________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ દડે ભવસ્થણા નામના ગામમાં બે તિર ઉત્તર અવસ્થામાં ત્રિદંડી સંન્યાસી
લાખ [૭ર૦૦૦૦૦] પૂર્વના આયુષ્ય- થયા છે.
વાળા પુષ્યમિત્ર નામના બ્રાહ્મણ થયા. ૭મો ભવ–સૌધર્મદેવલોકની અંદર મધ્યમ
સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા. ૮મો ભવ–ચૈત્ય નામના ગામની અંદર પશ્રત અવસ્થામાં ત્રિદંડી સંન્યાસી
ચોસઠ લાખ [૬૪૦૦૦૦૦] પૂર્વના થયા છે. આયુષ્યવાળા અન્યદ્યોત નામના
બ્રાહ્મણ થયા. ૯મો ભવ-ઈશાન દેવલોકને વિષે મધ્યમ
આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. ૧મે ભવ-મંદિર નામના ગામમાં આ દશમા ભવની અન્દર પણ
છપ્પન લાખ [૫૬ ૦૦૦૦૦] પૂર્વના ત્રિદંડી સંન્યાસીપણું અંગીકાર કરેલ છે. આયુષ્યવાળા અગ્નિભૂતિ નામના
બ્રાહ્મણ થયા. ૧૧મ ભવ-સનકુમાર દેવલોકને વિષે
મધ્યમ આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન
થયા. ૧૨મો ભવ–શ્વેતાંબિક નામના નગરમાં આ બારમા ભવમાં ત્રિદંડી સંન્યાસી
ચુમ્માલીશ લાખ [૪૪૦૦૦૦૦] પૂર્વના પણું અંગીકાર કરેલ છે. આયુષ્યવાળા ભારદ્વાજ નામના વિક
થયો. ૧૩ ભવ–મહેન્દ્ર નામના દેવલોકને વિષે આ તેરમા ભવમાંથી વીને કેટલાક
મધ્યમ સ્થિતિવાળા દેવતાપણે ઉત્પન્ન શુલ્લક ભવો કર્યો છે.
થયા. ૧૪ ભવ–-રાજગૃહી નગરીમાં ચોત્રીસ ઉત્તરાવસ્થામાં ત્રિદંડી સંન્યાસીપણું
લાખ [૩૪૦૦૦ ૦૦] પૂર્વના આયુષ્ય- અંગીકાર કરેલ છે.
વાળા સ્થાવર નામના બ્રાહ્મણ થયા. ૧૫મો ભવ-બ્રહ્મ નામના દેવલોકને વિષે આ પંદરમા ભવમાંથી અવીને
મધ્યમ સ્થિતિવાળા દેવતાપણે ઉત્પન્ન કેટલાક નાના ભવો કર્યા છે.
થયા..
૧૬
ભવ–રાજગૃહી નગરીમાં વિશ્વનંદી આ સેળમા ભવની અન્દર યુવાનામના રાજા હતા, તેમના નાના વસ્થામાં જ ચારિત્રને ગ્રહણ કર્યું હતું, અને પુત્ર વિશાખભૂતિ નામના અને નિર્મલ ચારિત્ર પાળ્યું હતું. ચારીત્રની તેમની સ્ત્રી જે ધારણી, તેમનાથી અન્દર મહાન તપશ્ચર્યા કરી હતી. એ વિશ્વભૂતિ નામે પુત્ર થયા. તપશ્ચર્યાના પારણે મથુરા નગરીમાં ગોચરી
For Private And Personal Use Only