SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ શૂલપાણિયક્ષના ઉપસર્ગ ૨૩૧ વિહાર કરી ભગવાને ‘કાલ્લાગ' ગામ જઈ ડનું પારણું કર્યું. ત્યાંથી ‘મારાક ’ સનિવેશ ( ગામ ) માં જતાં ચૂફ઼મંતતાવસ×ના આશ્રમમાં પહોંચ્યા. તાપસના આગ્રહથી ભગવાને ત્યાં ચેોમાસું રહેવાનું કબુલ્યું અન્યત્ર વિહાર કરી ચોમાસું કરવાના સમયે લગભગ ભાવા સુદમાં પાછો ભગવાન્ તાપસના આશ્રમમાં પધાર્યા હશે. ત્યાં અનુકૂલ નહિ પડવાથી પંદરેક દિવસ જ રહી ભગવાને ચામાસામાં જ પાંચ અભિગ્રહ કરી વિહાર કર્યાં. ત્યાંથી શૂલપાણિ યક્ષને પ્રતિષેધ આપવા માટે વિહાર કરી ‘વનવતી ' નદીને ઉલ્લધી ભગવાન્ અસ્થિકગ્રામ' માં ગયા. જેનું જૂનું નામ વધુ માન ગામ હતું. અસ્થિકામના પૂર્વ ઇતિહાસ : ( પહેલાં જે ગામનુ નામ વર્ધમાન યા વર્ધમાનક હતું, તેનું યિામ, સંસ્કૃતમાં અસ્થિવશ્રામ નામ. શા માટે પડયું તે સંબધી ખુલાસા આવશ્યક-ઉદ્ધાત, મહાવીર ચિરય તથા હેમચંદ્રના દશમા પમાં મળે છેઃ કાશાીર નગરીમાં ધન નામના શેઠ હતા. તેના પુત્ર ધનદેવ થયા તે મેાટા સાહસિક વ્યાપારી હાઇ પાંચસેા ગાડાંમાં पाणीपत्तं गिविंदणं च, तह वड्माण वेगवई । धणदेवसूलपालिंदसम्म वासद्वयगा || આવશ્યક, ઉપાદ્ઘાત નિર્યુક્તિ, ગાથા ૪૬૩. આમાં ૪૬૨મી નિયુક્તિ ગાથામાં નિમ્ન યોટ્ટ મોળેળ પાડથી નિત્ય મૌન સમજવામાં વાંધા આવે છે, `ક્રમક ભગવાન જ્યાં ખાસ જરૂર પડી ત્યાં ‘ઉત્પલ’ ગેાશાલા, ચંડકૌશિક વગેરેના પ્રસંગમાં ઘેડુ ખેલ્યા છે. એ માટે તેની ટીકામાં ચાર પરં તથાવિષે પ્રયોગને હું વા યને વચ્ચે (પૃ. ૨૬૬) કહી, એક એ વચનની રાખી છે. તથા શ્રી ગુણચંદ્રસૂરિએ મહાવીરચરિયમાં પણ ટુવચળયનું મોળેળાવ્યું લખ્યું છે. આ બધાય કરતાં આચાય હેમચંદ્ર સ્પષ્ટ લખ્યું છે કે स्थेयं मानेन च प्रायो भोक्तव्यं पाणिभाजने ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીરચરિત્ર, સ` ૩-૭૭. અર્થાત ભગવાને સર્વથા મૌન રાખવાને અભિગ્રહ નડ્ડા લીધા તેટલા માટે પ્રાયઃ મૂક્યું છે. આ કથનથી ક્યાંય વિરોધ નથી આવતા. . 19 × ‘સૂનન્ત ’એ ટુ ધાતુનું વર્તમાન જીન્સનું પ્રાકૃત રૂપ છે, તેના અથ થાય છે ગમન કરતું. ( જૂએ પા#સમાયો છુ.-'૧૮૬) બાથ સૌથાતમાં લખ્યું છે " दृइज्जन्ता नाम पासडत्था तेसि तत्थ आवासो तेसिं च कुलवती भयवतो पिउमित्तो વૃ, ૨૬૮ અર્થાત્ વજ્ઞમ્સ એ નામના બીજા પાખંડી મતના તાપસા હતા તે ત્યાં રહેતા તેથી તે આશ્રમનું નામ પણ તે જ પડયું. મહાવીરચયમાં પણ આમ જ (રૃનતા નામ તાવસપોરિો વાદિનો રૃ. ૧૪૬) લખ્યું છે, ત્યાં જે ઉપરી તાપસ કુલપતિ હતા તે સિદ્ધાર્થ રાજાને પરિચિત હતા, તેનું નામ હતું નળસમ્મ ૧ ‘તસ્સ પુળ ક્રિયામR પઢમં વપ્રમાળયમિતિ નામ ઢોસ્થા । આવશ્યક ઉપેદ્ઘાત, પૃ. ૨૬૮ २ कोसंबीए नयरीए असंखदविण संचओ धणो नाम सेट्टी । तस्स अगोव जाइयसए हिं પસૂબો ષળયેલો નામ પુત્તો | મહાવીરચરિય (પ્રાકૃત) પૃ. ૧૪૮ For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy