________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૪
મહાવીર-જીવન-યૅાતિ:
૧૯૩
શ્રોતાવગ ) સમવસરણમાં એસે છે. તે દેશના દરમ્યાન ઇંદ્રભૂતિ વગેરે અગીયાર મહાન ધુરંધર પડતા કે જેએની સાથે સેંકડા વિદ્યાર્થી એ અનેક બિરૂદાવળી ખેલી રહ્યા હતા, તથા વિદ્યાના ગથી સૌ પેાતાતાને સા માનતા હતા, તથા દરેકના મનમાં એક એક શકા પણ હતી કે જે પરસ્પર પૂછી દૂર કરી શકે તેમ હતું, છતાં પેાતાની સજ્ઞતામાં હાનિ આવે માટે કાષ્ઠ કાઈ તે પૂછતું નથી, જેઓ યજ્ઞાદિક નિમિત્તે અપાપામાં એકત્રિત થયા હતા, તે દરેકને દયાળુ પ્રભુ મહાવીરે તેમના સશયે છેદી, દીક્ષા આપી ગણધરપદે સ્થાપ્યા તથા કેઈ જીવાને વૈરાગ્યવાસિત કરી સાધુ બનાવ્યા હતા. ત્યારબાદ ચંદનબાળાદિક અનેક રાજકુમારિકાઓને દીક્ષા આપી (સાધ્વી બનાવ્યાં). તેમાં ચંદનબાળાને ‘મહત્તરા ’પદથી વિભૂષિત કરી; તથા સંખ્યાબંધ પુરૂષાને સમ્યકત્વ પમાડી શ્રાવકા અનાવ્યા અને સ્ત્રીઓને શ્રાવિકાઓ બનાવી.
આ પ્રમાણે દયાળુ પ્રભુએ વમાન તેમજ ભાવિ પ્રજાના હિતની ખાતર અનેક કષ્ટોની પ્રાંતે પ્રાપ્ત કરેલ કેવળજ્ઞાન રૂપી રત્નને! ઉપયાગ કરી-એક મહાન આદર્શ સંસ્થા સ્થાપન કરી. જેના મુખ્ય ઉદ્દેશ એ રાખવામાં આવ્યો કે — જનતાના બહેાળા ભાગ, સંસારની ઘેાર નિદ્રામાં ગ્રથીલ તેમજ બેચેન બની ગયા છે, તેને યથા આત્મસ્વરૂપનું ભાન કરાવનાર ઉપદેશામૃત પાઈ ઘેર નિદ્રમાંથી ઋગૃત કરી તેને ઉદ્ધાર કરવા. પ્રભુ મહાવીરદેવે જે સસ્થા સ્થાપી તેનું ધારાધેારણ એટલું બધું મજબુત, તેમજ એવી અવિકલ ઘટનાએથી ઘડાયેલું છે કે, જે અદ્યાવધિ અવિચ્છિન્ન ચાલ્યું આવે છે. તે સંસ્થાના કાયદાએ એવી દર્દી દૃષ્ટિથી છે કે જે આજદિન સુધી ટકી રહ્યા છે. જેમ એક કુશળ ચિત્રકાર પોતાના ચિત્રમાં એવું જીવન રેડી દે કે, જે વર્ષોનાં વર્ષો સુધી એક સરખુ પ્રેક્ષકાને આહ્લાદ આપનારૂં નીવડે છે, તેવીજ સ્થિતિ આ સંસ્થાના સંસ્થાપકની છે. જૈનસંધ આજ સુધી અવિચ્છિન્ન રહ્યો હોય તે તે આ મજબુત બંધારણના જ પ્રતાપ છે.
સંઘ-વ્યવસ્થાઃ
જે મહાવીર પ્રભુની સંસ્થાના વ્યવસ્થિત કાયદાએ–ધુરંધર આયા હૈ। કે સાધારણ સાધુ હા, રાજા મહારાજા કે ચક્રવત્તિ હા, દરિદ્રી હૈા કે રક હા, પુરૂષ હા યા સ્ત્રી હા, તેમાં કાઈ ના પણ પક્ષ કર્યા સિવાય સર્વાંને હિતાવહ નીવડે એવા ઉદાર આશયથી રચાયેલા છે અને જેનું પાલન અત્યારે પણ બરાબર થઇ રહ્યું છે, તે વિશ્વોદ્ધારક શ્રી વીરવિભુતી સંસ્થાપિત સંસ્થાના અપૂ વ્યવસ્થિત બધારણાના જ પ્રતાપ છે.
ત્રિશલાન જૈન કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન્ મહાવીર વિભુએ જગના જંતુ માત્રને સંસાર સમુદ્રમાંથી તારવામાં સમથ એવા અદ્વિતીય નૌકા સમાન ચતુર્વિધ સ’ધરૂપ તીર્થની સ્થાપના કરી. જેનું નામ ચતુર્વિધ શ્રમઅંધ રાખવામાં આવ્યું. જેમાં ચાર પ્રકારના મેમ્બરા ( સભ્યા ) નીમ્યા. જેમનાં નામ અનુક્રમે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે. તેમાં પણ સાધુઓની જ પ્રધાનતા રાખી, માટે તે સંસ્થા શ્રમણુસંધના નામથી પણ પ્રસિદ્ધિમાં આવી. આપણાં પણ અહેાભાગ્ય છે કે આપણે પણ તે પ્રભુની આદર્શ સંસ્થાના સભ્ય છીએ. હવે તે આપણું એ જ કવ્યુ છે કે તે પ્રભુની અણાનુસાર ચાલી તેમની જીવનજ્યંતિને આપણા જીવન સાથે એતપ્રેાત કરી નાંખવી, કે જેથી આપણું જીવન પણ એક આદર્શો જીવન અને
For Private And Personal Use Only