णरूप से करदो दूर | वीर प्रभु का भव्य बोध यह प्रगटाता है अदभुत नृर || : ८ : है अनन्त-धर्मात्मक सच्चा वस्तु मात्र का शुद्ध सुरूप । अनेकान्त से उसको देखो तब निश्चय होगा अनुरूप ॥ यह सिद्धांत उदार वीर का स्यादवाद " कहलाता है । सर्व दर्शनों में सर्वोपरि विजय परमपद पाता है । 66 : ९ : मानव-जीवन ही जिनका है उपकारी उपदेश विशेष । स्मरण - स्तव सुखदायक जिनका है यातें मैं करूं हमेश || अगर पूर्ण विकशित सद्गुण-पुष्पों की विशद विजय वरमाल | चीर प्रभु को सादर सविनय करूं समर्पण मैं समकाल || For Private And Personal Use Only ३३७ Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યપર-સાચોર તીર્થ [“શ્રી વિવિધ તીર્થ કહ૫” ઉપરથી ઐતિહાસિક સાર] સંગ્રાહક મુનિરાજ શ્રી નવિજ્યજી ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગમાં આવેલા મરૂદેશ (મારવાડ) માં સત્યપુર નામનું નગર છે. તે નગરના જિનાલયમાં નાહડ રાજાએ ભરાવેલ અને શ્રીમાન જજિસૂરિજી ગણધરે (ગચ્છનાયકે) પ્રતિષ્ઠિત કરેલ શ્રી મહાવીર સ્વામીની પિત્તલમય પ્રતિમા વિરાજમાન છે. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે: પહેલાં નહલદેશના આભૂષણભૂત મંડોવર નગરના રાજાને તેના બળવંત કુટુંબીઓએ મારી નાંખીને તે નગર તેઓએ પિતાને સ્વાધીન કર્યું. તે વખતે ઉક્ત રાજાની રાણી ગર્ભવતી હતી, તે ત્યાંથી નાસીને ભંભાણપુર (બ્રહ્માણ)” ગઈ. ત્યાં તેણે સર્વ શુભ લક્ષણ યુક્ત પુત્રને જન્મ આપો. નાહડને જન્મ : કોઈ એક દિવસે તે રાણી, તે નગરની બહારના એક વૃક્ષની ડાળીએ બાંધેલી ઝોળીમાં પિતાના બાળકને સુવાડીને પોતે નજીકમાં કંઈ કામ કરતી હતી દૈવયોગથી તે વખતે શ્રીમાન જજિગસૂરિજી મહારાજ ત્યાં પધાર્યા. તેઓ, વૃક્ષની છાયા તે બાળક ૧. સત્યપુર તે હાલમાં મારવાડમાં જોધપુર સ્ટેટમાં ભીનમાલની પાસે આવેલું સાર. આ સાચાર શ્રી મહાવીર સ્વામીનું પ્રાચીન તીર્થ છે. “ જગચિંતામણિ” ચૈત્યવંદનમાં પણ આને નચર વીર સરિમંડળ” (સત્યપુરીના આભૂષણસ્વરૂપ શ્રી મહાવીર ભગવાન જયવંતા વત્ત.) આ પ્રમાણે ઉલ્લેખ કરે છે. ૨. ગેડવાડ (નાની મારવાડ)ની પંચતીથીમાં આવેલું હાલનું નડાલ, પહેલાં “નકલ નામથી પ્રસિદ્ધ હતું. વિક્રમની દશમી શતાબ્દીની આસપાસ ત્યાંના પરમાર રાજાએ બહુ શક્તિસંપન્ન હોઈ તેનું રાજ્ય મોટા વિસ્તારવાળું હતું. તેથી નાંડેલની આસપાસનો પ્રદેશ “નદ્ગલ દેશ” એ નામથી ઓળખાતા હતા. નોંડલના પરમાર રાજાઓથી નોરના ૫રમાર અને જાલોરના પરમારથી આબુના પરમાર રાજાઓની શાખા નીકળી હતી. તેણે આબુ પર લગભગ સં. ૧૩૭૦ સુધી રાજ્ય કર્યું હતું. ૩. જોધપુરની સાવ નજીકમાં આવેલું મડર, ૪. સિરોહી સ્ટેટના મઢાર પરગણામાં આવેલ જીરાવલા પાર્શ્વનાથ તીર્થથી લગભગ ચાર માઈલ દર વરમાણુ’ નામનું પ્રાચીન ગ્રામ વિદ્યમાન છે, એ જ કદાચ આ બંભાર હોય, For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ સત્યપુર-સાચાર તી ૩૩૯ " " ઉપરથી નહીં ખસવાથી, · આ કાઈ પુણ્યશાળી જીવ છે' એમ ત્રણીને ધણીવાર સુધી તે બાળકને જોતા રહ્યા. તેથી રાણીએ આવીને સરિંજીને પૂછ્યુ કે • મહારાજ ! આ પુત્ર કુલક્ષણા – કુલને ક્ષય કરનારા દેખાય છે શું? સૂરિજીએ કહ્યું કે આ તમારા પુત્ર મહાપુરુષ થશે, માટે તેનું બહુ સંભાળપૂર્વક પાલન કરજો. તે બાળકનું નામ નાહુડ ' રાખ્યુ. સૂરિદ્ધએ તેને નવકાર મત્ર શિખવાડયો. અનુક્રમે નવકાર મંત્રના પ્રભાવથી સુવર્ણ પુરુષ સિદ્ધ કરીને તે નાહડ મહાપરાક્રમી તથા સમૃદ્ધિવાન થયા અને પેાતાના પિતાનું રાજ્ય તેણે પાછું પ્રાપ્ત કર્યું મ'દિરની પ્રતિષ્ઠા ઉક્ત સૂરિજીના ઉપદેશથી તેણે ચેવિશ મેટાં જિનાલયેા કરાવ્યાં. પછી કાઈ વખતે તે નાહડે પોતાના ગુરુ શ્રીજજિજગસૂરિજીને વિનંતી કરીને કહ્યું કે :~ આપની તથા મારી કીર્ત્તિ ઘણા કાળ સુધી પ્રસરતી રહે, એવુ કાઈ કાર્ય કરવા માટે મને ઉપદેશ આપે। — સૂચિત કરે. એટલે સૂરિજીએ, જે જગ્યાએ ગાયના ચારે આંચળાથી દુધ ઝરતું હતું, તે સ્થાન રાજાને દેખાડીને ત્યાં જિનમંદિર બંધાવવાને ઉપદેશ કર્યો. તેથી નાહુડ રાજાએ સત્યપુર નગર (સાચાર)માં શ્રીવીર ભગવાનના નિર્વાણ પછી સા વર્ષે ગગનચુંબી શિખરવાળું વિશાળ જિનમ ંદિર બંધાવ્યુ અને તેમાં શ્રીમાન જજિંગસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલી શ્રી મહાવીરસ્વામીની પિત્તળમય મનેાહર મૂર્ત્તિ વિરાજમાન કરી. આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે સૂરિજીએ પ્રયાણ કર્યું, તેટલામાં વચ્ચે એક સારા મુદ્દતમાં નાહુડ રાન્તના પૂર્વપુરુષ વિધ્યરાયની ઘેાડા ઉપર ખેડેલી મૂર્ત્તિની સૂરિજીએ પ્રતિષ્ઠા કરી, તેમજ એ જ સમયે ખીન્ન શુભ લગ્ન—મૃદત્ત, શુભલગ્ન—વેળાના પ્રભાવથી મીણના જેવી નરમ થઈ ગયેલી પૃથ્વીમાં શ`ખનામના રાજપુત્રે ઉક્ત સૂરિજીની સૂચનાથી ફક્ત દંડના જ પ્રહાર વડે કરીને કુવા ખાદ્યો. તે અત્યારે પણ ‘શ’ખવા ’ એ નામથી પ્રસિદ્ધ છે. આ કુવા કાઈ વખત સુકાઈ ગયેા હાય –– તેમાંથી પાણી ખુટી ગયું હોય તાપણ વૈશાખ શુદિ ૧પને દિવસે તે કુવો પાણીથી ભરાઈ જાય છે. ત્રીજ શુભ મુર્તીમાં શ્રી વીરસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. જે લગ્નમાં શ્રીવીર ભગવાનની પ્રતિષ્ઠા કરી એ જ લગ્નમાં દુગ્ગાસૂમ ( દુર્ગાસૂત્ર ?) તથા વયપ" ગામમાંની શ્રીવીર ભગવાનની પ્રતિમાએની સાધુએ! તથા શ્રાવકાની સાથે મોકલેલ પોતાના વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી. . બ્રહ્મશાંતિ ચક્ષની સહાય ઉપર્યુક્ત પાતે ભરાવેલા શ્રીમહાવીર પ્રભુના બિંબને નાહુડ રાજા હમેશાં પૂજે છે અને બ્રહ્મશાંતિ નામનેા યક્ષ પણ પાસે રહીને હંમેશાં તે મૂર્તિની સેવા કરે. આ યક્ષનું પહેલાં શૂલપાણી નામ હતું. વર્ધમાનગ્રામ-અસ્થિક ગ્રામમાં તેણે શ્રીવીર ભગવાનને અસહ્ય ઘણા ઉપાસર્ગા કરવા છતાં ભગવાન ધ્યાનથી જરા પણ ચલાયમાન થયા નહેાતા. તેથી તે પ્રતિષેધ પામીને ભનવાન સમીપે ખૂબ ગીત-નૃત્ય કરવા લાગ્યા અને શ્રી વીર્ ભગવાનને ભક્ત થયા હતા. ત્યારથી તે શૂલપાણી યક્ષનું શ્રીબ્રહ્મશાંતિ ૫. વણપ તે, પાલણપુર એજન્સીના કાકરેચ જિલ્લામાં આવેલુ' ‘ એપ’કદાચ ડ્રાય, For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક નામ પડયું હતું. તે કોઈ એક પ્રતિષ્ઠાના ચમત્કારિક પ્રભાવથી આકર્ષિત થઈને સત્યપુરના શ્રી વીર પ્રભુના ચૈત્ય-મંદિરમાં રહે છે અને ભગવાનની સેવા કરે છે. ગજની પતિને હુમલો, અને તેને પરાજય: વિ. સં. ૮૪૫માં ગીજનીપતિ હમીરે વલભીપુર નગરને ભાંગ્યું. ત્યાર પછી કેટલાક સમય બાદ બીજા કેાઈ ગજનીપતિ લેછરાજાએ આવીને ગુજરાત દેશને ભાંગ્યા. ત્યાંથી પાછા વળતાં તે પ્લે છ રાજા સંવત્ ૧૦૮૧ માં સત્યપુર પહોંચે. ત્યાં શ્રી મહાવીરસ્વામીના મનોહર ચિત્યને દેખીને; મારો, તેડે એવા શબ્દો બોલતાં તેના સૈનિકે સાથે તે તેમાં પડે. તેણે હાથીઓ જોડીને હાથીઓ દ્વારા શ્રી વીર ભગવાનની મૂર્તિ ખેંચાવી, પરંતુ લેશમાત્ર પણ પિતાના સ્થાનથી મૂર્તિ ખસી નહીં તેથી બળદેને જોડીને ખેંચાવતાં બ્રહ્મશાંતિ યક્ષ પૂર્વભવમાં બળદ હતું તેથી બળદ ઉપરના રાગથી બ્રહ્મશાંતિ યક્ષે તે મૂર્તિને ચાર આંગળ ચલાવી, પછી ગીજનીપતિ પોતે જ હાંકતા હોવા છતાં વીર પ્રભુની મૂર્તિ ત્યાં જ નિશ્ચલ થઈ ગઈ બીજનીપતિ ઝંખવાણે પડી ગયો. પછી ઘણના ઘાથી પ્રહારો કર્યા, પણ તે ઘા અંતેઉરમાં તેની રાણીઓને લાગવા માંડ્યા. ત્યારપછી તરવારના પ્રહારોથી પણ નિષ્ફળ થયેલા તે પ્લેચ્છો ઠેષ અને ક્રોધથી વીર પ્રભુની મૂર્તિની એક આંગળી કાપી લઈને ત્યાંથી ચાલતા થયા. આગળ જતાં તેઓના ઘડાઓનાં પુંછડાં તથા સિન્યના કેટલાક માણસની દાઢી-મૂછો બળવા લાગી, અને પગે ચાલનારા સૈનિકે ધબોધબ જમીન પર પડવા લાગ્યા. એટલે સર્વ પ્રકારના બળથી હીન થઈ ગયેલા તેઓ રાંક માણસની પેઠે વિલાપ કરવા અને રહેમાનનું સ્મરણ કરવા લાગ્યા, તેવામાં અદશ્યપણે આકાશમાં વાણી થઈ કે “ શ્રીવીર ભગવાનની મૂર્તિની આંગળી તમે કાપી લાવ્યા તેથી જ મરણાંત કષ્ટમાં પડ્યા છે. તે સાંભળીને આશ્ચર્યથી ચકિત થયેલા અને પિતાનું મસ્તક ધૂણાવતા એવા ગીજનીપતિના આદેશથી તેને ભયભીત થયેલ મંત્રી, તે આંગળી જ્યાંથી કાપી હતી ત્યાં મુકી આવ્યો. આંગળી તેને સ્થાને મુકી કે તરતજ તે હાથે સાથે જોડાઈ ગઈ. આ આશ્ચર્યને જોઈને તે ગીજનીપતિએ ફરીને કોઈ પણ દિવસ સત્યપુર જવાની સ્વમમાં પણ ઈચ્છા કરી નહીં. આ ઉપદ્રવ દૂર થવાથી ચતુર્વિધ સંધ ઘણો જ ખુશી થશે અને શ્રીવીર ચૈત્યમાં પુનઃ ગીત, નૃત્ય, પૂજા, પ્રભાવના, દાનાદિ થવા લાગ્યાં. બીજે હુમલો: કેટલોક સમય ગયા પછી માલવાદેશનો રાજા ગુજરાતદેશને ભાંગીને સત્યપુરની સીમામાં પહે, પરંતુ બ્રહ્મશાંતિ દેવે ઘણું સૈન્ય વિકુવીને તેના સૈન્યને ભાંગ્યું, તેના આવાસમાં વજન અગ્નિ ઉત્પન્ન થયો, આગ લાગવા માંડી. આ ચમત્કારથી માલવાધિપતિ ધન-માલ બધું મુકીને જીવલઈને કાગડાની પેઠે નાશી ગયો. વિક્રમના તેરમા શતકમાં કનોજના રાજાએ સત્યપુરમાં શ્રી વીર ભગવાનની પ્રતિમાયુક્ત દેવદાસ ( કાર )નું મંદિર બંધાવ્યું હતું. ત્રીજો હુમલો : વિ. સં. ૧૩૪૮માં કાકરનું મેટું સૈન્ય દેશોને ભાંગતું ભાંગતું આવ્યું, તેથી ગામે અને શહેરના લોકો ભાગવા માંડ્યા, તેમજ મંદિરના દરવાજો બંધ થવા લાગ્યા. For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૯૩ સત્યપુર-સાચેશ્વર તીથ ૩૪૧ અનુક્રમે તે સૈન્ય સત્યપુરની નજીક આવતાં બ્રહ્મશાંતિ દેવે વિષુવેલા મેાટા સૈન્યને જોઈને ગુજરાતના મહારાજા સાર્ગદેવના સૈન્યના આગમનની શંકાથી મેાગલ સેના ભાગી ગઈ. સત્યપુરની સીમામાં પણ તેણે પ્રવેશ ન કર્યો. ઉલ્લખાનના હુમલા અને બ્રહ્મશાંતિ યક્ષના પ્રભાવ : વિ. સં. ૧૩૫૬માં બાદશાહ અલાઉદ્દીન ખીલજીના નાના ભાઈ ઉલૂખાન, મત્રી માધવની પ્રેરણાથી દિલ્લીનગરથી મેાટા સૈન્ય સાથે ગુજરાત તરફ જવા માટે નીકળ્યા. માર્ગીમાં ચિત્રકુટ ( ચિત્તાડ )ના અધિપતિ સમસિ ંહે દંડ આપીને મેવાડ દેશનું રક્ષણ કર્યું. ત્યારપછી યુવરાજ હમ્મીર, વાગડ દેશને તથા સુહુડાસય (?) આદિ નગરને ભાંગીને આશાપલ્લી ( અમદાવાદ )માં પહેાંચ્યા, એટલે ત્યાંતા ( ગુજરાતને કદેવ રાજા નાસી ગયા. હમ્મીરે પ્રભાસપાટણ જઈ સોમનાથમહાદેવની મૂર્તિને ધણુના પ્રહારથી તેડીને ગાડામાં નાંખીને દિલ્લી મેાકલી દીધી. ત્યાંથી તે વામનસ્થલી ( સારડ-વણથલી ) જઈ, ત્યાંના મંડલિક રાજાને દડી, સારાષ્ટ્ર-સારહમાં પોતાની આણ પ્રવર્તાવીને પાછે આશાપલ્લી આવીને ત્યાં કેટલોક સમય રહ્યો. તેણે ઘણાં મ, મદિર, દેવકુલ-દેહરાં આદિને તેાડી, ફાડી, બાળી નાંખ્યાં. અનુક્રમે તે ત્યાંથી સખ્તરશત દેશમાં ગયા અને ત્યાંથી સત્યપુર નગરમાં આવ્યો. ત્યાંના મંદિર તેાડવાની તેની ઈચ્છા હતી. પર ંતુ શ્રીબ્રહ્મશાંત ક્ષે ચમત્કાર દેખાડવાથી તે ત્યાંથી સૈન્યસહિત એકદમ પલાયન થઈ ગયે।. વગેરે વગેરે શ્રીસત્યપુરીય શ્રીમહાવીરદેવનાં અનેક આશ્ચર્યાં અને ચમત્કારે પૃથ્વીમંડલમાં પ્રગટ રીતે સંભળાય છે. બ્રહ્મશાંતિયક્ષને અભાવ અને જિનબિ‘બની અસાતના : ભવિતવ્યતા ખળવતી હાય છે. કળયુગના પ્રભાવથી વ્યંતર દેવા ક્રીડાઓમાં વધારે તત્પર રહે છે અને ગાયનું માંસ તથા રૂધિર છાંટવાથી અધિષ્ઠાયક દેવ · મદિર છેડીને ચાલ્યા તૈય છે. તદનુસાર અધિષ્ઠાયક શ્રી બ્રહ્મશાંતિ દેવ મેાજ-શાખમાં મસ્ત હશે અથવા ક્રીડા કરવા અહીથી બીજે સ્થાને ગયેલ હશે તેવા કોઈ સમયમાં એટલે વિ. સં. ૧૩૬૭ માં અલાઉદ્દીન ખીલજીએ સત્યપુરથી અત્યંત માહાત્મ્ય—પ્રભાવવાળા શ્રી મહાવીર જિનદેવના બિંબને દિલ્લીમાં લઈ જઈ તે તેની અત્યંત અનુચિત અસાતના કરી. ગુરુ—પરંપરાથી સાંભળેલી અને કેટલીક જાતે અનુભવેલી હકીકતવાળા આ શ્રી સત્યપુરકલ્પ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ રચ્યા છે. ( આ કલ્પ ઉપરથી જણાય છે, કે— તાહુડ રાજાએ અને કનાજના રાજાએ 'ધાવેલાં શ્રી મહાવીર સ્વામીનાં મદિરા અને મૂર્ત્તિઓ વિ. સં. ૧૩૬૭ સુધી તે અહીં ( સાચારમાં ) ખરાબર વિદ્યમાન હતાં. પરંતુ ઉક્ત સવમાં અલાઉદ્દીન ખીલજીએ ઉક્ત મદિરા અને મૂત્તિઓને નાશ કર્યાં. શ`ખ નામને કુવા તે। ત્યારપછી પણ ઘેાડાંક વર્ષ સુધી એટલે આ કલ્પના રચના-કાળ (લગભગ સ. ૧૩૭૫) સુધી તે અવશ્ય વિદ્યમાન હતેા. ઉપર જણાવેલા વિ. સ. ૧૩૪૮, ૧૩૫૬ અને ૧૩૬૭ના પ્રસંગે। સમયે આ કલ્પના રચયિતા શ્રીમાન્ જિનપ્રભસૂરિજી સાધુ અવસ્થામાં વિદ્યમાન હાવાથી ઉક્ત પ્રમંગે લગભગ સાચા જ હેાય તેમ સ`ભવી શકે છે.— સંગ્રાહક, ) For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાતીર્થ મુંડસ્થલ લેખક :મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી. ભગવાન મહાવીરનાં છઘWકાલીન વિહાર સ્થળે માટે આજે અનેક પ્રકારના મતભેદે છે. કોઈ કહે છે કે મહાવીર પ્રભુ રાજપુતાના, ગુજરાત, અને સૌરાષ્ટ્ર આદિ પ્રાંતમાં નથી આવ્યા. જ્યારે કેટલાક કહે છે કે પ્રભુ સિધ્ધાચલજીની ફરસનાએ આવ્યા હતા, અને તે સમયે તેમણે ઉપર્યુકત ભૂમિની પણ ફરસના કરી હતી. કેટલાએક એમ કહે છે કે પ્રભુ લાઢા દેશમાં ગયા છે, જ્યાં પરમાત્માને અનેક ઉપસર્ગો થયા છે. આ લાઢા દેશ તે ગુજરાતને લાટ દેશ છે. પરંતુ લાઢા દેશ એ જ લાટ દેશ છે એ માન્યતામાં ઘણું મતભેદો છે. લોઢા દેશ બંગાળમાં પણ છે. કલિકાળસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પર્વ દશમામાં શ્રી વીરચરિત્ર છે. એમાં ચોથું ચોમાસુ પૃચંપામાં કરી; આ દેશમાં વિચરી, નિકાચિત કર્મોને ખપાવવા વીરપ્રભુ અનાર્ય દેશમાં વિચરે છે, અને ત્યાંથી લાટ દેશમાં પણ જાય છે. આ બંને રથાનોમાં ઘણું ઉપસર્ગો સહી પ્રભુ ત્યાંથી વિહરી ભદ્દીલપુરમાં આવી પાંચમું ચતુર્માસ ત્યાં કરે છે. આ વિહાર લાંબો છે. આ વિહાર દરમ્યાન વચ્ચે કયાં કયાં વિચર્યા તેને પુરતો ખુલાસે નથી; પરન્તુ સિદ્ધાચલની ફરસના કરી પુનઃ ત્યાં પહોંચી ગયા હોય તો એ બનવા જેવું લાગે છે. મારા આ કથનની પુષ્ટિ માટે વિદ્વાન મહાકવિરાજ શ્રી વીરવિજ્યજી મહારાજનું વચન હું આપું છું: “નેમ વિના તેવીસ પ્રભુ આવ્યા વિમલ ગિરી દ” આ ઉપરથી તે શ્રી વિરપરમાત્મા સિદ્ધાચલજીની ફરસનાએ પધાર્યા છે એમ જણાય છે. છતાંય આ વાત સ્વીકારવા માટે બીજા વધુ પુરાવાની ખૂબ જરૂર છે જ ! ભગવાન મહાવીર આબુ સુધી આવ્યાનું એક સજજડ પ્રમાણ મળે છે. આબુની તલેટીમાં મુંડસ્થલા નામનું એક ગામ છે. જે ખરેડીથી પશ્ચિમે ચાર માઈલ દૂર છે. આ ગામ અત્યારે તે તદ્દન નાનું ગામડું જ છે. ગામ બહાર પ્રાચીન સુંદર ભવ્ય જિનમંદિર ખંડેર રૂપે ઊભું છે. જેના દર્શન શ નમૂર્તિ, સાહિત્યપ્રેમી મુનિરાજ શ્રી જયતવિજયજી મહારાજની સાથે અમે કર્યા હતાં. એ ભાંગેલું ટુટેલું જિનમંદિર પિતાની પ્રાચીન ભવ્યતા અને મહત્તાને સૂચિત કરે છે. એક સમય એ હતું કે મુંડસ્થલા મહાતીર્થ લેખાતું. ત્યાંના જૈનોએ આબુ ગિરિરાજનાં ભવ્ય જિનમંદિરોમાં પોતાની પ્રેમપૂજાનાં પુષ્પો ભકિતભાવે સમય છે, જેનો ઉલ્લેખ આબુના શિલાલેખોમાં મળે છે. મુંડસ્થલમાં ધનાઢય, જિનવરેન્દ્રોપાકે શ્રાવકે વસતા; For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાતીર્થ મંડસ્થલ ૩૪૩ આબુ ગિરિરાજનાં મંદિરો – વસ્તુપાલ તેજપાલનાં મંદિરોની પૂજા ઉત્સવમાં ભાગ લેતા અને મંદિરની વ્યવસ્થા પણ કરતા. પાઠકની ખાત્રી માટે હું થોડા પ્રમાણે નીચે આપું છું - ” આબુમાં લુણગવસતી નામનું સુન્દર જિનમંદિર છે. તેમાં એક વિશાલ પ્રશસ્તિ લેખ છે. એની નજીકમાં જ એક બીજે મેટો લેખ છે; જેમાં આ મંદિરનું વ્યવસ્થાપત્ર આલેખ્યું છે. જે આ પ્રમાણે છે-- “સંવત ૧૨૮૭ લૌકિક ફા. વ. ૩ | (દેવકીય ચૈત્ર વદિ-૩) રવિ દિને મંત્રી તેજપાલ પત્ની અનુપમાદેવીએ પુત્ર લુણસિંહના પુણ્ય-યશ માટે દેઉલવાડા – (દેલવાડા)માં લુણસિંહવસતી નામનું નેમિનાથ ચિત્ય કરાવ્યું અને નાગૅદ્રગછીય શ્રી વિજયસેનસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. તેનું ટ્રસ્ટ તથા વ્યવસ્થા આ પ્રમાણે છે.” પ્રત્યેક વર્ષે પ્રતિષ્ઠાના સપ્તાહમાં કાયમ ખાતે અઢાઈ મહોત્સવ કરવો, જેમાં ચંદ્રાવતી, ઉંબરાળી અને કીસરઉલીના શ્રાવકેએ ફા. વ. ૩ ને દિવસે કાસદના શ્રાવકોએ ફા. વ. ૪ ને દિવસે બ્રહ્માણના શ્રાવકોએ ફા. વ. ૫ ને દિવસે; ધઉંલના શ્રાવકે એ ફા. વ. ૬ ને દિવસે, મુંડસ્થલ મહાતીર્થના તથા ફીલીણના શ્રાવકે એ ફા. વ. છે ને દિવસે; હંડાઊદ્રા અને ડબાણીનાં શ્રાવકે એ ફા. વ. ૮ ને દિવસે મડાહના શ્રાવકેએ ફા. વ. ૯ને દિને; તેમજ સાહિલવાડના શ્રાવકેએ ફા. વ ૧૦ ને દિવસે મહેસૂવ કરે. દેલવાડાના શ્રાવકોએ શ્રી નેમિનાથજી ભગવાનના પાંચે કલ્યાણકને ઉત્સવ કરો.” “ચંદ્રાવતી નરેશ સોમસિંહદેવ, યુવરાજ કાન્હડ; ભટ્ટારક, બ્રાહ્મણ, મહાજન, આશ્રમ તથા બાર ગામની પ્રજાએ રંગમંડપમાં બેસી તેજપાલ પાસે માંગણી કરી આ વ્યવસ્થા નિરધારી છે. આ દરેકના વંશવારસદારોએ આચંકા કાળ સુધી આ વચન પાળવું.” ઉપર સૂચવેલ ચંદ્રાવતી નરેશ સેમસિંહે આબુના નેમિનાથજીના મંદિરના પૂજા ખર્ચ માટે “ડબાણી” ગામ ભેટ આપ્યું છે. જે તેની પરંપરાના રાજાઓએ પણ પાળવાનું છે.” સાહિત્યપ્રેમી મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી સંપાદિત. આબુ” પ્રથમ ભાગ, પૃ. ૧૦૨-૩–. ઉપર્યુક્ત દરેક ગામોના મુખ્ય મુખ્ય શ્રાવકોનાં નામ પણ તે લેખમાં આપેલાં છે. તે બધાનાં નામે ન આપતાં પ્રસ્તુત લેખને ઉપયોગી મંડલ મહાતીર્થના તથા ફિલિણના શ્રાવકેનાં નામ અહીં રજુ કરું છું. (१८) तथा मुंडस्थलमहातीर्थवास्तव्य-प्रागपाटज्ञातीय । (१९) श्रे. संधीरण उ० गुणचंद्र, पान्हा तथा श्रे. सोहीय उ० आश्वेसर ૧ આ બધાં ગામો તે વખતે કેવાં સમૃદ્ધિશાલી અને ભક્તિસંપન્ન હશે; તેની ઝાંખી આ ઉ૫રથી થાય છે. ઉપર્યુક્ત દરેક ગામોમાં તે વખતે સવાલે, પોરવાલે અને શ્રીમાની પૂરેપૂરી વસતી હશે, અને તે બધા સુખી ને ધર્મપ્રેમી હશે, For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- - -- - ----- - - ~ ३४४ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક तथा श्रे० जेजा उ० खांखण तथा फिलिणिग्रामवास्तव्य-श्रीमाल ज्ञा० वापल, गाजल, प्रमुख गोष्टि (ष्ठि) काः । अमीभिस्तथा सप्तमीदिने श्रीनेमिनाथदेवस्य पंचमाष्टाह्निकाम (૨૦) ટ્રોસવઃ ાર્ય.” આબુ ભાગ રજો અર્થાત ૧૨૮૭ પહેલાં તો મુંડસ્થલની મહાતીર્થ તરીકેની ખ્યાતિ ગુજરાતમાં ખૂબ હતી. મહામંત્રી વસ્તુપાલ બીજા કોઈ પણ ગામને મહાતીર્થની ઉપમા નથી આપતા; અને મુંડસ્થલને મહાતીર્થ તરીકે સંબોધે છે, એમાં સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે. યદ્યપિ મુંડસ્થલને મહાતીર્થના સંબોધનવાળું સૌથી પ્રાચીન પ્રમાણ અત્યારે તે આ જ લેખ છે. આ સિવાય પ્રાચીન ગ્રંમાં કે શિલાલેખમાં આ સંબંધી કાંઈ પણ ઉલ્લેખ હશે; પણ તે પ્રમાણ હજી અમારા જોવામાં આવેલ નથી. પરંતુ ૧૨૮૭ પહેલાં મુંડસ્થલ મહાતીર્થની ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યું હતું; એ તે નિર્વિવાદસિદ્ધ છે. મુંડલિને મહાતીર્થ તરીકેનું બિરુદ મળ્યાનું મુખ્ય કારણ એક જ છે કે પ્રભુ મહાવીર દીક્ષા લીધા પછી પાંચમા વર્ષમાં અહીં પધાર્યા હતા અને ત્યારપછી બે વર્ષે એટલે પ્રભુ મહાવીરના ૩૭ મા વર્ષમાં, અહીં પ્રભુ પધાર્યાની યાદગીરીમાં; આ પુનિત ભૂમિમાં વીર પ્રભુનું ચિત્ય – મંદિર બનાવવામાં આવ્યું હતું. આ માન્યતાને પુષ્ટ કરનાર એક લેખ મળે છે. જે આ પ્રમાણે છે. (१) पूर्व छद्मस्थकालेऽर्बुदभुवि यमिनः कुर्वतः सद्विहारं (३) श्रीदेवार्यस्य यस्योल्लसदुपलमयी नूर्णराजेन राज्ञा श्रीके (४) शो सुप्रतिष्ठः स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्थः । सं. १४२६ (२) सप्तत्रिंशे च वर्षे वहति भगवतो जन्मतः कारितार्हच । (૧) .............સંવત વીરગમ ૩૭ (६) श्रीवीरजन्म ३७ श्रीदेवा. जा २. पुत्र xx धूकारिता આ લેખ અત્યારે મુંડસ્થલના પ્રાચીન ખંડેર ઉપર ઉભેલા જિનમંદિરના ગભારા ઉપર ઉત્તરાંગમાં કરેલું છે. મંદિર પૂર્વાભિમુખ છે. આ લેખ ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે વીર પ્રભુને ૩૭ મા વર્ષે અહીં મંદિર બન્યું હતું. પરંતુ ત્યાર પછી મંદિર જીર્ણ થતાં જીર્ણોદ્ધાર પણ થતા ગયા. તેમાં સં. ૧૪ર૬ માં મંદિર વધુ જીણું થયું અને લગભગ ફરી જ કરવું પડ્યું હોય; તે વખતે જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવ શ્રાવકે મૂળ લેખની કેપી – નકલ કરાવી મૂળ ગભારા ઉપર લેખ કેતરાવ્યો : જે આપણને આજે જોવા મળે છે. આમાં રહેલ દેવાર્ય ' શબ્દ આ લેખની પ્રાચીનતા ઉપર વધુ પ્રકાશ પાડે તેમ છે. * મુંડસ્થલમાં મહાવીર ભગવાનનું સુંદર ચૈત્ય – ૧૪ર૬ પહેલાં પણ હતું, એના છેડા પુરાવા - પ્રમાણે આપણે જોઈએ, For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ મહાતીર્થ સુસ્થલ “ સં. ૧૨૮૬ વર્ષે વાયુ (I) નરસુતિ ૮ શ્રીò(જો)રટોથા છે મળ્યું. પુનસીરૂ भा. पूनसिरि सुत धांधलेन भातृ मूल गेहा रुदा सहितेन मुंडस्थलसत्क - श्रीमहावीर चैत्ये निजमातृपितृश्रेयोऽर्थं जिनयुगलं कारितं प्रतिष्ठितं श्रीनय ( 7 ) सूरिभिः । Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સુંદર જિનપ્રતિમાયુગલ આજે આયુમાં લુણીગવસહીમાં બિરાજમાન છે. આ જ સંવતને એક બીજો લેખ પણ છે ૩૪૫ " संवत् १३८९ वर्षे फाल्गुन सुदि ८ सोमे श्री कोरें (रं) टकीयगच्छे श्रीनन्नाचार्य संताने मुंडस्थलसाक - श्रीमहावीरचैत्ये महं कुंअरा पुत्र पुनसीह भार्या पुनसिरि सुत महं० घांधलेन भातृ मूल गेहा रुदा श्रेयोऽर्थं जिनयुगलं कारितं प्रतिष्टि (ष्टि) तं શ્રીનાįરિ-શ્રી રવૃત્તિમિ: ।'' આ સુંદર જિન પ્રતિમાયુગલ આજે આબુમાં લુણીગવસતિની બહાર રચનેમિ અવતાર નામક પાંચમી ડેરીમાં છે. આ બન્ને લેખાને ભાવાથ' એ જ છે કે ૧૩૮૯માં મુંડસ્થલના મહાવીર ચૈત્યમાં જિન-પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. મુ. રા. શ્રી જય’તવિજયજી સ ́પાર્દિત. આબુ, ભા, ૨, કે. ન. ૪૦૫, પૃ. ૧૬૦ આ પહેલાં પણ મુંડસ્થલમાં સુંદર વિશાલ મન્દિર હતું; એને માટેનાં પ્રમાણા પણ માજીદ છે. " संवत् १२१६ वेशाषवदि ५ सोमे जासाबहुदे विनिमित्तं वीसलेन स्तंभलता का पिता भक्तिवशादिति ,, આ લેખ અત્યારે રંગમંડપમાં છ ચેકીના પશ્ચિમ વિભાગની જમણી ખાજુએ છે. અને તે પડિમાત્રા લિપિમાં લખેલ છે. આ છ ચાકીના છએ થાંભલા આ કુટુંબના માણસાએ કરાવેલ છે. છએ થાંભલા ઉપર એક જ સંવત્ અને એક જ મિતિ નાખેલ છે. આ લેખાની નીચે ખીજા લેખેા છે. તેમાંના એ લેખમાંના એક. ૧૪૨૬ અને ખીજો ૧૪૪૨ ને છે. તેમાં પ્રથમના એકમાં લખ્યું છે. (6 'मुंडस्थलग्रामे श्रीमहावीरप्रासादे श्रीकक्कसूरिपट्टे श्री सावदेवसूरिभिः जीर्णोद्धारः For Private And Personal Use Only ારિત: 'ક બીજા લેખમાં આ જ વસ્તુ થોડા ફેરફાર સાથે છે, ત્રીજો લેખ નીચે પ્રમાણે છે, सं. १४४२ वर्षे जेठ सुदि ९ सोमे श्रीमहावीर.... राजश्री कान्हडदेवसुत श्रीविसलदेव स. वाडी आघाटदातव्या ग्रामपृष्टिप्रदेशेतेचा पदे शासनं प्रदत्तः || बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यश यश जदा भूमि तश तश तदा फलं ॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના નામ --- -- શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક અર્થાત તેરમી સદીની શરૂઆતથી લઈ પંદરમી સદીના મધ્યકાલ પર્વતના લેખો તે અત્યારે મુંડસ્થલના ખંડિત મંદિરમાં વિદ્યમાન છે. આ પ્રદેશમાં મહાવીર પ્રભુનું મહામ્ય ઘણું છે—હતું. એ વાતની તે નાદિયાના મંદિરમાં મૌર્યકાલીન લેખવાળી જિન-પ્રતિમાઓ સાક્ષી પૂરે છે. અહીં એમનું આટલું બધું મહત્વ શા માટે હતું એ પ્રશ્ન સ્વાભાવિક થાય છે, જેના સમાધાનમાં પ્રભુ મહાવીર આ ભૂમિમાં પધાર્યા હતા, તેથી ભક્તજનોએ તેમની યાદગીરીમાં આ મંદિર બનાવ્યાં છે, એમ લાગે છે. આ તીર્થધામો અર્વાચીન નથી, પણ ઓછામાં ઓછા મૌર્યકાલ પહેલાંનાં છે. હવે પ્રાચીન ગ્રંથનાં પ્રમાણ જોઈએ – વિવિધ તીર્થક૫” માં શ્રી જિનપ્રભસૂરિજી ચોરાશી મહાતીર્થોનાં નામો આપે છે; તેમાં દેવાર્ય શ્રી મહાવીર ભગવાનનાં પ્રાચીન ચે-તીર્થરૂપ સ્થાને ક્યાં ક્યાં હતાં તેનાં નામે આપે છે અને તેમાં આ મુંડસ્થલનો પણ ઉલ્લેખ કરેલો છે. જુઓ – “મોઢેર, વાય, વેકે, ના, પરિયો, મનુ, મુખ્યસ્થ, શ્રીમાને, उपकेशपुरे, कुण्डग्रामे, सत्यपुरे, टङ्कायां, गंगाढदे, सरस्थाने, वीतभये, चम्पायां, अपापायां, पुंडूपर्वते, नन्दिवर्द्धन-कोटिभूमौ वीरः । वैभारादौ, राजगृहे, कैलासे, श्रीरोहणाद्रौ श्रीमहावीरः " –શ્રીમાન નિઝનીલાવિત વિવિધતીર્થ, પૃ૮૬. ભગવાન મહાવીર પછી ૩૭ મા વર્ષે મુંડસ્થલમાં શ્રી વીરત્ય બન્યું હતું, એનું એક છેલ્લું પ્રમાણ આપી આ લેખ હું સમાપ્ત કરીશઃ अब्बुअगिरिवरमूले, मुंडथले नंदीरुख्ख अहभागे ॥ સ્થાઝિવીરો,સવારીનો દિનો પરિમં ૧૭ || तो पुन्नराय नामा, कोइ महप्पा जिणस्स भत्तिए कारइ पडिमं वरिसे सगतीसे वीरजम्माओ ॥ ९८ ॥ किंचूणा अट्ठारस वाससया एय पवरतिथ्थस्स ॥ तो मिछ (च्छ ) घणसमीरं थुणेमि मुंडथले वीरं ॥ અંચલગચ્છીય મહેન્દ્રસૂરિકૃત અષ્ટોતરી તીર્થમાલા, અંચલગચ્છીય પ્રતિક્રમણુસૂત્ર પૃ. ૮૧ આમાં તે મહેન્દ્રસૂરિજી સ્પષ્ટ લખે છે કે મહાવીર પ્રભુના ૩૭ મા વર્ષે અહીં મંદિર બન્યું. અહીં છદ્મસ્થ કાલમાં પ્રભુ પધાર્યા હતા. ઉપસંહાર : સુજ્ઞ વાચકે બરાબર ન્યાય દષ્ટિથી વાંચશે તો તેમને પૂરેપૂરી ખાત્રી થશે જ કે મુંડસ્થલનું જિનમન્દિર અતિશય પ્રાચીન અને એક તીર્થરૂપ છે. વિદ્વાન ઈતિહાસ પ્રેમીઓને સાદર વિનંતી છે કે આ વિષયમાં બરાબર ચર્ચા કરી, પ્રમાણે રજુ કરી ન્યાયસંગત માર્ગ ગ્રહણ કરે અને જૈન સમાજના ધર્મપ્રેમી મહાનુભાવોને આ પ્રાચીનતમ તીર્થધામને પુનરુદ્ધાર કરવાને ઉપદેશ આપે છે For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री मधुमतीमंडन श्री जीवत्स्वामि द्वात्रिांशका कर्ता- आचार्य महाराज श्रामद् विजयपद्मसूरिजी ॥ आर्यावृत्तम् ॥ थोऊणं पासपहुं-पहावपुण्णं च णेमिसूरिपयं ॥ जीवंतसामिवीरं-थोसामि ठियं महुमईए ॥ १॥ सुरनयरिब्व महुमई-होत्था परमालएहि धम्मरया ॥ सुयणरयणपडिपुण्णा-भव्वजिणाययणपरिसोहा ॥ २ ॥ णिवणंदिवद्धणेणं-अडणवइसमाउएण जिद्वेणं ॥ लहुबंधवगुणणेहा-सगकरदेहप्पमाणेणं ॥ ३ ॥ जीवंते य भयंते-कारविया जेण दुण्णि पडिमाओ ॥ सोहइ एगा एसा-अण्णा मरुदेसम झंमि ॥ ४ ॥ एत्ताहे हेउत्तो-जीवियसामिप्पहाणणामेणं ॥ विइया ते पडिमाओ-फुरंतमाहप्पकलियाओ ॥ ५ ॥ सक्खं सासणणाहो-अम्हागं देइ देसणं विसयं ॥ जं दद्वणं भावो-इय जायइ पासगस्स मणे ॥ ६ ॥ दव्वजिणो जे वीरो-वीसायरकालमाणदिव्वसुहं ॥ पुप्फुत्तरे विमाणे-पाणयकप्पट्ठिए पवरे ॥ ७ ॥ अणुहविय सुक्लपक्वे-आसाढे छट्वासरे धण्णे ।। तम्हा चुओ समाणो-तिण्णाणणिबद्धजिणणामो ॥ ८ ॥ माहणकुंडग्गामे-सयवरिसाउस्स उसहदत्तस्स ॥ गिहिणी देवाणंदा-तीए कुच्छिसि आयाओ ॥ ९॥ , For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- -रात ३४८ શ્રી જૈન સત્ય પ્રકાશ बासीइदिणाई जा-तत्थ ठियं वंदिऊग सकिंदे ॥ हरिणेगमेसितियसं-कम्मबलच्छेरगं णच्चा ॥ १० ॥ आणवए तेण तओ-आसिणबहुले य तेरसीदियहे ॥ काउं गभविणिमयं-तिसूलाकुच्छिसि साहरिओ ॥ ११ ॥ जो चित्तसुक्कपक्खे-जाओ मुहतेरसीदिणे पर्वर ।। दिक्वा जेणं गहिया-मग्गसिरे बहुलदसमीए. ॥ १२ ॥ बारसवासाइ तहा-तेरसपक्खे सुराइउवसग्गे ॥ सहिअखमाभावेणं--चरिअ तवं भियग्गामे ॥ १३ ॥ गोदोहिआसणेणं-पहरतिगे उज्जुवालियातिर ।। हत्थुत्तरासुरिक्वे-णिज्जटुप्पमोएणं ॥ १४ ॥ झाणंतरियासमए-जेणं वइसाहसुद्धदसमीए ॥ लद्धं केवलनाणं-तं वीरपहुं सया वंदे ॥ १५ ॥ तह मझिमपावाए-केवलिणिक्कारसीइ जेण वरं । महसेणवणे तित्थं-पट्टियं जोगखेमदयं ॥ १६ ॥ सिरिइंदभूइपमुहा-जेणं संदिक्विया सपरिवारा ।। अइसयलद्रिसमेयं तं वीरपहुं सया वंदे ॥ १७ ॥ ॥ शार्दूलविक्रीडितवृत्तम् ।। होज्जा दुक्खपरंपरा भवियगा ! संजोगभावा भवे । कायवो णियमा तओ सुमइणा संजोगचाओ इमो ॥ अप्पा वो परिबोहदंसणजुओ दव्वत्तधम्मा धुवो । एवं पावणदेसणं पथुणिमो जीवंतसामिप्पहुं ॥ १८ ॥ सेसे दवकुडुंबगेहपमुहे सिग्धं पयत्थेऽसुहे । चिच्चा जति सरंति णो परभवे भूयंगणाई णरा ॥ बुझेवं परिहंतु निम्मलयरे सद्धम्मजोगुज्जमा । एवं पावणदेसणं पथुणिमो जीवंतसामिप्पहुं ॥ १९ ॥ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८५3 ३४९ શ્રી જીવસ્વામિ-દ્વાત્રિશિકા वुत्ता उग्गविसाहिया य विसया पाणा तहा णस्सरा । संसारस्स सुहं ण दीहठिइयं मुत्तीइ तं तारिसं ॥ अत्था अप्पहिएमु हेउसु विहेया भव्वभद्दप्पया । एवं पावणदेसणं पथुणिमो जीवंतसामिप्पहुं ॥ २० ॥ सच्चाणंदगिहाणसुद्धचरणं पुण्गप्पसंतिप्पयं । एवं बोहगया हवंति यमिणा चायत्थिणो चक्कियो ।। णो चक्की समणो हमुत्तरमिणं जुग्गं पभासंति ते । एवं पावणदेसणं पथुणिमो जीवंतसामिप्पहुं ॥ २१ ॥ ॥ आर्यावृत्तम् ॥ वासाचउमासीओ-बायालीसं च संजमदिणाओ ।। जेणं विहिणा विहिया-तं वीरपहुं सया वंदे ॥ २२ ॥ अट्ठण्हं सुमिणाणं-परूवियं णिवइपुण्णपालस्स ॥ जेणं च जहत्थफलं-तं वीरपहुं सया वंदे ॥ २३ ॥ एअस पेमबंधो-झिज्जइ इय देवसम्मबोहढें ॥ गोयमसामी जेणं-पट्ठविओ तं पहुं वंदे ।। २४ ॥ गिहवासे वरिसाइं-तीसं पक्खाहिए य स य ।। जाव दुवालसवरिसे-जस्स य छउमत्थपरियाओ ।। २५ ॥ तेरसपक्खोगाई-तीसं वासाइ केवलित्तेणं ॥ विहरित्ता सव्वाउं-बावत्तरिवासपरिमाणं ॥ २६ ॥ पालित्ताऽऽइमपक्खे कत्तिअमासे य चरिमजामद्धे ॥ साइपवरणक्खत्ते-कयपज्जंकासणो सामी ॥ २७ ॥ जीवियवड्ढणपण्हे-अवि सक्का णो कयावि वडढेउं ॥ जिणया आउयकम्मं-इय कहिऊणं समाहाणं ॥ २८ ॥ जा सोलसपहराई-दच्चंतिमदेसणं भवियणाणं ॥ किच्चा जोगनिरोहं-सेलेसीभावसंपण्णो ॥ २९ ॥ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૦ www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ से साघाइविणासा-साइअणंतेण भंगसमयेणं || पत्तो जो निव्वाणं - तं वीरपहुं सया वंदे ॥ ३० ॥ कयमयणदावसंति-मणमोरघणं पसण्णमुहकमलं ॥ दंसणमलपक्खाले - जलधारासंनिहं सुहयं ॥ ३१ ॥ दुरियतिमिररवितुल्लं - पयंडयरविग्घमेहवा उसमं ॥ जीवंतसामिबिंबं - पणमंताणं भयाभावो ॥ ३२ ॥ तिक्कालं वरविहिणा- कप्पलयब्भहियभवमाहप्पं ॥ अच्चंतु वीरबिंबं कयं परेण वियक्केणं ॥ ३३ ॥ जावियसामिज्झा-कुणति आसण्णसिद्धिया मण्या ॥ आरुग्गतुट्ठिकित्तिं—लहंति घणबुद्धिबोहिषयं ॥ ३४ ॥ ॥ प्रशस्ति ॥ ॥ आर्यावृत्तम् ॥ जुम्मणिहाणि हिंदु-मिए वासे य आसिणे मासे ॥ सियपक्खे दसमीए - धम्मिय सिरिरायनयरंमि ॥ ३५ ॥ जीवियसामित्थवणं- गुरुवर सिरिणेमिसूरिसीसेणं || पउमेणारिएणं-- रइयं घण्णा ! समझंतु || ३६ | विज्झापहपढण-विहिया रयणा इमस्स श्रुत्तस्स || अज्झयणसवणसीला लहंति परमुण्णई णियमा ॥ ३७ ॥ सिरसा वंदे महावीरं Acharya Shri Kailassagarsuri Gyanmandir મુદ્રક અને પ્રકાશક: ચીમનલાલ ગાકળદાસ શાહ, મણિ મુદ્રણાલય, अणुपुर, मन्जुरीनी योग, अभहावाह પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, नेशिगलाईनी वाडी, घीडांटा, महावाह For Private And Personal Use Only કાર્તિક Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. 1-3301 जैनं जयति शासनम् For Private And Personal Use Only